Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

WHO એ આપી દિવસ દરમ્યાન ફક્ત આટલું મીઠું ખાવાની સૂચના… નહીં તો શરીરના આ અંગો થઈ જશે ફેલ

Social Gujarati by Social Gujarati
May 10, 2021
Reading Time: 1 min read
1
WHO એ આપી દિવસ દરમ્યાન ફક્ત આટલું મીઠું ખાવાની સૂચના… નહીં તો શરીરના આ અંગો થઈ જશે ફેલ

મીઠાઈ સિવાયની મોટાભાગની વાનગીઓમાં મીઠું હોય છે, કેમ કે મીઠું ન જો ભોજનમાં ન હોય તો તેનો સ્વાદ ફિક્કો લાગે છે. ભોજનમાં સ્વાદ વધારવા  માટે મીઠું અહેમ ભાગ ભજવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મીઠાનું વધુ સેવન કરવાથી નુકશાન પણ થઈ શકે છે. WHO દ્વારા હાલમાં જ જાણવામાં આવ્યું છે કે, વધારે મીઠાનું સેવન કરવાથી 3 મિલિયન લોકોનું અવસાન થાય છે. હવે આ સંખ્યાને ઓછી કરવા માટે આ સંસ્થા એ લોકોને દિવસમાં ફક્ત 5 ગ્રામ મીઠાનું સેવન કરવાની સલાહ આપી છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ સાથે ખોરાકના પર્યાવરણમાં સુધારો કરવા માટે અને જીવન બચાવવા માટે 60 થી વધુ ખોરાક કેટેગરીમાં સોડિયમના સ્તર માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે, આ બેંચમાર્ક 2025 સુધીમાં મીઠાના વપરાશમાં 30 ટકાનો ઘટાડો કરશે.WHO ના અનુસાર આપણે બધા જરૂરિયાત કરતાં બમણું મીઠું ખાઈએ છીએ. નિષ્ણાંતોના મતે આપણા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખુબ જ જરૂરી છે. ઓછી માત્રમાં પોટેશિયમ હોય અને સોડિયમનું વધારે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. જો જમવામાં મીઠાની માત્રા વધારે હોય તો બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારી પણ થઈ શકે છે. અને તે હાડકાને પણ નબળા કરી દે છે.

લોકો દરરોજ ખાય છે આટલું મીઠું : તંદુરસ્ત પ્લાજમા બનાવવા માટે અને તાંત્રિકાનું સ્વાસ્થ્ય સુધારવા માટે મીઠાનું સેવન કરવું એ જરૂરી માનવામાં આવે છે. આ પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ, ડેરી અને માંસ જેવી કેટેગરીમાં વધારે માત્રામાં હોય છે. જો કે મસાલા, ફરસાણમાં પણ મીઠાની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. રોજ માત્ર 5 ગ્રામ જ મીઠાનું સેવન કરવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.WHO ના ડેટા અનુસાર મોટાભાગના લોકો દરરોજ સરેરાશ 9 – 12 ગ્રામ મીઠાનું સેવન કરે છે. આ સંસ્થાએ એવું અનુમાન લગાવ્યું છે કે, જો મીઠાનું સેવન યોગ્ય સ્તરમાં ઘટાડવામાં આવે તો વૈશ્વિક સ્તરે 2.5 મિલિયન લોકોના અવસાનને રોકી શકાય છે.

નવા બેંચમાર્કની પાછળની સાચી હકીકત :

સંગઠનના નવા માર્ગદર્શિકા અનુસાર, 60 ગણી વધુ કેટેગરીમાં સોડિયમના સ્તર માટે નિર્ધારિત ધોરણો દેશોને મીઠાનું સેવન કરતાં ઘટાડવા માટે થઈને અને લોકોના જીવનને બચાવવા માટે મદદ કરશે. આ સંગઠનનો વિચાર એવો છે કે, સોડિયમનું સેવન તે જગ્યા પર ઓછું કરવાની જરૂર છે કે જ્યાં પ્રોસેસ્ડ ફૂડની આઇટમો વધારે વેચાતી હોય છે. જણાવી દઈએ કે, અમેરિકના ઉપભોક્તા વકાલત ગ્રૂપ અને જાહેર હિતમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પહેલને સમર્થન આપવામાં આવ્યું છે.મીઠાના ફાયદા અને તેની આડઅસર : આપણે સૌ જાણીએ જ છીએ કે મીઠું એ આપણા માટે કેટલું જરૂરી છે. મીઠા વગર તો ભોજનનો સ્વાદ જ ખરાબ લાગે છે. જો મીઠાનું સેવન કરવામાં આવે તો કામ કરવામાં સ્ફૂર્તિ રહે છે. મીઠું માત્ર શરીરને હાઈડ્રેક કરવામાં જ કામ આવે છે એવું નથી પણ તે થાઈરોઈડને સારું કરવા માટે પણ મદદ કરી શકે છે.

