Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

વર્ષો જુના સાંધા અને માંસપેશીઓના દુખાવા કરો દુર, અજમાવો આ સસ્તો સટીક ઉપાય… એક જ રાતમાં દુખાવા થશે હંમેશા માટે ગાયબ….

Social Gujarati by Social Gujarati
February 12, 2025
Reading Time: 2 mins read
0
વર્ષો જુના સાંધા અને માંસપેશીઓના દુખાવા કરો દુર, અજમાવો આ સસ્તો સટીક ઉપાય… એક જ રાતમાં  દુખાવા થશે હંમેશા માટે ગાયબ….

આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને સાંધા અને માંસપેશીઓ ના દુખાવાની તકલીફ હોય છે. જેના ઉપાય રૂપે તમે અનેક પ્રયાસો કરતા હો છો. કેટલીક દવાઓનું સેવન પણ કરતા હો છો. પણ જો તમે આયુર્વેદિક ઈલાજ કરવા માંગતા હો તો તમારા માટે આ તેલ ખુબ જ અસરકારક નીવડી શકે છે. તેનાથી તમને જલદી આરામ મળે છે. 

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

મૌસમ બદલાતા જ બીમારીઓનું જોખમ પણ વધી જતું હોય છે. સૌથી વધુ સમસ્યા એ લોકોને થાય છે જે સાંધા, ઢીચણ અથવા કોઈ જૂની ઈજા થી પરેશાન હોય છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળો શરુ થવાનો છે. આ મૌસમ દુખાવાને ગંભીર બનાવી શકે છે. અને લોકો અક્સર સાંધા અને માંસપેશીઓના દુખાવાની ફરિયાદ કરતા હોય છે.

માંસપેશીઓ નો દુખાવો અક્સર છાતી, પેટ, પીઠ અને હાથ-પગ ને પ્રભાવિત કરે છે જયારે સાંધાનો દુખાવો ખંભા, કોણી, આંગળીઓ, ઢીંચણ અને પગને તોડી નાખે છે. સાંધા અને માંસપેશીઓના દુખાવાના ઈલાજ માટે ઘણા મેડીકલ ઉપાય રહેલ છે. જેમ કે આરામ કરવો, ફીજીયોથેરેપી, દર્દ નિવારક દવાઓ અને ગરમ પેક. પણ ઘણીવખત તેનાથી આરામ નથી મળતો.

આમ તો ઘણા દુખાવા થોડા દિવસમાં ઠીક થઇ જાય છે. પણ કેટલાક મામલે આવું નથી બનતું. અને વધુ સમય લાગે છે. અને દુખાવો જુનો થતો જાય છે. જો તમે દુખાવાથી જલ્દી આરામ મેળવવા માંગતા હો તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો.

સાંધા અને માંસપેશીઓના દુખાવા માટે આયુર્વેદિક તેલ:- ડોક્ટર અનુસાર સાંધા અને માંસપેશીઓ નો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જેને વડીલો જ નહી પણ બાળકો અને યુવાનો પણ પીડિત થાય છે. લાંબા સમય સુધી બેસી રહેવું, જૂની ઈજા, ઋતુમાં બદલાવ વગેરે કારણે આ સમસ્યા થઇ શકે છે. આ માટે આયુર્વેદમાં ઘણા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. 

સાંધાના દુખાવા માટે તલનું તેલ:- ડોકટરે જણાવ્યું કે સાંધાના દુખાવા માટે બજારમાં મળતા બામ, તેલ અથવા દવાઓ તમારા માટે મોઘી સાબિત થઇ શકે છે. અને તેના સતત ઉપયોગ તમને નુકશાન પણ થઇ શકે છે. એવામાં તલનું તેલ તમારા માટે સસ્તું અને પ્રભાવી ઉપચાર સાબિત થઇ શકે છે. તેના માટે રસોન કન્દના ઉકાળાને તલના તેલમાં 6 થી 12 ગ્રામની માત્રામાં ઉકાળો. તેને ઠંડુ થવા દો. તેને દિવસમાં બે વખત લગાવો. તેનાથી રાત્રે સુતી વખતે આરામ મળે છે.1) નાળીયેર તેલ:- નાળીયેર તેલ સાંધા અને માંસપેશીઓ ના દુખાવા માટે રામબાણ ઈલાજ છે. જો તમે સસ્તામાં દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. આ માટે બાલા તેલ અને નાળીયેર તેલને બરાબર માત્રામાં મિક્સ કરીને નવશેકું ગરમ કરો. તેને રાત્રે સુતી વખતે પ્રભાવિત સ્થાન પર લગાવો. અને મસાજ કરો. તમને તરત જ આરામ મળશે. 

