Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

ઉનાળામાં આ 7 વસ્તુનું સેવન ઓછું કરવું | નહીં તો મુકાય જશો મુશ્કેલીમાં, હોય છે ગરમ તાસીર વાળી…

Social Gujarati by Social Gujarati
April 8, 2025
Reading Time: 1 min read
0

મિત્રો કોરોનાકાળ શરૂ થયો ત્યાર બાદ મોટાભાગના ડોક્ટરો અને નિષ્ણાંતો આપણને ગરમ વસ્તુનું સેવન કરવા માટે જણાવે છે. પરંતુ આજે અમે તમને એવી સાત ગરમ વસ્તુઓ વિશે જણાવશું. વસ્તુને આયુર્વેદ અનુસાર અમુક ગરમ ખોરાકનું સેવન ખુબ જ સાવધાની પૂર્વક કરવું જોઈએ. કેમ કે નીચે જણાવેલ ખોરાકનું સેવન ઉનાળામાં વધુ પ્રમાણમાં કરવામાં આવે તો પેટની ગરમી વધી જાય છે, તેના કારણે બીમાર પણ પડી શકીએ છીએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો અને જાણો કંઈ છે એ વસ્તુનો જેનું સેવન કરવાથી આપણા પેટની ગરમી વધી જાય.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

આયુર્વેદ અનુસાર મૌસમ અનુસાર ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે અત્યારના સમયમાં ભારતમાં કપરી ગરમી પડી રહી છે, જો એવામાં તમે ખુબ ગરમ આહારનું સેવન કરશો તો કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. આયુર્વેદમાં જણાવ્યું છે કે, એવા કેટલાક પદાર્થો છે જે શરીર માટે ગરમ પડી શકે છે. હવે તેમાંથી કેટલાક ખોરાક એવા છે, જેને તમે રોજ ખાઈ રહ્યા છો, જેને મોટાભાગના લોકો સારો ખોરાક માનીને ખાઈ રહ્યા છે. આ બધા ખોરાક સેવન કરવા ખોટા નથી, પણ શિયાળા કરતા તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. તો ચાલો જાણીએ 7 ગરમ તાસીર વાળા પદાર્થો.ગોળ : ગોળ સ્વાસ્થ્ય માટે ખુબ સારો ગણવામાં આવે છે. પણ જો તમને મીઠા ખોરાક ખાવા ગમે છે, તો અમુક એવી વસ્તુમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો. ખાંડ અને ગોળ બંને શેરડીના રસમાંથી બનાવામાં આવે છે. પણ તેમાં ખાંડ એ એક પ્રોસેસ આપીને રીફાઇન કરવામાં આવે છે, તેથી શરીર માટે બિલકુલ યોગ્ય નથી. જ્યારે ગોળ એકદમ નેચરલ છે, એટલે સારો ગણાય છે. પણ ગોળની તાસીર ગરમ હોય છે, એટલા માટે જ વધારે માત્રામાં ગરમીની મૌસમમાં ગોળ ન ખાવો જોઈએ. તેનાથી નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યાનો ખતરો રહે છે.

લાલ મરચાં : લાલ મરચા વગર મસાલાને અધૂરા માનવામાં આવે છે. પરંતુ લાલ મરચું ખુબ જ ઘણો ગરમ પદાર્થ છે. એમાં પણ ખાસ કરીને મોમોસ માં વાપરવામાં આવતી ચટણી અને બહાર હોટલ માં વપરાતા ખોરાક માં ખુબ વધારે માત્રા માં વપરાય છે,જેના એના લીધે ગરમીમાં આવા પદાર્થો સેવન કરવું ખૂબ નુકસાનકારક ગણાય છે.પણ જો તમને તીખા ખાવાના શોખીન છો,તો લાલ સુકા મરચા ની જગ્યાએ લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.આદું : આદુ, જેમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી-વાયરલ ના ગુણ હોય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા વાયરસથી બચાવે છે. પરંતુ ગરમીના મૌસમમાં આદુનું વધારે સેવન કરવાથી, તમને છાતીમાં બળતરા અને ચામડીની એલર્જીની સમસ્યા થઈ શકે છે. અદરકની તાસીર ગરમ પદાર્થની છે, એટલે જ ગરમીના દિવસોમાં સેવન કરો, પરંતુ ઓછી માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. નહિ તો શરીરમાં ગરમી વધી જવાના કારણે અન્ય પણ કોઈ સમસ્યા થઈ શકે.

