Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

શરીરમાં સોજા, પથરી, ઇન્ફેકશન, વજનની સમસ્યા સહિત બ્લડ શુગર કંટ્રોલ કરવાનો જોરદાર મફત ઘરેલું ઉપચાર…

Social Gujarati by Social Gujarati
February 1, 2025
Reading Time: 1 min read
0
શરીરમાં સોજા, પથરી, ઇન્ફેકશન, વજનની સમસ્યા સહિત બ્લડ શુગર કંટ્રોલ કરવાનો જોરદાર મફત ઘરેલું ઉપચાર…

ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલા આપણા ભોજનને સ્વાદ આપે છે અને તેની સાથે જ તે મસાલા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણા ભોજનમાં અમુક મસાલા એવા હોય છે ગંભીરમાં ગંભીર બીમારીને પણ યોગ્ય કરવા માટે અસરદાર સાબિત થાય છે અને આ મસાલાઓમાં ઘણા બધા મસાલા સામેલ છે જેમ કે મરી, લવિંગ, તમાલપત્ર, જાવંત્રી, બાદિયા, સ્ટાર ફુલ વગેરે. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

આજે આપણે વાત કરીશું તમાલપત્રની જેનો ઉપયોગ કરવાથી ઘણી બધી વાનગીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તમાલ પત્રમાં કોપર, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્યારે તમાલપત્રનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદાચાર્ય જણાવે છે કે તમાલપત્રના પાણીથી બનાવેલ ચાનું સેવન કરવાથી આપણા શરીરની વધારાની ચરબી દૂર થાય છે, તેની સાથે આપણને ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ થાય છે. આજે આપણે આ લેખમાં તમાલપત્રના પાણીથી તમારા સ્વાસ્થ્યને થતા લાભ વિશે જાણીશું.

1) વજન ઓછું કરે : તમાલપત્રના પાણીનું સેવન આપણા શરીરની ચરબીને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમાલપત્રનું પાણી તમે ઈચ્છો તો સવારે જમતા પહેલા બપોરે જમ્યા બાદ અને રાત્રે જમવાના એક બે કલાક પહેલા લઈ શકો છો. તમાલપત્રના પાણીનું સેવન કરવાથી તમારી ચરબી ઘણા હદ સુધી ઓછી થઇ શકે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમાલ પત્રનું પાણી સામાન્ય ગરમ હોય. તેનાથી આપણા શરીરની ચરબી ઓછી થઇ શકે છે.

2) ઇન્ફેક્શન દૂર કરે : તમાલપત્ર વિટામિન સી ભરપૂર હોય છે અને તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ઈન્ફેક્શનથી બચાવવામાં આપણી મદદ કરે છે. શિયાળામાં નિયમિત રૂપથી તમાલપત્રના પાણીનું સેવન કરવાથી શરદી ઉધરસ જેવી તકલીફ દૂર થઈ જાય છે.

3) બ્લડશુગરને નિયંત્રિત કરે : તમાલપત્રના પાણીનું સેવન કરવાથી તમે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો. તમાલપત્રમાં ફાઈટોકેમિકલ્સ જોવા મળે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે. શિયાળામાં તમાલપત્રનો સામાન્ય ગરમ પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

4) શરીરના સોજાને ઓછો કરે : તમાલપત્રમાં સિનેઓલ ઉપસ્થિત હોય છે જે સોજા સામે લડવામાં તમારી મદદ કરી શકે છે. જો તમે નિયમિત રૂપે તમાલપત્રનું પાણી પીવો છો તો તમારા શરીરમાં સોજો દૂર કરી શકાય છે. તેની માટે તમારે દરરોજ બે વખત તમાલપત્ર સામાન્ય ગરમ પાણી પીવું જોઇએ તેનાથી તમને ખૂબ જ લાભ થાય છે.

5) પથરીની તકલીફમાં લાભ મળે : તમાલ પત્રનું પાણી પથરીની તકલીફમાં બચાવ કરી શકાય છે. પથરીની તકલીફ થાય ત્યારે તમાલપત્ર અને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ઠંડુ થવા દો, હવે તેનું દિવસમાં બેથી ત્રણ વખત સેવન કરો. આમ કરવાથી પથરીની તકલીફમાં ઘણો બધો લાભ મળે છે.

6) ઊંઘ સારી આવે : જે વ્યક્તિને અનિદ્રાની તકલીફ હોય તેમને તમાલપત્રના પાણીનું સેવન કરવું જોઇએ. તેની માટે રાત્રે ભોજન કર્યાના અમુક કલાક પછી તમાલપત્રનું પાણી પીવું તેનાથી ખૂબ લાભ થશે.

તમાલપત્રનુ પાણી તૈયાર કરવાની સામગ્રી અને રીત : પાણી બે કપ, તમાલપત્ર બે થી ત્રણ, તજ પાવડર અડધી ચમચી.
સૌપ્રથમ એક પેનમાં પાણી નાખો અને તેને સારી રીતે ઉકળવા દો ત્યારબાદ તેમાં તમાલપત્રના પાન નાખો. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરીને તેમાં તજનો પાવડર નાખવો. જ્યારે આ પાણી થોડા સમય પછી ઠંડુ થઈ જાય ત્યારે તેને કપમાં ગાળીને કોફીની જેમ પીવો.

તમાલ પત્રનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે પરંતુ જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ છે તો તેનું સેવન કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ તથા કોઈ પણ વસ્તુનુ અધિક માત્રામાં સેવન કરવાથી દૂર રહો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ayurveda in tamalpatradry tamalpatrahealth benefits of tamalpatratamalpatraTamalpatra for healthTamalpatra usesTamalpatra water
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
ખાતા વધેલી આ 5 વસ્તુઓને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, વાળ અને ચહેરાને ચમકાવી સ્કીનની સમસ્યાઓ કરી દેશે દુર..

ખાતા વધેલી આ 5 વસ્તુઓને ફેંકવા કરતા આવી રીતે કરો ઉપયોગ, વાળ અને ચહેરાને ચમકાવી સ્કીનની સમસ્યાઓ કરી દેશે દુર..

અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, બગલમાં પડી જતા દાગને દુર કરી સ્કીનને બનાવી દેશે એકદમ સોફ્ટ અને વાસ પણ નહિ આવે…

અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય, બગલમાં પડી જતા દાગને દુર કરી સ્કીનને બનાવી દેશે એકદમ સોફ્ટ અને વાસ પણ નહિ આવે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

June 11, 2024
દરરોજ આનું સેવન મગજને પાવરફુલ કરી વધારી દેશે લોહીનું પરિભ્રમણ, વગર દવાએ જ કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો… જાણો સેવનની રીત..

દરરોજ આનું સેવન મગજને પાવરફુલ કરી વધારી દેશે લોહીનું પરિભ્રમણ, વગર દવાએ જ કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો… જાણો સેવનની રીત..

September 27, 2022
સેન્ડવીચ ખાવાના શોખીન છો? તો આ લેખ અવશ્ય વાંચો…  નહિ તો પસ્તાશો.

એક એવો શિક્ષક જેની વિદાય પર આખું ગામ રડી પડ્યું… જુઓ તેની ભાવુક તસ્વીરો.

October 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.