Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

મહાભારતમાં જણાવેલા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્યો… આજ સુધી ક્યાંય પણ નહિ સાંભળ્યા હોય…

Social Gujarati by Social Gujarati
June 19, 2024
Reading Time: 1 min read
0
મહાભારતમાં જણાવેલા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્યો… આજ સુધી ક્યાંય પણ નહિ સાંભળ્યા હોય…

વેદ વ્યાસ દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની પાછળ હજારો કહાની અને પ્રાચીન ગૂઢ રહસ્યો છુપાયેલા છે. મહાભારતમાં અનેક એવી વાતો, રહસ્ય અને સંકેતો રહેલા છે જે મનુષ્ય ઈચ્છે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી બનાવી શકે છે. જરૂરત છે તો માત્ર એ વાતને શોધવાની અને તેનો અમલ કરવાની.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજે અમે તમને મહાભારતમાં શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને દરિદ્રતા દુર કરવાના એટલે કે ગરીબીને દુર કરવા માટેના પાંચ રહસ્યો જણાવ્યા હતા. તે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે જીવનમાં અપનાવીને તમારી ગરીબી દુર કરીને ધનવાન બની શકો છો.

એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું કે,  “ઘર સુખ સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરપુર રહે તેના માટે મનુષ્યે શું કરવું જોઈએ.” ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવીને મનુષ્ય પોતાની દરિદ્રતા દુર કરી શકે છે. તો ચાલો જાણીએ તે પાંચ રહસ્યો ક્યાં છે.

1) ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે અને ગાયના ઘીથી જ ભોગ લગાવીને દેવી દેવતાને પ્રસાદ ચઢાવવામાં આવે છે તે ઘરમાં સમસ્ત દેવીદેવતા પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે. તેના કારણે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી રહેતી અને માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. માટે ઘરમાં નિયમિત ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. તેમજ ગાયના ઘીમાંથી બનાવેલ ભોગ ધરવો જોઈએ.

2) ત્યાર બાદ બીજું રહસ્ય જણાવે છે કે, ઘરમાં આવેલ અતિથીને સૌથી પહેલા પીવા માટે પાણી આપવું teજોઈએ. તેનાથી અશુભ ગ્રહ ટળી જાય છે. તેથી ઘરે કોઈ પણ મહેમાન આવે તો સૌથી પહેલા પીવા માટે પાણી આપવું જોઈએ. આમ પણ આ આપણી એક સંસ્કૃતિનો ભાગ પણ છે જે  લગભગ લોકો પાલન કરતા હશે.

3) ત્રીજું રહસ્ય છે તે મધ સાથે સંબંધિત છે. વેદ અને પુરાણમાં મધને ખુબ શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવ્યું છે. માટે હંમેશા ઘરમાં મધ રાખવું જોઈએ અને ઘરના દરેક સભ્યોએ મધનું સેવન પણ કરવું જોઈએ. કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઇ જાય છે. આ ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ થાય છે માટે ઘરમાં મધ અવશ્ય રાખવું જ જોઈએ.

4) ત્યાર બાદનું રહસ્ય છે તે ચંદન સાથે જોડાયેલું. મિત્રો જે રીતે હજારો ઝેરીલા સાપ ચંદનને વીંટળાઈને રહે છે તેમ છતાં પણ ચંદન ક્યારેય ઝેરીલું નથી બનતું. તેવી જ રીતે ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે તે ચંદન રાખવાથી દુર થઇ જાય છે. તેથી ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ. તેનાથી દુષ્ટ શક્તિઓ હંમેશા દુર રહે છે. દરેક વ્યક્તિએ ચંદનનું તિલક પણ લગાવવું જોઈએ તેનાથી ખુબ શુભ ફળ મળે છે તેમજ પાપોનો નાશ થાય છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે.

5) માતા સરસ્વતી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે અને હાથમાં હંમેશા વીણા રહેલી હોય છે. કમળ કીચડમાં ખીલે છે તેમ છતાં પણ કીચડ તેને સ્પર્શી નથી શકતું. તે જ પ્રકારે ઘરમાં દેવી સરસ્વતીનો ફોટો રાખવાથી અને વીણા રાખવાથી ગરીબાઈ તે ઘરને સ્પર્શી પણ નથી શક્તી.

તો મિત્રો આ હતા ધનવાન રહેવાના પાંચ રહસ્યો. મિત્રો જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અને આ રહસ્યો યોગ્ય લાગ્યા હોય તો અવશ્ય તેનું જીવનમાં પાલન કરજો અવશ્ય લાભ મળશે. આ ઉપરાંત લાઈક અને શેયર જરૂર કરજો.     

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Tags: ancientmahabharatPAISADARrichrich mansecretshri krishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જોઈ લો એવા સ્ટંટ કે જે તમે ક્યારેય જોયા નહિ હોય, જે જોઇને તમારું મગજ ચક્કર ખાઈ જશે

જોઈ લો એવા સ્ટંટ કે જે તમે ક્યારેય જોયા નહિ હોય, જે જોઇને તમારું મગજ ચક્કર ખાઈ જશે

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો... ખુદ યમરાજે જણાવ્યા છે..... જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જિંદગીભર દવાખાનાથી દુર રહેવું હોય, તો આજે જ તમારા રસોડામાંથી આટલી વસ્તુને કહી દો અલવિદા. શરીર માટે છે ઝેર સમાન…

જિંદગીભર દવાખાનાથી દુર રહેવું હોય, તો આજે જ તમારા રસોડામાંથી આટલી વસ્તુને કહી દો અલવિદા. શરીર માટે છે ઝેર સમાન…

November 2, 2021
સાવધાન ! બજારમાંથી ઘી લેતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી. બ્રાન્ડેડ કંપનીના નામે રિટેલરો વેંચે છે નકલી ઘી….

સાવધાન ! બજારમાંથી ઘી લેતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી. બ્રાન્ડેડ કંપનીના નામે રિટેલરો વેંચે છે નકલી ઘી….

January 6, 2021
સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

સ્નાન સમયે છોકરીઓ આ ભૂલ કરતી હોય છે, આ કામ ક્યારેય ન કરો નહિ તો ભવિષ્યમાં પસ્તાશો.

August 1, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.