Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…

Social Gujarati by Social Gujarati
September 28, 2018
Reading Time: 2 mins read
1
ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

🌲 ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…. 🌲

🌲 મિત્રો જે ઘરના તુલસીના છોડમાં આ એક વસ્તુ નથી રાખવામાં આવતી તે ઘરથી લક્ષ્મીજીની કૃપા ખુબ જ દુર રહે છે. સાથે સાથે તુલસી માતા પણ થાય ક્રોધિત છે અને તમે કોઈ પણ કાર્ય કરશો તો ક્યારેય પણ સફળ નહિ થાવ.Image Source :

🌲 મિત્રો તુલસીનો છોડ એક પવિત્ર છોડ છે. તે આપણા ઘરમાં હોય તો ખુબ જ શુભ માનવામાં આવે છે. બધા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ ઉગાવી દે છે. પરંતુ તે એ નથી જાણતા કે તુલસીના છોડમાં એવું તો શું રાખવામાં આવે જેનાથી ધન આપણા ઘરમાં આવે છે. આજે અમે જણાવશું કે જો તમારા ઘણા તુલસીના ક્યારામાં આ એક વસ્તુ નથી તો ભોગવવી પડશે ખુબ જ મોટી નુકશાની.

🌲 મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ કે તુલસીનો છોડ આપણી મરજી પ્રમાણે ન લગાવવો જોઈએ તેના માટે તમારે થોડા નિયમો જાણવા જોઈએ. તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે જેને તુલસીના છોડમાં રાખવામાં આવે તો ધનદોલતની વર્ષા થાય છે અને સુખ સમૃદ્ધિ બને રહે છે. તો ચાલો જાણીએ….

Image Source :

🌲 1 જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના થડમાં શાલીગ્રામ જરૂર રાખવા જોઈએ. નહીતર ખરાબ સમય તમને ઘેરી શકે છે. ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન શાલીગ્રામ તરીકે પણ થાય છે. તે એક કાળા રંગનો પથ્થર ગોળાકારમાં હોય છે તેને ભગવાનનું સ્વરૂપ જ માનવામાં આવે છે. શાલીગ્રામના પથ્થર નેપાળની નદીઓમાંથી મળી આવે છે અને આપણી માતા નર્મદા માંથી પણ મળી આવે છે. જે ઘરમાં શાલીગ્રામને રાખવામાં આવે છે તે ઘરમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજીની કૃપા પણ રહે છે. ધન અને દોલતની કમી બિલકુલ નથી રહેતી અને તે ઘરમાં હંમેશા માટે ખુશી છવાયેલી રહે છે.

🌲 2 શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે કે જે ઘરમાં શાલીગ્રામ રાખેલું હોય તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. સાથે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પણ ક્યારેય નથી પડતા અને દરેક ક્ષેત્રમાં આપણી વૃદ્ધિ થાય છે. જે ઘરમાં તુલસીના છોડની નીચે શાલીગ્રામ રાખવામાં આવે અને તેની રોજ પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીજીનો વાસ સદા માટે ત્યાં રહે છે. આવા ઘરમાં કયારેય પણ પૈસાને સંબંધિત કોઈ પણ સમસ્યા નથી થતી.

Image Source :

🌲  આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે શાલીગ્રામ શીલાને જે તુલસીના ક્યારામાં રાખે છે તે સંપૂર્ણ તીર્થમાં સ્નાન કર્યા બરાબર જ માનવામાં આવે છે. જો શાલીગ્રામનો રોજ જળાભિષેક કરવામાં આવે તો પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબરનું ફળ મળે છે. મૃત્યુ કાળમાં શાલીગ્રામને જળને ર્પણ કરવામાં આવે તો તે વ્યક્તિ બધા પાપોથી છૂટી જાય છે અને તેનો  વાસ મૃત્યુ પછી સીધો વૈકુંઠમાં થાય છે. જે ઘરમાં શાલીગ્રામની નિત્ય પૂજા કરવામાં આવે તો તે ઘરમાં બધી વાસ્તુ સંબંધિત સમસ્યા આપમેળે ખતમ થઇ જાય છે.

Image Source :

🌲 3 હવે જાણીએ કે શાલીગ્રામની પૂજા કેવી રીતે કરાવી જોઈએ. ઘરમાં માત્ર એક જ શાલીગ્રામની પૂજા કરાવી જોઈએ. શાલીગ્રામ ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા પણ વધારે ઉત્તમ છે. શાલીગ્રામ ઉપર ચંદન લગાવીને તેના પર તુલસીનું એક પાંન  રખવામાં આવે છે. પ્રતિદિન શાલીગ્રામને પંચામૃત ચડાવવું જોઈએ.

🌲 જે ઘરમાં શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદા માટે વાસ રહે છે. શાલીગ્રામ પૂજન કરવાથી આગળ પાછળના બધા જ જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે. શાલીગ્રામ સાત્વિકતાનું પ્રતિક છે. તેના પૂજનમાં આચાર વિચારની અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: chali gram benefitstake it near by tulsitulsi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
 શું તમારી રાશિ પણ આ છ માંથી એક? તો આ છ રાશિ પર શનિદેવ વરસાવશે કૃપા અને થશે ધનલાભ..

 શું તમારી રાશિ પણ આ છ માંથી એક? તો આ છ રાશિ પર શનિદેવ વરસાવશે કૃપા અને થશે ધનલાભ..

આ એક પોઈન્ટની ટ્રીકથી ઓગળી જશે તમારા શરીરની વધારાની ચરબી.. 30 સેકંડ જ કરવાની છે આ ટ્રીક

આ એક પોઈન્ટની ટ્રીકથી ઓગળી જશે તમારા શરીરની વધારાની ચરબી.. 30 સેકંડ જ કરવાની છે આ ટ્રીક

Comments 1

  1. suthar sarita sugamya says:
    6 years ago

    यह शालीग्राम नामक पत्थर कहां से मिलेगा?
    जहां वह बिक्री हेतु कौनसे दुकानदार से मिल पायेगा?

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે દવા પીશો તો તરત થશે ફાયદો .. એક રિસર્ચ માં થયું સાબિત .. મોટા ભાગના લોકોને નથી ખબર

આ રીતે દવા પીશો તો તરત થશે ફાયદો .. એક રિસર્ચ માં થયું સાબિત .. મોટા ભાગના લોકોને નથી ખબર

October 21, 2022
ફક્ત 3 વાર આનું સેવન શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યામાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક .. જાણો ઉપયોગની રીત

ફક્ત 3 વાર આનું સેવન શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યામાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક .. જાણો ઉપયોગની રીત

May 14, 2021
આ સસ્તી શાકભાજીની છાલમાં રહેલો છે ગુણોનો ખજાનો, એક વાર કરો આવી રીતે ઉપયોગ… શરીરનું લોહી શુદ્ધ કરી ચહેરાને કરી દેશે એકદમ સુંદર અને આકર્ષક…

આ સસ્તી શાકભાજીની છાલમાં રહેલો છે ગુણોનો ખજાનો, એક વાર કરો આવી રીતે ઉપયોગ… શરીરનું લોહી શુદ્ધ કરી ચહેરાને કરી દેશે એકદમ સુંદર અને આકર્ષક…

September 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.