મીઠાનું સેવન કરવા માટેના ફક્ત એટલા જ ફાયદા નથી પણ જે લોકને લો બીપીની બીમારી છે તેના માટે મીઠું ફાયદાકારક છે. આ સિસ્ટિત ફાઈબ્રોસિસના લક્ષણોનો સુધાર કરે છે. પરંતુ જો સોડિયમનું જાણે – અજાણે પણ વધારે સેવન કરવામાં આવે તો તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જો સોડિયમનું વધારે સેવન કરવામાં આવે તો હૃદયની બીમારી, સ્ટ્રોક, હાઈ બીપી અને કિડનીના રોગો થઈ શકે છે. તેથી સોડિયમનું સેવન અધિક માત્રામાં ન કરવું જોઈએ.

મીઠા વિશેની ગેર સમજ :

સંગઠને મીઠાના અભાવ અંગે કેટલીક દંતકથાઓ અને ગેરસમજો અંગે પણ સ્પષ્ટતા કરી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે, જો વધારે પરસેવો થાય ત્યારે મીઠું ખાવું જોઈએ. જ્યારે આ ખોટું છે. જો તમને વધારે પરસેવો થાય છે તો તમારે માત્ર હાઈડ્રેશનની જ જરૂર છે. અને જો વધારે સોડિયમને ખાવામાં આવે તો બ્લડ પ્રેશર જ વધે છે.ફૂડ કેટેગરીજ અને સોડિયમનું સેવન : WHO સોડિયમ બેંચમાર્ક 5 મેં ના રોજ વ્યક્તિગત રીતે પેકેજ અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો જેવા કે પેકેજ્ડ બ્રેડ, જેમાં વધારે મીઠું ચડાવેલું હોય એવી સામગ્રી, માંસના ઉત્પાદનો અને ચીજમાં સોડિયમની સામગ્રીના અભાવ વિશે પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.

માર્ગદર્શિકા અનુસાર, 100 ગ્રામ બટેટાની ચિપ્સમાં ઓછામાં ઓછું 100 ગ્રામ સોડિયમ હોવું જોઈએ. જ્યારે પાઈ અને પેસ્ટ્રીમાં સોડિયમ 120 ગ્રામ અને પ્રોસેસ્ડ માંસમાં 30 મિલીગ્રામ સુધી હોવું એ બરાબર છે. તેના કરતાં વધારે મીઠાનું સેવન એ આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 5 g saltfood and saltsalt benefitssalt eatingsalt in healthsalt said effectsSodiumWHO
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મોંઘી દવાઓ કે ક્રીમના ખર્ચા વગર જ દુર થઈ જશે આંખના ડાર્ક સર્કલ અને કરચલીઓ, તમારા આહારમાં સામેલ કરો બસ આ 3 વસ્તુઓ

મોંઘી દવાઓ કે ક્રીમના ખર્ચા વગર જ દુર થઈ જશે આંખના ડાર્ક સર્કલ અને કરચલીઓ, તમારા આહારમાં સામેલ કરો બસ આ 3 વસ્તુઓ

તીખા મરચા કાપ્યા બાદ હાથોમાં થઈ રહેલી બળતરા થી તરત મળી જશે છુટકારો … બોળી દો તમારા હાથ આ વસ્તુમાં

તીખા મરચા કાપ્યા બાદ હાથોમાં થઈ રહેલી બળતરા થી તરત મળી જશે છુટકારો ... બોળી દો તમારા હાથ આ વસ્તુમાં

Comments 1

  1. Sunil says:
    4 years ago

    1 veri halfkul

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

July 29, 2022
પત્ની હોવા છતાં પુરુષોને બીજી સ્ત્રીઓમાં કેમ રસ હોય છે, તથ્યો સાથે જાણો 5 મૂળ કારણો… લગભગ સ્ત્રીઓ નહિ જાણતી હોય આ હકીકત…

હાઈ બ્લડ પ્રેશરના દર્દી હો તો સફરજન ખાતા પહેલા વાંચી લેજો આ લેખ, 99% લોકોને નથી ખબર હાઈ BP સફરજન ખાવું જોઈએ કે નહિ….

December 18, 2022
તમે જાણો છો કે આ અભિનેતા ના બાળકો કઈ સ્કુલમાં ભણે છે? એવી તે શું ખાસિયત છે આ સ્કુલ માં

તમે જાણો છો કે આ અભિનેતા ના બાળકો કઈ સ્કુલમાં ભણે છે? એવી તે શું ખાસિયત છે આ સ્કુલ માં

February 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.