Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

fact check : શું કોરોનાને ખતમ કરી શકે છે લીંબુના રસના 2 ટીપા ? જાણો આ ઘરેલું નુસ્ખાની હકીકત….

Social Gujarati by Social Gujarati
May 8, 2021
Reading Time: 1 min read
0
fact check : શું કોરોનાને ખતમ કરી શકે છે લીંબુના રસના 2 ટીપા ? જાણો આ ઘરેલું નુસ્ખાની હકીકત….

કોરોના વાયરસ દિવસે-દિવસે વધતો જ જાય છે. રસીકરણ ચાલુ છે, છતાં પણ તેનો પૂરતો પુરવઠો પણ નથી થતો. તેથી જ હજારો દર્દીઓને હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડનો અભાવ હોવાના કારણે જોખમ ખુબ જ વધતું જાય છે. આ દરમિયાન કેટલાક લોકો તો કેટલીક ઘરેલું ટિપ્સને વાયરલ કરીને તમામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા દિવસોમાં એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લીંબુના રસથી કોવિડને દુર કરી શકાય છે. કોઈ પણ મીડિયા પર કે પછી ગમે તે માધ્યમ દ્વારા કોઈ પણ ટિપ્સ આવે તેને ફોલો કરતાં પહેલા તે તમારા સ્વાસ્થય માટે બરાબર છે કે નહીં તેની જરૂરથી તમારે તપાસ કરવી જોઈએ અને પછી જ તે ટિપ્સનો ઉપયોગ કરવો જોઇએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

કોવિડ – 19 ની આ બીજી તરંગે દેશને હચમચાવી દીધો છે. લગભગ એક વર્ષથી પણ થોડો વધુ સમય થઈ ગયો છે આ કોવિડ – 19 નો, તેવામાં લોકો ખુબ જ ચિંતિત છે કે, હવે આ કોવિડનો ક્યારે અંત આવશે. લાખો લોકો આજે હોસ્પિટલના ચક્કર મારી રહ્યા છે, આ પરિસ્થિતિમાં તો લગભગ થોડા લોકોને જ પલંગ અને ઓક્સિજન મળી રહ્યું છે. કદાચ આ જ કારણના લીધે આજે લોકો કોવિડનો ઈલાજ ઘરે જ કરાવી રહ્યા છે.

કોરોના યુગની શરૂઆતથી લઈને આજ સુધીમાં આ રોગચાળાને નાથવા માટે થઈને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના કેટલાક ઘરેલું ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, કોઈ પણ આ ઘરેલું ઉપચાર તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય શકે કે નહીં તે સાચું કહી ન શકાય, કારણ કે કેટલીક વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ થઈ શકે છે. જેથી કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતા પહેલા તે તમારા સ્વાસ્થય માટે સારી છે કે નહીં તેની તપાસ જરૂરથી કરવી જોઈએ.

ખરેખર, તેમાં એવું છે કે, આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નાકની અંદર જો લીંબુના રસના થોડા ટીપા નાખવામાં આવે તો કોરોના વાયરસનો જલ્દીથી અંત આવી શકે છે. ચાલો આપણે સાચી વાતને જાણીએ કે, આ પોસ્ટ ત્યારે આવી છે કે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને દેશના તમામ રાજ્યોમાં રસી આપવામાં આવી રહી હતી. પરંતુ શું ખરેખર, નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડનો અંત આવી શકે છે ? જાણો આ સમાચારની સત્યતાને.

વાયરલ પોસ્ટનો દાવો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક કોઈ સાધુ બાબા કરીને એવો દાવો કરી રહ્યા છે કે, નાકની અંદર 2 થી 3 ટીપા લીંબુના રસના ટીપાને નાખો. લીંબુના રસને આ રીતે નાખ્યા પછી લગભગ 5 સેકન્ડ પછી તરત જ તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ ગયા છે.

આ વીડિયોની અંદર એક સાધુ બાબા એવું કહી રહ્યા છે કે, જો તમારું ગળુ જામ થઈ ગયું છે, નાક જામ થઈ ગયું છે, અથવા તો કોઈ ઇન્ફેક્શન લાગવાના કારણે તમને તાવ આવી રહ્યો છે તો આ ઉપચારથી બધું જ દૂર થઈ જશે. તમે પણ આ પ્રયોગને જરૂરથી અપનાવજો, કારણ કે જે પણ લોકોએ આ પ્રયોગનો ઉપયોગ કર્યો છે તે મરણ નથી પામ્યું. આ ઘરેલું ઉપચારએ નાક, કાન, ગળું અને હૃદય માટે તો રામબાણ ઉપાય જ છે. પછી તો તમારે જે કરવું હોય તે કરો પણ એકવાર આ ટિપ્સને જરૂરથી અજમાવી જુઓ.