2) એરંડાનું તેલ:- એરંડાના તેલને આયુર્વેદમાં એક ઉતમ ઔષધી માનવામાં આવે છે. દુખાવાથી રાહત મેળવવા માટે તમે 14 મિલી લીટર એરંડા તેલમાં એક ગ્રામ નાની પીપલી નાખીને ધીમા તાપે ઉકાળો. આ મિશ્રણને રાત્રે સુતી વખતે દુખાવાના સ્થાને લગાવવાથી આરામ મળે છે. 

3) તલના તેલમાં લસણ નાખો:- તલનું તેલ કોઈપણ પ્રકારના દુખાવા માટેનું સસ્તું અને અસરકારક ઈલાજ માનવામાં આવે છે. તેની અસર વધારવા માટે તેમાં સુંઠ અને લસણ નાખીને સારી રીતે ઉકાળો. આ મિશ્રણ થી રાત્રે સુતી વખતે પ્રભાવિત ભાગમાં માલીશ કરો. તમને આરામ મળશે.4) એરંડાનાં પાન:- એરંડાના તેલની જેમ તેના પાન પણ દર્દ નિવારક નું કામ કરે છે. આ માટે એરંડાના પાન ને તેલમાં નાખીને ધીમા તાપે ગરમ કરી લો. અને તેને દુખાવાના સ્થાને બાંધી લો. ત્યાર પછી હળવો શેક કરો. સવાર સુધીમાં તમારો દુખાવો છુમંતર થઇ જશે. 

5) નાળીયેર તેલ:- નાળીયેર તેલના ઘણા ફાયદાઓ છે અને તેને આયુર્વેદમાં એક ઔષધી માનવામાં આવે છે. સાંધા અને માંસપેશીઓ ના દુખાવાથી રાહત મેળવવા માટે તેને થોડું ગરમ કરી લો. તેમાં થોડું કપૂર અને સુંઠ મિક્સ કરો. તેને ઢીંચણ પર લગાવીને માલીશ કરવાથી જલ્દી આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Castor leavesCastor oilcoconut oilJoint painOil for Joint PainOil for Muscle PainSesame oil
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ… સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા… એકવાર કરીને જુઓ ચોંકી જશો…

માત્ર 25 સેકેંડમાં દુર થશે ફોનની સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ... સ્ક્રીન અને ફોન થઇ જશે એકદમ નવા નક્કોર જેવા... એકવાર કરીને જુઓ ચોંકી જશો...

ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે… ઓછા ખર્ચે આવશે ડબલ મજા…

ઉનાળાના વેકેશનમાં ઓછા પૈસે વધુ સારી જગ્યાએ ફરવા જવું હોય, તો જાણો ભારતમાં આવેલા બીચ વિશે... ઓછા ખર્ચે આવશે ડબલ મજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

September 25, 2019
5 વર્ષમાં આ મહિલા બની 8 બાળકોની માતા,  કોઈએ પૂછ્યું તો કહ્યું કે, પતિ બહાર રહે છે એટલે…

5 વર્ષમાં આ મહિલા બની 8 બાળકોની માતા, કોઈએ પૂછ્યું તો કહ્યું કે, પતિ બહાર રહે છે એટલે…

May 21, 2020
રાત્રે વારંવાર ઉઠીને ટોયલેટ જવું પડે તો હોય શકે છે આ ગંભીર બીમારીના અણસાર, સમય પહેલા જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે ન થવાનું…

રાત્રે વારંવાર ઉઠીને ટોયલેટ જવું પડે તો હોય શકે છે આ ગંભીર બીમારીના અણસાર, સમય પહેલા જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે ન થવાનું…

June 12, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.