Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે સુંદર સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા આ કામ

Social Gujarati by Social Gujarati
February 4, 2021
Reading Time: 1 min read
0
શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે સુંદર સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા આ કામ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

🌅 સંધ્યા સમયે ક્યારેય પણ આ કામ ન કરો:- 🌅

🌅 નિયમ એક એવી વસ્તુ છે કે જેના કારણે બધા કામ વ્યવસ્થિત રીતે થાય છે અને જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના ખરાબ પરિણામો પણ ભોગવવા પડે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં ઉઠવા, બેસવા અને જીવન જીવવાના દરેક નિયમો અને રીતો બત્તાવેલી છે. જો દરેક કામને ઉચિત સમયે અને નિયમ પ્રમાણે કરવામાં આવે તો તેનું ખૂબ સારું પરિણામ મળે છે.

🌅 આપણે બધા આપણી પૂરી કોશિશ કરીએ છીએ કે નિયમ પ્રમાણે રહીએ જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આપણું અને આપણા પરિવારનું પણ તેમ છતાં પણ ઘણી વાર જીવનમાં ખૂશી નથી હોતી. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી દિનચર્યામાં જાણતા અજાણતા એવી શું ભૂલો કરો છો જેના કારણે તમારે મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે.

🌅 શાસ્ત્રો અનુસાર અમૂક કામો એવા છે કે જો તેને સંધ્યા સમયે કરવામાં આવે તો ઘરમાં અશાંતિ, છવાય જાય છે તેમજ તકલીફોની માત્ર વધે છે. આ ઉપરાંત આપણે દરિદ્રતા એટલે કે ગરીબીનો અનુભવ કરવો પડે છે. જો સંધ્યા સમયે આ કામો કરવામાં આવે તો ઘણી વાર તમારી આવક વધારે હોવા છતાં પણ તમારે ધનની અછત ઉભી થાય તેવું બને છે. માટે આ કામોને ક્યારેય પણ સંધ્યાના સમયે ન કરવા જોઈએ. સંધ્યા સમયે કોઈ પણ સંજોગોમાં આ કામ કરવાથી બચવું જોઈએ.

🌅 ૧. સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો. તે ખુબ જ સારી વસ્તુ છે પરંતુ કહેવાય છે કે સંધ્યા સમયે ક્યારેય તુલસીને પાણી ન રેડવું તેમજ તેના પાંદડા ન તોડવા. તુલસીને પાણી રેડવાનો સૌથી ઉત્તમ સમય છે સવારનો જો ત્યારે રેડવામાં આવે તો ધન,વૈભવ વધે છે પરંતુ રાત્રીના સમયે રેડવામાં આવે તો નુંકસાનદાયક સાબિત થાય છે.

🌅 ૨. સંધ્યા સમયે ક્યારેય કચરો ન વાળવો તેવું કહેવાય છે કે સંધ્યા સમયે કચરો વાળવાથી ઘરની સકારાત્મક ઉર્જા જતી રહે છે અને ગરીબી આવે છે. માટે સંધ્યા સમયે ક્યારેય પણ મહિલાઓ કચરો ન વાળે તેનું ખાસ ધ્યાન રાખવું.

🌅 ૩. સંધ્યા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું. આમ તો સ્ત્રીનું અપમાન કરવું તે પાપ ગણાય છે પરંતુ સંધ્યા સમયે એક સ્ત્રીનું અપમાન કરવાથી ઘણા દૂષ્ટ પરિણામોનો સામનો કરવો પડે છે. તેમનું અપમાન કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. માટે જ સ્ત્રીઓના અપમાનને પાપ માનવામાં આવ્યું છે. જે લોકો આવું કરે છે તે ક્યારેય સુખી નથી રહેતા.

🌅 ૪. સંધ્યા સમયે સુવું ન જોઈએ. આ સમયે સુવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેમજ સંધ્યાનો સમય આરતી માટેનો બેસ્ટ ટાઈમ માનવામાં આવ્યો છે. જો તમે બીમાર ન હોય અને સ્વસ્થ હોય તો ક્યારેય પણ સંધ્યા સમયે સુવું નહિ કારણ કે તેનાથી શરીરમાં સૂસ્તી ચડે છે, આળસ આવે છે અને અમૂક બીમારીઓનો ભોગ પણ બની શકે છે આપણું શરીર.

🌅 ૫. સંધ્યાના સમયે કોઈની ઈર્ષ્યા કરવી ન જોઈએ. આમ તો ઈર્ષા કરવી તે પાપ છે કારણ કે શાસ્ત્રો અનુસાર ઈર્ષા કરવા વાળા લોકોને સજા પણ મળે છે. પરંતુ સંધ્યા સમયે તો બિલકુલ ન કરવી.

🌅 6. સંધ્યા સમયે ક્યારેય પતિ પત્નીએ પ્રેમ સંબંધો ન બનાવા જોઈએ કારણ કે સંધ્યાનો સમય પૂજા પ્રાથનાનો સમય છે માટે વાતાવરણ પણ તેવું જ હોવું જોઈએ જો સંધ્યા સમયે સંબંધ બનાવે તો શરીરની પવિત્રતા ખતમ થઇ જાય છે.

🌅 7. સંધ્યા સમયે ક્યારેય ક્રોધ ન કરવો. કારણ કે ક્રોધ હંમેશા ઘરમાં અશાંતિ ફેલાવે છે. તેવું કહેવાય છે કે સંધ્યાના સમયે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે. જો તમે ક્રોધ કરો તો માતા લક્ષ્મી જતા રહે છે અને દૂર્ભાગ ઘર કરી જાય છે.

🌅 8. આ ઉપરાંત આપણી પ્રાચીન માન્યતાઓ અને નિયમો અનુસાર સંધ્યા સમયે ક્યારેય પણ ભોજન  કરવું જોઈએ તેમજ વાળ ન ઓળવા જોઈએ.

🌅 તો આ રીતે સંધ્યા સમયે આ કામોને કરવાથી બચો અને તમારી સુખ સમૃદ્ધિ અને સંપતિને વધારો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: DONT DO THIS WORKgirlwoman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જો નવું ઘર બનાવવું હોય તો પહેલા જાણો આ વાસ્તુશાસ્ત્રની આ ૫ ટીપ્સ પછી જ ખરીદજો નવું ઘર.

જો નવું ઘર બનાવવું હોય તો પહેલા જાણો આ વાસ્તુશાસ્ત્રની આ ૫ ટીપ્સ પછી જ ખરીદજો નવું ઘર.

આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે માનવી નું જીવન (ભાગ-૧)

આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે માનવી નું જીવન (ભાગ-૧)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
ગરમ પાણીમાં ફક્ત 2 નંગ આનું સેવન, શરીરને થશે એવા આશ્ચર્યજનક ફાયદા જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

ગરમ પાણીમાં ફક્ત 2 નંગ આનું સેવન, શરીરને થશે એવા આશ્ચર્યજનક ફાયદા જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

January 25, 2022
વજન ઘટાડવો હોય તો ક્યારેય ન ખાવા જોઈએ આ પીળા ફળો, નહિ તો ઘટવાને બદલે થઈ જશે ડબલ… જાણો ક્યાં છે એ પીળા ફળો..

વજન ઘટાડવો હોય તો ક્યારેય ન ખાવા જોઈએ આ પીળા ફળો, નહિ તો ઘટવાને બદલે થઈ જશે ડબલ… જાણો ક્યાં છે એ પીળા ફળો..

May 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.