सोशल मीडिया पर साझा किए जा रहे वीडियो में दावा किया जा रहा है कि नाक में नींबू का रस डालने से #कोरोनावायरस तुरंत ही खत्म हो जाएगा#PIBFactCheck:- वीडियो में किया गया दावा #फर्जी है। इसका कोई वैज्ञानिक प्रमाण नहीं है कि नाक में नीबू का रस डालने से #Covid19 को खत्म किया जा सकता है pic.twitter.com/cXpqzk0dCK

— PIB Fact Check (@PIBFactCheck) May 1, 2021

PIB એ જણાવ્યું આ વાયરલનું સત્ય : સાધુ બાબા દ્વારા વાયરલ થઈ રહેલી આ ટિપ્સ પર જ્યારે PIB ની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ ટિપ્સની તપાસ હાથ ધરી ત્યારે થોડીવારમાં તો સત્ય બહાર આવી ગયું. PIB આ વીડિયોને પોસ્ટ કર્યો અને જણાવ્યુ કે, આ વિડીયો બનાવટી છે. પીઆઇબી એ લખ્યું છે કે,‘ વીડિયોમાં કરેલો દાવો એ નકલી છે.’ કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તેનું નથી કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડ – 19 ને નાબૂદ કરી શકાય છે. લીંબુના રસથી કોરોના મટાડવાનો ખોટો દાવો છે.

શું લીંબુના રસથી ઓક્સિજનના સ્તરમાં વધારો કરી શકાય છે ? : તાજેતરમાં જ ભૂતપૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ વિજય શંકેશ્વરે દાવો કર્યો હતો કે લીંબુના રસ દ્વારા ઓક્સિજનનું સ્તરને વધારી શકાય છે. તેણે તેના ઓફિસના કેટલાક સાથીઓને આ રેસીપીને અજમાવવા માટે કહ્યું હતું, કે જે લોકોમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું હતું.તેથી તેનો એવો દાવો છે કે, લીંબુના રસને નાકમાં નાખ્યા પછી તેના સાથીઓનું ઓક્સિજન લેવલ જે 88 ટકા હતું તે આ ટિપ્સનો પ્રયોગ કર્યા પછી ઓક્સિજનનું સ્તર વધીને 96 ટકા થઈ ગયું. પરંતુ ચાલો અમે તમને જણાવી દઈએ કે ઓક્સિજનના સ્તરને સુધારવા માટે આ ઘરેલું ટિપ્સનો કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી, તેથી આવા કોઈ પણ વાયરલ સંદેશ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતાં પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: fact checkHome Remedieskill corona viruseslemon dropsoxygensadhu babaSOCIAL MEDIAVideo viral
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મધ સાથે આનું સેવન કફ ઉધરસ અને ગળાના ઈન્ફેક્શન જેવી અનેક બીમારીઓથી અપાવી દેશે છુટકારો..જાણો ઉપયોગ ની રીત

મધ સાથે આનું સેવન કફ ઉધરસ અને ગળાના ઈન્ફેક્શન જેવી અનેક બીમારીઓથી અપાવી દેશે છુટકારો..જાણો ઉપયોગ ની રીત

કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ…

કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

યુવાનોમાં ડાયાબિટીસના કારણે વધી રહ્યા છે પગ કાપવાના કેસો, આજીવન પગ ન ગુમાવવા હોય તો વાંચો આ લેખ અને જાણો કંઈ કંઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન…

યુવાનોમાં ડાયાબિટીસના કારણે વધી રહ્યા છે પગ કાપવાના કેસો, આજીવન પગ ન ગુમાવવા હોય તો વાંચો આ લેખ અને જાણો કંઈ કંઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન…

August 29, 2022
facebook વાપરતા લોકો માટે મોટી ખુશખબરી, હવેથી આ એક કામ કરવાથી મળશે પૈસા.

facebook વાપરતા લોકો માટે મોટી ખુશખબરી, હવેથી આ એક કામ કરવાથી મળશે પૈસા.

March 13, 2021
આ વર્ષનું ચોમાસે રહેશે કંઈક આવું | જાણો વરસાદ પડશે કે કેમ? દરેક લોકો જાણો અને આગળ શેર કરો.

આ વર્ષનું ચોમાસે રહેશે કંઈક આવું | જાણો વરસાદ પડશે કે કેમ? દરેક લોકો જાણો અને આગળ શેર કરો.

June 27, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.