Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

અગિયારસના દિવસે ન રાંધવું જોઈએ આ વસ્તુને…. જાણો તેના વિશે આપણા શાસ્ત્રો શું કહે છે….

Social Gujarati by Social Gujarati
November 20, 2022
Reading Time: 1 min read
1
અગિયારસના દિવસે ન રાંધવું જોઈએ આ વસ્તુને…. જાણો તેના વિશે આપણા શાસ્ત્રો શું કહે છે….

“અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી”

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

અગિયારસના દિવસે ન રાંધવું જોઈએ આ વસ્તુને..  જાણો તેના વિશે આપણા શાસ્ત્રો શું કહે છે..

અગિયારસના વ્રતનું શાસ્ત્રો અને પુરાણોમાં ખુબ જ મહત્વ જણાવ્યું છે. તે વ્રતને લઈને ઘણા નિયમો અને માન્યતાઓ પણ છે. તે માન્યતામાં અગિયારસના દિવસે ચોખા એટલે ભાત ન ખાવા તેનો પણ સમાવેશ થાય છે. આ માન્યતા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

વર્ષની ચોવીસ અગિયાર પર ભાત ન ખાવાની સલાહ આપણા શાસ્ત્રોમાં અપાઈ છે. તો આજે અમે તમને જણાવશું કે શા માટે આવી સલાહ અપાય છે.

મિત્રો સૌથી પહેલા ધાર્મિક કારણની વાત કરીએ તો તે મન સાથે સંકળાયેલ છે. મનના ચંચળ થવાથી વ્રતના નિયમોનું પાલન કરવામાં વિઘ્નો ઉભા થતા હોય છે. જ્યારે એકાદશી વ્રતમાં તો મનનું શાંત રહેવું અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે. તેથી ભાત કે ભાતમાંથી બનેલી વસ્તુને અગિયારસના દિવસે ન ખાવાની સલાહ અપાય છે.

હવે તમને એમ સવાલ થાય કે મન અને ચોખા વચ્ચે શું સંબંધ છે. તો મિત્રો જણાવી દઈએ કે ચોખાનો સંબંધ જળ સાથે છે અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે. મન અને શ્વેત રંગના સ્વામી ચંદ્ર છે જે સ્વયં જળ, રસ તેમજ ભાવનાના કારક છે. માટે અગિયારસના દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે એટલી જ વ્રત કરવામાં સાત્વિકતા આવશે. તેથી જ મહાભારત કાળમાં વ્યાસજીએ પાંડવ પૂત્ર ભીમને નિર્જલા એકાદશી કરવાનું કહ્યું હતુ.

એક પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહાઋષિ મેધાએ શરીરનો ત્યાગ કરી દીધો અને તેનું અંશ પૃથ્વીમાં સમાઈ ગયું. ત્યાર બાદ ચોખા અને જવના રૂપે મહાઋષિ મેધા ઉત્પન્ન થયા. તેથી ચોખા અને જવને એક જીવ માનવામાં આવે છે. જે દિવસે મેધા ઋષિનો અંશ પૃથ્વીમાં સમાયો હતો ત્યારે અગિયારસ હતી. તેથી અગિયારસના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવ્યુ. એવી પણ માન્યતા છે કે અગિયારસના દિવસે ચોખા કે તેનાથી બનેલી વસ્તુનું સેવન કરવું તે મહાઋષિ મેધાનુ માંસ તેમજ રક્તનું સેવન કર્યા બરાબર ગણાય છે.

ચોખાને જીવ રૂપ માનવાથી અગિયારસના દિવસે ભોજન રૂપે ચોખાનું ગ્રહણ કરવા પર નિષેધ લગાવ્યો છે. જેથી સાત્વિક રૂપથી અગિયારસનું વ્રત સંપન્ન થઇ શકે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી સરીસૃપ જીવની યોની પ્રાપ્ત થાય છે. સરીસૃપ જીવ એટલે કે પેટના બળ ચાલતા જીવ જેમ કે ઈયળ. પરંતુ જો દશમના દિવસે ચોખાનું સેવન કરવામાં આવે તો યોનીથી મુક્તિ પણ મળી શકે છે.

