Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
1
ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ ભણેલો હોવા છતાં પણ ક્યારેક સારી નોકરી ન મળતી હોય અથવા તો નોકરી સારી હોય તો ખર્ચાઓ પણ તેટલા જ વધી જતા હોય. જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધાર જ ન આવતો હોય તો આ પરિસ્થિતિના નિવારણ માટે અમે આજે એક ચમત્કારિક મંત્ર જણાવવા જઇ રહ્યા છીએ.

આ મંત્રનો જાપ કરવાથી તમને યશ, નામના, ધન-સંપત્તિ બધું જ મળશે. તમારી જિંદગી સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યથી પરીપૂર્ણ થઇ જશે. તેના માટે તમારે એક ચમત્કારિક માત્ર 7 અક્ષરનો જ મંત્ર રોજે સૂતા પહેલા બોલવાનો છે. તો કયો મંત્ર છે તે અને કંઈ રીતે તેનો જાપ કરવાનો છે. તેમજ તે મંત્રની ખાસિયત શું છે તે જાણીએ. તેના માટે પૂરો લેખ વાંચો.

મિત્રો આ મંત્ર ગણેશજીનો મંત્ર છે. હવે તમે જ વિચારો કે ગણેશજી એટલે બુદ્ધિના દાતા તેમજ રિદ્ધિસિદ્ધિ તેમજ આઠ સિદ્ધીઓ અને નવ નીધીઓના દાત્તા છે. માટે જ તો દરેક કાર્યના પ્રારંભમાં ગણેશજીની આરાધના કરવામાં આવે છે. તો આજે અમે જે મંત્રની વાત કરવા જઇ રહ્યા છીએ તે ગણેશજીના બધા મંત્રોમાંથી મહાન મંત્ર છે. કારણ કે આ સિદ્ધ મંત્ર બ્રહ્મદેવે પોતે ભગવાનની ભક્તિ માટે પ્રકટ કરેલો હતો.

 

માત્ર 7 જ અક્ષરનો ગણેશજીનો આ મંત્ર જો અમે કહીએ તે પ્રમાણે રટણ કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી અને નામના પ્રાપ્ત થાય છે. તેમજ આપણા જીવનમાં આવતા વિઘ્નો પણ દુર થાય છે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. સુખ અને વૈભવની પ્રાપ્તિ થશે તો ચાલો મંત્ર જાણતા પહેલા તેનો કંઈ રીતે જાપ કરવાનો છે તેની વિધિ જાણી લઈએ.

મિત્રો જ્યારે તમે રાત્રે પથારીમાં સુતા હોવ અને તમને ઊંઘ આવવાની તૈયારી હોય તેના થોડા સમય પહેલા જ તમારે આ ચમત્કારિક મંત્રનો જાપ કરવાનું શરૂ કરી દેવાનું છે. અને ત્યાં સુધી સતત આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. જ્યાં સુધી તમને જાપ કરતા કરતા ઊંઘ ન આવી જાય. તમારે નિયમિત રોજે આ મંત્રનો જાપ કરવાનો છે ક્યારેય ભૂલવાનું નથી. તમે કોઈ પણ યાત્રા સ્થળે ગયા હોય કે મુસાફરીમાં હોવ, સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય ગમે તે સ્થિતિમાં હોવ તમારે સુતા સમયે જેટલી વધારે વાર થાય તેટલી વાર આ મંત્ર જાપ કરતા કરતા સુઈ જવાનું છે.

બીજી ખાસ મહત્વની વાત એ કે આ મંત્રનો જાપ તમારે આંખ બંધ કરીને કરવાનો છે. તેમજ મનમાં કોઈ ખરાબ વિચારો ન હોવા જોઈએ. એકદમ શાંત મનથી આ મંત્રનો માનસિક જાપ કરવાનો છે. એક પણ દિવસ ભૂલ્યા વગર રોજે કરવાનો છે. આવું કરવાથી એક દિવસ જ્યારે તમારો મંત્ર પરમ સિદ્ધિને પામશે ત્યારે તમારું નસીબ ખુલી જશે.

