Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

તમારા મગજને ટૂંકા સમયમાં એકદમ શાર્પ અને પાવરફૂલ બનાવવું છે, તો અજમાવો આ 5 આયુર્વેદિક ઉપચાર… જીવો ત્યાં સુધી મગજ રહેશે કોમ્પ્યુટર જેવું તેજ…

Social Gujarati by Social Gujarati
April 1, 2025
Reading Time: 1 min read
0
તમારા મગજને ટૂંકા સમયમાં એકદમ શાર્પ અને પાવરફૂલ બનાવવું છે, તો અજમાવો આ 5 આયુર્વેદિક ઉપચાર… જીવો ત્યાં સુધી મગજ રહેશે કોમ્પ્યુટર જેવું તેજ…

મિત્રો દરેક લોકો પોતાની મેમોરીને તેજ કરવા માંગતા હોય છે. આ માટે એ જરૂરી છે કે તમે પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લો. કારણ કે જો તમને પૂરતા પ્રમાણમાં પોષણ નહી મળે તો તમારું મગજ કામ નથી કરતુ. જો કે મગજને શાર્પ કરવા માટે તમે ઘણી વસ્તુઓનું સેવન કરી શકો છો. પણ તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવીને પણ મગજને તેજ કરી શકો છો. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

તમે પણ કઈંક મૂકીને ભૂલી જતાં હોય અને પછી મગજ ઉપર ઘણો ભાર આપવા છતાં તમને યાદ ન આવે કે, તમે એ વસ્તુ ક્યાં રાખી હતી. આ નબળી યાદશક્તિની નિશાની હોય છે. એવામાં તમારી યાદશક્તિને બુસ્ટ કરવા માટે તમે આયુર્વેદમાં જણાવેલા અમુક ઉપાયો કરી શકો છો. આ ઉપાયોને કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તમારી મેમોરી પણ બુસ્ટ થાય છે. ઘણા લોકો મેમોરીને બુસ્ટ કરવા માટે ઘણા પ્રકારની દવાઓના પાવડર વગેરેનું સેવન પણ શરૂ કરી દે છે. આ વસ્તુઓ શરીર માટે હાનિકારક થઈ શકે છે. એવામાં મગજને તેજ કરવા માટે આયુર્વેદિક ઉપાયોની મદદ લઇ શકાય છે. તેને અજમાવવાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

1) હર્બ્સ:- હર્બ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ સરળતાથી દૂર થવાણી સાથે સાથે શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. મેમોરીને તેજ કરવા માટે આયુર્વેદ મુજબ, ગોટુ કોળા, અશ્વગંધા અને બકોપા વગેરેનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓનું સેવન તમારા મગજને પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે. મગજને આરામ આપે છે. જેને કારણે માનસિક ચિંતા ઓછી થાય છે અને તમારું મગજ તેજ બને છે. 

2) ફૂડ્સ:- આપણા શરીર માટે હેલ્દી ફૂડસ ખુબ જ અગત્યના છે. આથી એવા ફૂડસનું સેવન કરો જેનાથી મગજ સ્વસ્થ, તંદુરસ્ત અને તેજ બને. શરીરને સ્વસ્થ રાખવા અને મેમોરીને બુસ્ટ કરવા માટે અમુક ફૂડ્સનું સેવન કરી શકાય છે. આયુર્વેદ મુજબ, જીરા અને મરીને તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરવાથી તેમાં જોવા મળતા તત્વો મેમોરીને શાર્પ રાખવામા મદદ કરે છે.3) ઊંઘ:- શરીરની સાથે મગજને હેલ્દી રાખવા માટે જરૂરી છે કે તમારા પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી જોઈએ. જેનાથી તમને માનસિક શાંતિ અનુભવાય છે. પુરતી નીંદર એ મોટામાં મોટા રોગને દુર કરી શકે છે. ભરપૂર નીંદર શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરથી લેવી જોઈએ. એવું કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને મેમોરી પણ શાર્પ થાય છે. ઓછી ઊંઘના કારણે ચીડિયાપણું, ડાર્ક સર્કલ અને ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ ઘણું વધી જાય છે. 

