Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ, રોજ કરો આટલું સેવન.

Social Gujarati by Social Gujarati
June 1, 2020
Reading Time: 1 min read
0
શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ,  શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ,  રોજ કરો આટલું સેવન.

આજના સમયમાં ખાનપાનની વસ્તુઓમાં ખુબ જ ભેળસેળ આવવા લાગી છે. તો તેવામાં ઘણી વસ્તુઓ શુદ્ધ મળે તો તેના ભાવોમાં ખુબ જ વધારો હોય છે. તો આજે અમે તમને એક શુદ્ધ વસ્તુ વિશે જણાવશું. જેનું સેવન સામાન્યથી લઈને દરેક લોકો કરે છે. જેનો ઉપયોગ દરેક ઘરોમાં રોજ થાય છે. તેના સેવનને લઈને અમુક ફાયદા અને સેવન કરવાની પદ્ધતિ વિશે જણાવશું. માટે આ લેખને અંતસ સુધી વાંચજો, તમારી ઘણી બધી એ વસ્તુ વિશેની ભ્રમણા દુર થઇ જશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું શુદ્ધ દેશી ઘીના સેવન અને ફાયદા વિશે. દેશી અને ઘરનું બનેલ શુદ્ધ ગાયનું ઘી – સ્મૃતિ, યોગ્યતા, ઉર્જા, બળવીર્ય, ઓઝ, કફ અને વસાવર્ધક હોય છે. શુદ્ધ દેશી ગાયનું ઘી વાત્ત, પિત્ત, તાવ અને વિષાણું યુક્ત પદાર્થોનું નાશક હોય છે.

પરંતુ આજકાલના હૃદયરોગના વિશેષજ્ઞોની સાથે સાથે મોટાપણા અને હૃદય રોગીઓનો સૌથી વધારે ગુસ્સો ઘી ઉપર ઉતરે છે. આપણા આયુર્વેદમાં ઘીને ઔષધી માનવામાં આવ્યું છે. ઘીથી આપણા પ્રાચીન સાત્વિક ખોરાકથી બધા જ દોષોનું નિવારણ આવે છે. વાત્ત અને પિત્તને શાંત કરવા માટે ઘી સર્વશ્રેષ્ઠ છે સાથે જ કફને પણ સંતુલિત કરે છે. ઘીનું સેવન કરવાથી ઉપયોગી ચરબી પ્રાપ્ત થાય છે, અને બિનજરૂરી ચરબી ઓછી થવા લાગે છે. શુદ્ધ ઘી લીવર અને રોગ પ્રતિકારક શક્તિને સારી કરવા માટે પણ જરૂરી છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે ઘી ગાયનું અને શુદ્ધ ઘરે જ બનેલું હોય, તો વધારે પ્રભાવશાળી રહેશે.

મિત્રો ખાસ વાત એ કે, ઘીમાં એટલા અવગુણ નથી, જેટલા તેમાં ગુણ છુપાયેલા છે. તે સાચું છે કે, બહુઅસંતૃપ્ત ચર્નીને અગ્નિમાં રાખવી તે સ્વાસ્થ્યપ્રદ છે. કેમ કે એવું કરવાથી પેરોક્સાઈડસ અને અન્ય રેડિકલ્સ નીકળે છે. તે પદાર્થોના કારણે અનેક બીમારીઓ અને સમસ્યાઓ પેદા થાય છે. તેનો અર્થ એવો પણ થાય છે કે, વનસ્પતિજન્ય માટે બધા જ ખાદ્ય તેલો સ્વાસ્થ્ય કે માટે વધુ અથવા ઓછા હાનિકારક હોય જ છે.

પરંતુ ઘી નો મામલો કંઈક જુદો જ છે. એવું એટલા માટે કે, ઘીનું સ્મોકિંગ પોઈન્ટ બીજી ચરબીઓની તુલનામાં વધારે છે. અને એટલા માટે જ ભોજન બનાવતા સમયે ઘી આસાનીથી બળતું નથી. ઘીમાં સ્થિર સેચુરેટેડ બોન્ડ્સ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેનાથી ફ્રી રેડિકલ્સ નીકળવાની આશંકા ખુબ જ ઓછી હોય છે. તમને જાણીને ખુબ જ આશ્વર્ય થયો હશે કે શું ઘી આટલું બધું ફાયદાકારક છે ? પરંતુ વિદેશી નીતિઓ અને પશ્વિમી પ્રશિક્ષણ દ્વારા ઘીને રોગોની જડ સાબિત કરી દીધું છે. જેના કારણે અહિયાંના લોકો દેશી ઘીને રોગોનું મૂળ માનવા લાગ્યા છે. પરંતુ ઘી અનહદ ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ ઓછું થાય છે : ઘી કરવામાં આવેલી શોધ જણાવે છે કે, તેનાથી લોહી અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલ ઓછું હોય છે.  કેમ કે ઘીથી બિલીયરી લિપિડનો સ્ત્રાવ વધી જાય છે. ઘી નાડી પ્રણાલી અને મસ્તિષ્ક માટે પણ શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. તેનાથી આંખો પર પડતો દબાવ ઓછો થાય છે. માટે ગ્લુકોમાના દર્દીઓ માટે પણ ઘી ફાયદાકારણ છે.

તો કોઈ એમ કહે કે દેશી શુદ્ધ ઘી, રોગોનું મૂળ છે, તો તમને જણાવી દઈએ કે ઘી બધા રોગોનું નિવારણ છે. માટે રોજના તમારા આહારમાં બે થી ત્રણ ચમચી ઘી નો ઉપયોગ કરો. એક વ્યક્તિએ બે થી ત્રણ ચમચી ઘી નું સેવન અવશ્ય કરવું જોઈએ.

Tags: benefits of cow gheecow gheecow milkcow productsDAIRY PRODUCTfacts about cow gheegujarati dayrosocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક,  ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

આ તેલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઉપયોગ કરો માત્રા આ ખાદ્ય તેલ.

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર, સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દર વર્ષે વધે છે આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ…. આજ સુધી કોઈ રહસ્ય નથી જાણી શક્યું

દર વર્ષે વધે છે આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ…. આજ સુધી કોઈ રહસ્ય નથી જાણી શક્યું

January 1, 2019
શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે?  જાણો પૂરી વિગત અહીં.

શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

July 14, 2018
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.