Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

Social Gujarati by Social Gujarati
April 30, 2019
Reading Time: 1 min read
2
ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

RELATED POSTS

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.

મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

મિત્રો આજે અમે તમને આ લેખમાં ઇતિહાસની ત્રણ સૌથી સુંદર અને આકર્ષક તેમજ ખુબસુરત સ્ત્રીઓ વિશે જણાવશું. જેના કારણે ઇતિહાસમાં ઘણા મોટા મોટા યુદ્ધો સર્જાયા હતા. મિત્રો આ સ્ત્રીઓની સુંદરતા એવી હતી કે કોઈ પણ વ્યક્તિ તેની સુંદરતા જોઇને મંત્રમુગ્ધ થઇ જાય. આજે અમે વાત કરી રહ્યા છીએ ઇતિહાસની એવી સુંદર સ્ત્રીઓની કે જેનો શારીરિક બાંધો આજના જમાનાની મોડલો કરતા પણ વધારે આકર્ષક હતો અને એટલું જ નહિ, તેમની સુંદરતા આગળ આજની હિરોઈનો પણ ટૂંકી પડે તેવી મનમોહક સુંદરતા હતી.

આપણા ઈતિહાસમાં સ્ત્રીઓ માટે ઘણા બધા યુદ્ધો થયા હતા. તો આજે અમે જે ત્રણ સ્ત્રીઓ વિશે જણાવવાના છીએ તેમણે આખા ઈતિહાસને સંદેશો પાઠવ્યો છે. એ ત્રણ સ્ત્રીઓની સુંદરતા માટે ભારતના  ઘણા વીરો શહીદ થઇ ગયા હતા. તો મિત્રો ચાલો જાણીએ કે કોણ છે એ સુંદર નારીઓ જેના કારણે ભારતના નામાંકિત યુદ્ધ થયા હતા.

સૌથી પહેલા નંબર પર આવે છે ચિત્તોડગઢની રાણી પદ્મિની. તમને જણાવી દઈએ કે રાણી પદ્મિની ઇતિહાસની સૌથી ખુબસુરત રાણી હતી અને કહેવાય છે કે આ રાણીના કારણે આખું ચિત્તોડ સમાપ્ત થઇ ગયું હતું. ભારત પર જ્યારે ખીલજી વંશનું રાજ ચાલતું હતું, ત્યારે ખીલજીની નજર રાણી પદ્મિની પર પડી અને ખીલજીએ રાણી પદ્મિનીને પામવા માટે ચિત્તોડગઢની સીમા પર આઠ દિવસ સુધી ડેરો જમાવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ તે રાણી પદ્મિનીને પ્રાપ્ત ન કરી શક્યો.

રાણી પદ્મિની પર આધારિત એક પદમાવત નામની એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. જેમાં બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે રાણી પદ્મીનીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે તે ફિલ્મમાં દેખાડવામાં આવી તેના કરતા પણ વધારે મનમોહક સુંદરતા હતી રાણી પદ્મિનીની પાસે હતી. રાણી પદ્મીનીને આજ પૂજવામાં આવે છે. કેમ કે તેણે સમાજની આબરુને બચાવવા પોતાનો જીવ અર્પણ કરી દીધો હતો. બીજા નંબરની સૌથી સુંદર રાણી છે રાણી જોધા બાઈ. મિત્રો જોધા બાઈનો ઈતિહાસ પણ એક ખુબસુરત રાણીના રૂપે છે. જોધા બાઈ પણ પોતાના જમાનાની ખુબ જ સુંદર રાણી હતી. જોધા બાઈને પામવા માટે બાદશાહ અકબરે આમેર પર ચઢાઈ કરી દીધી હતી. મિત્રો ઈતિહાસ કારોનું કહેવું છે કે અકબરે રાણી જોધા બાઈને એક મેળામાં જોઈ હતી અને મેળામાં જોતા જ અકબરનું દિલ રાણી જોધા બાઈ પર આવી ગયું હતું. આગળ જતા બાદશાહ અકબરે રાણી જોધા બાઈ સાથે લગ્ન કરી લીધા. તમે જોધા અકબર ફિલ્મમાં એશ્વર્યાને જોધા બાઈનું પાત્ર ભજવતા જોયી જ હશે તેના પરથી તમે કલ્પના કરી શકો કે જોધા બાઈ કેટલી સુંદર રાણી હતી.

જોધા બાઈ ખરેખર વાસ્તવમાં પોતાના રાજ્ય સાથે થયેલા વેરના કારણે લોકોના જીવ બચવવા માટે અકબર સાથે પરણી હતી. કેમ કે જો જોધા બાઈ અકબર સાથે પરણી ન હોત તો અકબર તેના આખા રાજ્યને નષ્ટ કરી નાખે. એટલા માટે સમજોતા રૂપે જોધા બાઈએ અકબર સાથે વિવશ થઇને જનતાના સુખ માટે લગ્ન કર્યા હતા.

