Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગુજરાતના આ ચાર જિલ્લાના શહેરોના શિક્ષકોને મળી રાહત, શિક્ષણ મંત્રી દ્વારા આદેશ જારી. 

Social Gujarati by Social Gujarati
May 4, 2020
Reading Time: 1 min read
0
ગુજરાતના આ ચાર જિલ્લાના શહેરોના શિક્ષકોને મળી રાહત, શિક્ષણ મંત્રી દ્વારા આદેશ જારી. 

હાલ દેશમાં અને રાજ્યમાં કોરોના ખુબ જ ભયંકર પરિણામો સામે લાવી રહ્યો છે, તેવામાં રાજ્યમાં પ્રાથમિક શાળામાં ફરજ નિભાવતા શિક્ષકો પર સરકાર દ્વારા એક બાદ એક કામકાજ સોંપવામાં આવી રહ્યા છે. આ પહેલા જ્યારે ગુજરતમાં તીડનું આક્રમણ થયું એ સમયે પણ શિક્ષકોને તીડ ભગાડવા માટેનું કામ આપવામાં આવ્યું હતું. તો હાલ ચાલી રહેલી મહામારીમાં લોકોના ઘર પર જઈને સર્વે કરવાની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રાજ્યના શિક્ષકો પર એક નવી જવાબદારી આપવામાં આવી હતી. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પ્રાથમિક શાળામાં જવાબદારી નિભાવી રહેલા શિક્ષકોને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને શિક્ષકો વાર્ષિક પત્રો પહોંચાડે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયને લઈને પ્રાથમિક શાળાના શિક્ષકો ખુબ જ નારાજ થયા અને રોષે પણ ભરાયા હતા. પરંતુ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી અને જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી ગ્રસિત ચાર મુખ્ય શહેરોમાં શિક્ષકોએ વિદ્યાર્થીના ઘર પર નહિ જવાનું. ચાર શહેરો,અ શિક્ષકો વાર્ષિક પ્રશ્નપત્ર આપવા માટે જવાની કામગીરી નથી કરવાની. 

મળતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકોને દરેક લોકોના ઘર પર જઈને સર્વે કરવા માટેની કામગીરી કરવા કહ્યું હતું. આ કામગીરી કરવા માટે શિક્ષકોને પુરતી સુવિધા અને સુરક્ષા સાધનો ન મળતા, કેટલાક શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા બધા જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓ, જિલ્લા શિક્ષણ સમિતિ અને શાસન અધિકારીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તે પત્રમાં શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, હાલમાં મહામારીની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટડી ફ્રોમ હોમના સંકલ્પ હેઠળ વિદ્યાર્થીઓ તેના ઘર પર જ અભ્યાસ કરી રહ્યા છે. હાલની સ્થિતિને જોતા વાર્ષિક પરીક્ષા લઈ શકાય તેવી સ્થિતિ નથી. માટે દરેક વિદ્યાર્થી ઘર પર શિક્ષક પ્રશ્નપત્ર આપવા માટે જશે. 

પરિપત્ર પ્રમાણે, જે શિક્ષકો પ્રાથમિક શાળામાં નોકરી કરે છે, તેમણે તેની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણે બધા જ વિષયોના પ્રશ્નપત્ર તૈયાર કરવા અને ત્યાર બાદ તૈયાર કરેલ પેપર સેટને વિદ્યાર્થીના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે. પ્રશ્નપત્ર આપ્યા બાદ વિધાર્થીઓએ પ્રશ્નપત્રના સેટમાંથી  જવાબો તેની નોટબુકમાં લખવાના રહેશે. અને જ્યારે નવું શિક્ષણ સત્ર શરૂ થશે ત્યારે એ નોટબુક સ્કુલમાં વિદ્યાર્થીએ જમા કરવાની રહેશે. 

આ પ્રકારની કામગીરી આપવાને લઈને કેટલાક શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો, તેને લઈને આપણા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું કે, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા ચાર મોટા શહેરોમાં શિક્ષકોએ વિદ્યાર્થીને ઘર પર પ્રશ્નપત્ર ન જવા માટે જણાવ્યું હતું. 

Tags: bhupendra sinh chudasamaeducation ministergujarat teachers good news
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મોદી: જયારે દુનિયા કોરોના સામે લડી રહી છે, ત્યારે અમુક લોકો આતંકવાદ ના વાયરસ ફેલાવી રહ્યા છે.

મોદી: જયારે દુનિયા કોરોના સામે લડી રહી છે, ત્યારે અમુક લોકો આતંકવાદ ના વાયરસ ફેલાવી રહ્યા છે.

ન્યુઝ પેપરની PDF કોપી વોટ્સએપમાં મોકલવી ગેર કાનૂની ? ગ્રુપ એડમીન પર થઈ શકે કાર્ય વાહી ?

ન્યુઝ પેપરની PDF કોપી વોટ્સએપમાં મોકલવી ગેર કાનૂની ? ગ્રુપ એડમીન પર થઈ શકે કાર્ય વાહી ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરેલું ઉપચારથી કરો કોઢની બીમારી દુર….. આ ઉપચારથી સફેદ દાગ જડમૂળથી નાશ પામશે.

ઘરેલું ઉપચારથી કરો કોઢની બીમારી દુર….. આ ઉપચારથી સફેદ દાગ જડમૂળથી નાશ પામશે.

May 22, 2021
સફળતાના 15 સુત્રો… પાગલ બની સફળતાની પાછળના દોડો…યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

સફળતાના 15 સુત્રો… પાગલ બની સફળતાની પાછળના દોડો…યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

June 13, 2018
જાણો એડલ્ટ મુવીને શા માટે બ્લુ ફિલ્મ કહેવામાં આવે, કોઈ પણ ફિલ્મ જોતા પહેલા ખાસ જુઓ આ સર્ટિફિકેટ… ખબર પડી જશે ફિલ્મ જોવા લાયક છે કે નહિ…

જાણો એડલ્ટ મુવીને શા માટે બ્લુ ફિલ્મ કહેવામાં આવે, કોઈ પણ ફિલ્મ જોતા પહેલા ખાસ જુઓ આ સર્ટિફિકેટ… ખબર પડી જશે ફિલ્મ જોવા લાયક છે કે નહિ…

July 6, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.