તો મિત્રો આ તો હતા ધાર્મિક કારણો હવે અમે તમને તેનું વૈજ્ઞાનિક કારણ પણ જણાવી દઈએ. વૈજ્ઞાનિક તથ્યો અનુસાર ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે અને જળ પર ચંદ્રનો પ્રભાવ ખુબ વધારે પડે છે. જ્યારે ચોખાની ખેતીમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે. તેથી ચોખા જળ પ્રધાન ગણાય છે. અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી ચંદ્રના કિરણો શરીરના જળ તત્વને પ્રભાવિત કરે છે અને મન અશાંત થઇ જાય છે.

માટે  જો અગિયારસના દિવસે ચોખાનું સેવન ન કરવામાં આવે અને મંત્ર જાપ કરવામાં આવે તો આગળના 15 દિવસ માટે શરીરમાં અસીમીતી ઉર્જા એકત્ર થઇ જાય છે અને અગિયારસનું વ્રત કરવાથી પેટમાં જમા થયેલ દુષિત પદાર્થ બહાર આવી જાય છે અને શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

તો મિત્રો આપણે ધાર્મિક માન્યતા અનુસાર ચાલીએ કે વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે આપણે અગિયારસના દિવસે ચોખાનું સેવન ન જ કરવું જોઈએ તે એકદમ સચોટ વાત છે.તમે આ કારણ વિશે કંઈક વધારે જાણતા હોવ તો કોમેન્ટ કરીને અમે જરૂર જણાવો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: amazingBESTEKADASHINICEUPAVASVRAT
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
સુતા પહેલા કરો સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે… એક જમાનામાં મહારાણીઓ પણ કરતી હતી આ કામ.

સુતા પહેલા કરો સુંદરતા સોળેકળાએ ખીલી ઉઠશે… એક જમાનામાં મહારાણીઓ પણ કરતી હતી આ કામ.

બોલીવુડની આ સુંદર અભિનેત્રી પર આવી ગયું હતું નાના પાટેકરનું દિલ | પણ આ કારણે લગ્ન ના થયા

બોલીવુડની આ સુંદર અભિનેત્રી પર આવી ગયું હતું નાના પાટેકરનું દિલ | પણ આ કારણે લગ્ન ના થયા

Comments 1

  1. Naman patel says:
    6 years ago

    Agiyaras na divse chandra no prabhav vadhu hoy che k su feko cho yaar bija badah divso ma nathi hoto pls made some research on science and do not leave people to go on wrong path

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ લાલ શાક ખાવાથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ, નવું લોહી બનાવી વધારી દેશે ચહેરાની સુંદરતા…

આ લાલ શાક ખાવાથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ, નવું લોહી બનાવી વધારી દેશે ચહેરાની સુંદરતા…

March 13, 2025
નાની મોટી સમસ્યાઓમાં એન્ટી-બાયોટિક દવાઓ ખાવી પડી શકે મોંઘી, જાણો દવાઓ ખાવાના ગંભીર નુકશાન, નહિ તો શરીર બની જશે સમય પહેલા ખોખલું…

નાની મોટી સમસ્યાઓમાં એન્ટી-બાયોટિક દવાઓ ખાવી પડી શકે મોંઘી, જાણો દવાઓ ખાવાના ગંભીર નુકશાન, નહિ તો શરીર બની જશે સમય પહેલા ખોખલું…

June 28, 2022
શું તમે જાણો છો કે પગમાં પહેરવામાં આવતા બુટ પણ બદલી શકે છે નસીબ…. જાણો કંઈ રીતે….

શું તમે જાણો છો કે પગમાં પહેરવામાં આવતા બુટ પણ બદલી શકે છે નસીબ…. જાણો કંઈ રીતે….

April 10, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.