ત્રીજા નંબર પર આવે છે રાણી ફિરોઝા. જે ખિલજીની દીકરી હતી. મિત્રો ફીરોઝાની કહાનીનો ઉલ્લેખ અમુક જ પુસ્તકોમાં મળે છે. તેથી ફિરોઝા વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. જ્યારે અલાઉદ્દીન ખિલજીની શાહી સેના ગુજરાતના સોમનાથ મંદિરને ખંડિત કરીને ત્યાંનું શિવલિંગ ઉઠાવીને પોતાની સાથે દિલ્લી લઇ જતી હતી ત્યારે વચ્ચે ચાલોરના શાસક કાન્નડ દેવે શિવલિંગ પાછું મેળવવા માટે સેના પર હુમલો કર્યો અને ત્યારે અલાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ. જ્યારે ખિલજીને આ વાતની જાણ થઇ કે તેની સેના જાલોરની સામે હારી ગઈ છે. ત્યારે તેણે યુદ્ધના મુખ્ય યોદ્ધા વિરામદેવને દિલ્લી બોલાવી લીધો. કહેવાય છે કે જ્યારે દિલ્લીમાં જતા જ ફિરોઝાએ વિરામદેવને જોયો તો તે તેને પહેલી નજરમાં જ પ્રેમ કરી બેઠી હતી.

ત્યાર બાદ ખીલજીએ વિરામદેવને ફિરોઝા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. પરંતુ ત્યારે તેને વિચારીને જવાબ આપવાનું કહ્યું. જ્યારે વિરમદેવ  જાલોર પહોંચ્યો ત્યારે તેણે તે પ્રસ્તાવ નકારી દીધો હતો. જેના કારણે ખીલજીએ જાલોર પર હુમલો કર્યો. આ યુધ્ધમાં વિરામદેવના પિતા કાન્નડ દેવ પણ મૃત્યુ પામ્યા અને અંતે વિરામદેવ પણ વીર ગતિને પામ્યા હતા. અને કહેવાય છે કે ફિરોઝાને જ્યારે વિરમદેવના મૃત્યુની ખબર પડી ત્યારે તેણે પણ યમુના નદીમાં કુદીને પોતાનો જીવ આપી દીધો હતો.

તો મિત્રો આ હતી ઇતિહાસની એવી ત્રણ રાણીઓ જે સૌથી સુંદર હતી અને તેની સુંદરતાને કારણે મોટા મોટા યુદ્ધો થયા હતા, જેનો ભોગ સામાન્ય જનતા પણ બની હતી. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Googl

Tags: beautiful womanhistoryspellboundwar
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…
ઇતિહાસ

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

July 21, 2019
ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.
ઇતિહાસ

ભગવાન શ્રીકૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ | જાણો તેની પાછળનું સાચું સત્ય જે 99% લોકો નથી જાણતા.

May 18, 2019
મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….
ઇતિહાસ

મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

May 11, 2019
ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે  કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે  દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ
ઇતિહાસ

ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

December 24, 2022
જાણો દુનિયાનો સૌથી મોટો અને 5000 વર્ષ જુનો ઘઉંના દાણા વિશે | આખરે ક્યાંથી આવ્યો જાણો ઈતિહાસ
True Story

જાણો દુનિયાનો સૌથી મોટો અને 5000 વર્ષ જુનો ઘઉંના દાણા વિશે | આખરે ક્યાંથી આવ્યો જાણો ઈતિહાસ

April 28, 2019
તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.
True Story

તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

June 11, 2024
Next Post
શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

આ મંદિરના પરિસરમાં સુવાથી થાય છે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ… આપણે માતા ખુદ સપનામાં આશીર્વાદ...

શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત... આ માહિતી જાણીને દંગ રહી જશો... ભારતમાં છે આવું આવું

Comments 2

  1. Bhupesh Dave says:
    5 years ago

    વેરી હેલ્ફ ફુલ

    Reply
  2. Kantilal says:
    5 years ago

    Amazing fact really

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા 1 ચમચી આનું સેવન… ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ઉપયોગી, લોહીની કમી ક્યારેય નહીં થાય

રાત્રે સુતા પહેલા 1 ચમચી આનું સેવન… ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ઉપયોગી, લોહીની કમી ક્યારેય નહીં થાય

February 16, 2022
જાપાનીઝ આટલા સફળ કેમ છે?  તેનું કારણ છે આ “IKIGAI” ફોર્મુલા,  જાણો શું છે આ ફોર્મુલા?

જાપાનીઝ આટલા સફળ કેમ છે? તેનું કારણ છે આ “IKIGAI” ફોર્મુલા, જાણો શું છે આ ફોર્મુલા?

May 19, 2020
20 વર્ષ માટે લીધેલી હોમ લોન હવે ચૂકવવી પડશે 25 વર્ષ સુધી… હોમ લોન કરાવતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી… નહિ તો પછ્તાશો…

20 વર્ષ માટે લીધેલી હોમ લોન હવે ચૂકવવી પડશે 25 વર્ષ સુધી… હોમ લોન કરાવતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી… નહિ તો પછ્તાશો…

October 15, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.