લસણ : ઘણા લોકો ખોરાકમાં લસણ ન નાખે તો અધૂરું લાગે છે. ખાસ કરીને તો નોન-વેજ બનતા ખોરાકમાં વધારે માત્રામાં આદુ, લસણ અને લાલ મરચા નાખતા હોય છે. પરંતુ લસણની તાસીર ખુબ જ ગરમ હોય છે. જો તમે પણ ગરમીમાં લસણ વધારે ખાશો તો પેટને લગતી સમસ્યા અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આ બધું જોઈને લસણનો ઉપયોગ બિલકુલ બંધ ન કરવો જોઈએ, પરંતુ લસણનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.બાજરો : બાજરો પણ ગરમ પદાર્થ છે એટલા માટે જ તેનું સેવન શિયાળામાં યોગ્ય ગણાય છે, પરંતુ ઉનાળામાં બાજરરો ઓછો ખાવો જોઈએ અથવા તો ન જ ખાવો વધુ હિતાવહ છે. ગરમીના દિવસોમાં બાજરીનું વધારે સેવન કરવાથી શરીરમાં વાત્ત – પિત્તનું સંતુલન બગડી જાય છે અને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

બદામ : બદામ આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી હોય છે અને સવાર-સવારમાં તેનું સેવન કરવાથી ઘણા બધા હેલ્થ ફાયદા થાય છે. પણ ગરમીમાં વધારે બદામનું સેવન કરવાથી ગરમી વધી શકે છે, જેના કારણે તમારી ચામડી પર ખીલ, દાગ અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તમે ગરમીઓમાં આખી રાત 6 થી 7 બદામ પાણીમાં પલાળીને સવારે છાલ કાઢીને ખાઈ શકો છો. પરંતુ જો તમને તેની આડ અસર દેખાય છે, તો અમુક માત્રા ઓછી કરી દેવી.ગરમ મસાલા : ગરમ મસાલાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગરમ મસાલા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ ગરમ મસાલાને ગરમ કહેવામાં આવે છે કારણ કે તેની તાસીર સૌથી વધુ ગરમ હોય છે. તેમજ તમે ગરમીમાં ગરમ મસાલા જેવા કે, તજ, કાળા મરચા, જાયફળ, લવિંગ-બાદિયા વગેરેનું સેવન વધારે કરશો, તો તમને નુકશાન થઈ શકે છે. વધુ સેવન ન કરવા માટે આ બધા મસાલાનો પાવડર કરીને અડધી અથવા એક ચમચી જેટલો જ ભોજનમાં ઉપયોગ કરો. તેનાથી વધુ ગરમ મસાલા ભોજનમાં ન લેવા જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ALMONDAyurvedachilli powdergaram taseergarlicGINGERjaggerymilletspicesSummer timewarm foods
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
રાત્રે મોં ખુલ્લું રાખીને સુવાની ટેવથી તમારી હેલ્થને થાય છે મોટો ખતરો, આ અંગોને થશે નુકશાન…

રાત્રે મોં ખુલ્લું રાખીને સુવાની ટેવથી તમારી હેલ્થને થાય છે મોટો ખતરો, આ અંગોને થશે નુકશાન...

શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ….

શુદ્ધ સમજીને પીવો છો આ પાણી તો ચેતી જજો, ઘાતક બીમારીઓનું બની શકે છે મોટું કારણ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

25 નો આ સિક્કો(પાવલી) તમને બનાવી દેશે અમીર ! આ રીતે ઘરે બેઠા બેઠા જ બની જશો માલામાલ…

25 નો આ સિક્કો(પાવલી) તમને બનાવી દેશે અમીર ! આ રીતે ઘરે બેઠા બેઠા જ બની જશો માલામાલ…

October 15, 2021
અયોધ્યામાં થયા હોંશ ઉડાવી દે એવા અનોખા પ્રેમ લગ્ન | જાણીને હેરાન રહી જશો સ્ત્રી જેવી દેખાતી આ વ્યક્તિ કોણ છે.

અયોધ્યામાં થયા હોંશ ઉડાવી દે એવા અનોખા પ્રેમ લગ્ન | જાણીને હેરાન રહી જશો સ્ત્રી જેવી દેખાતી આ વ્યક્તિ કોણ છે.

July 6, 2021
99% ભારતીય લોકોને ખબર નથી કે ભોજનમાં રોટલી કેમ અને ક્યાંથી આવી, જાણો રોજ ખવાતી રોટલીના અઢળક ફાયદા અને તેનો ઈતિહાસ…

99% ભારતીય લોકોને ખબર નથી કે ભોજનમાં રોટલી કેમ અને ક્યાંથી આવી, જાણો રોજ ખવાતી રોટલીના અઢળક ફાયદા અને તેનો ઈતિહાસ…

April 14, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.