4) પાણી:- શરીર તમજ મગજ માટે પાણી એક સ્વસ્થ પીણું છે. તેનાથી મગજને શાર્પ કરી શકાય છે. પાણી શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આખો દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ. ઓછું પાણી પીવાને કારણે નબળાઈ હોવાની સાથે સાથે થાક અને ચીડિયાપણું જળવાઈ રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હર્બલ ચાની મદદ લઈ શકાય છે.5) એંટીઓક્સિડેંટ્સ:- એંટીઓક્સિડેંટ્સની મદદથી પણ મેમોરીને શાર્પ રાખી શકાય છે. ડાયેટમાં એન્ટિઓક્સિડેંટથી ભરપૂર ફળ, શાકભાજી અને ડ્રાઈ ફ્રૂટ્સને જરૂરથી સમાવિષ્ટ કરવા જોઈએ. ડાયેટમાં ટામેટાં, પાલક અને ફુલાવર વગેરેને સમાવિષ્ટ કરી શકાય છે. 

મગજને તેજ કરવા માટે આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકાય છે. પરંતુ ધ્યાન રહે જો તમને કોઈ બીમારી કે એલર્જી હોય તો ડોક્ટરને પૂછીને જ તેનું સેવન કરવું જોઈએ. આમ મગજને તેજ કરવા માટે તમારે થોડા આયુર્વેદિક ઉપાયો અપનાવવા ખુબ જ હિતકારી છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: almondsayurvedic herbsboosts memoryDrink waterforgetfruitsHealthy Foodsmemory powerNutsraisinsSTRESS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
50:30:20 ફોર્મ્યુલા : 100 રૂપિયાને આવી રીતે ત્રણ ભાગમાં વહેચી દો, પછી તમે પણ બની જશો કરોડપતિ…. જાણો કેવી રીતે ?

50:30:20 ફોર્મ્યુલા : 100 રૂપિયાને આવી રીતે ત્રણ ભાગમાં વહેચી દો, પછી તમે પણ બની જશો કરોડપતિ.... જાણો કેવી રીતે ?

આ એક ટુકડો તમારા સફેદ વાળને કરી દેશે કાળા ભમ્મર, જાણી લ્યો લગાવવાની રીત… ડાઈ કરવાની જરૂર નહિ પડે…

આ એક ટુકડો તમારા સફેદ વાળને કરી દેશે કાળા ભમ્મર, જાણી લ્યો લગાવવાની રીત... ડાઈ કરવાની જરૂર નહિ પડે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા નાના મોટા ખર્ચા ૧ ચમચી બેકિંગ સોડા જ બચાવી દેશે | તો હવે પાર્લર જવાની જરૂર નથી.

તમારા નાના મોટા ખર્ચા ૧ ચમચી બેકિંગ સોડા જ બચાવી દેશે | તો હવે પાર્લર જવાની જરૂર નથી.

August 7, 2023
શાહરુખ ખાને પોતાના બંગલાને પહેરાવ્યું પ્લાસ્ટિક, જાણો આવું કરવા પાછળનું કારણ.

શાહરુખ ખાને પોતાના બંગલાને પહેરાવ્યું પ્લાસ્ટિક, જાણો આવું કરવા પાછળનું કારણ.

July 22, 2020
50 ની ઉંમરે પણ દેખાશો 25 ના સુતા પહેલા પીવો આ શક્તિવર્ધક પીણું.. વગર દવાએ આ 7 બીમારી માંથી મળી જશે છુટકારો.

50 ની ઉંમરે પણ દેખાશો 25 ના સુતા પહેલા પીવો આ શક્તિવર્ધક પીણું.. વગર દવાએ આ 7 બીમારી માંથી મળી જશે છુટકારો.

August 8, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.