આ મંત્ર જાપના બીજા પણ ઘણા ફાયદાઓ છે. જેમ કે જો તમને મંત્ર જાપ કરતા કરતા જ ઊંઘ આવી ગઈ તો તે આખી રાત મંત્ર જાપ કર્યો તેટલું ફળ મળશે. તેમજ સુતી વખતે આ મંત્ર જાપ કરવાથી તણાવ પણ દુર થશે તેમજ ઊંઘ પણ સારી આવશે. કોઈ ખરાબ સપનાઓ નહિ આવે તેમજ કોઈ ડર નહિ રહે. જ્યારે તમે બીજા દિવસે ઉઠશો ત્યારે તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે. જે તમને દિવસ દરમિયાન એક્ટીવ રાખશે અને સાથે સાથે આગળ જણાવ્યું તેમ શુભ ફળો પણ આપશે.

હવે મિત્રો તે મંત્ર આ પ્રમાણે છે “ઓમ વક્રતુન્ડાય નમ:” મિત્રો આમ જોઈએ તો આ મંત્ર ઓમને કાઢતા માત્ર 7 અક્ષરનો જ છે. પરંતુ ઓમ વગર કોઈ પણ મંત્ર સિદ્ધ નથી થતો માટે મંત્રની શરૂઆત ઓમથી જ કરવાની રહેશે.

તો મિત્રો જો તમે રોજ આ મંત્રનો સુતા પહેલા માનસિક જાપ કરશો તો તેનું પરિણામ અવશ્ય તમને તમારા જીવનમાં સફળતા પણ જોવા મળશે. ક્યારેય વચ્ચે ગેપ ન આવવો જોઈએ નહિ તો તેનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત નહી થાય. જો તમે “ઓમ વક્રતુન્ડાય નમ:” આ મંત્રનો જાપ કરતા હોવ તો કોમેન્ટ કરો… જય શ્રી ગણેશાય નમઃ….

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ganpati mantramantrasucceess mantra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જુઓ સુંદરતાની રાણી તેના જેવી હજુ દુનિયા માં કોઈ સુંદર સ્ત્રી નથી બની . તેનું રૂપ જોઇને તમારા હોશ ઉડી જશે……

જુઓ સુંદરતાની રાણી તેના જેવી હજુ દુનિયા માં કોઈ સુંદર સ્ત્રી નથી બની . તેનું રૂપ જોઇને તમારા હોશ ઉડી જશે......

દર વર્ષે વધે છે આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ…. આજ સુધી કોઈ રહસ્ય નથી જાણી શક્યું

દર વર્ષે વધે છે આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ…. આજ સુધી કોઈ રહસ્ય નથી જાણી શક્યું

Comments 1

  1. શૈલેષ says:
    6 years ago

    જય શ્રી ગણેશાય નમઃ

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત એક મુઠ્ઠી ખાઈ લ્યો આ શક્તિશાળી વસ્તુ, વજન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓ જડમૂળ કરી દેશે સફાયો…

ફક્ત એક મુઠ્ઠી ખાઈ લ્યો આ શક્તિશાળી વસ્તુ, વજન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓ જડમૂળ કરી દેશે સફાયો…

August 29, 2022
શું તમને રક્ષાબંધનના આ ઇતિહાસની ખબર છે…? આપણા તહેવારના મહત્વની ખબર હોવી જ જોઈએ.

શું તમને રક્ષાબંધનના આ ઇતિહાસની ખબર છે…? આપણા તહેવારના મહત્વની ખબર હોવી જ જોઈએ.

August 25, 2018
બધા જ ભારતીયોને કેવી રીતે મળશે કોરોનાની વેક્સિન ? સરકારે બનાવ્યો છે આવો પ્લાન !

બધા જ ભારતીયોને કેવી રીતે મળશે કોરોનાની વેક્સિન ? સરકારે બનાવ્યો છે આવો પ્લાન !

October 21, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.