Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કોઈ પણ જગ્યાએ નાળીયેર વધેરતા પહેલા આ માહિતી જાણીલો, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

Social Gujarati by Social Gujarati
May 7, 2019
Reading Time: 1 min read
0
કોઈ પણ જગ્યાએ નાળીયેર વધેરતા પહેલા આ માહિતી જાણીલો, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

કોઈ પણ જગ્યાએ નાળીયેર વધેરતા પહેલા આ માહિતી જાણીલો, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો પૂજા પાઠ હોય કે પછી નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી ગાડી હોય કે પછી નવો બીઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય અથવા તો કોઈ પણ અન્ય શુભ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોઈએ. આવા બધા જ શુભ કાર્યનો શુભારંભ આપણે ત્યાં હિંદુ સમાજમાં નાળીયેર વધેરીને જ કરવામાં આવે છે. નાળીયેરને ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તેથી જ પૂજાપાઠ અને અન્ય કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ પરંપરામાં નાળીયેર સુભાગ્ય અને સમૃદ્ધિની નિશાની ગણાય છે.

નાળીયેર પૃથ્વી પર સૌથી પવિત્ર ફળમાંનું એક ફળ છે. તેથી જ તો લોકો ભગવાનને નાળીયેર ચડાવે છે અને ધર્યા બાદ તેને પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે. પરંતુ મિત્રો ક્યારેય તમને એવો પ્રશ્ન થયો કે આખરે આ બધા શુભ કાર્યો અને ભગવાનની સામે આખરે નાળીયેર શા માટે વધેરવામાં આવે છે ? શ્રીફળ જ શા માટે સૌથી પહેલા વધેરવામાં આવે છે ? તો મિત્રો આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે શા માટે દરેક શુભ કાર્ય પહેલા શ્રીફળ વધેરવામાં આવે છે. જો તમે પણ તેની પાછળનું રોચક કારણ જાણવા માંગતા હોય તો આ લેખ અવશ્ય વાંચવો.

કહેવાય છે કે વિશ્વામિત્રને નાળીયેરના નિર્માતા માનવામાં આવે છે. મિત્રો નાળીયેર પણ આપણને ઘણું બધું શીખવે છે. તેથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં નાળીયેર વધેરવામાં આવે છે. તમે જોયું હશે કે નાળીયેરની સૌથી ઉપરની પરત ખુબ જ જટિલ હોય છે. તેને ઉતારવા માટે આપણે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જે જણાવે છે કે કોઈ પણ કાર્યને શરૂ કરીએ ત્યારે તેમાં ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. નાળીયેરની ઉપરની પરત એટલે કે તેની ઉપરની છાલ કે છોતરા એવું દર્શાવે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ખુબ જ મહેનત કરવી પડે છે.

ત્યાર બાદ નાળીયેરની એક કડક પરત હોય છે અને ત્યાર બાદ એક નરમ પરત હોય છે અને ત્યાર બાદ તેની અંદર પાણી હોય છે. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે પાણીમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી હોતી. તમને જણાવી દઈએ કે નાળીયેર ભગવાન ગણેશનું પ્રિય ફળ છે. તેથી જ તો નવું ઘર અને ગાડી લેતા સમયે સૌથી પહેલા નાળીયેર વધેરવામાં આવે છે. નાળીયેરનું પાણી જ્યારે ચારેય દિશામાં ફેલાય છે ત્યારે આસપાસ રહેલી દરેક નકારાત્મક ઉર્જા સંપૂર્ણ પણે નષ્ટ પામે છે.

એવું કહેવાય છે કે એક સમયે મનુષ્યો અને જાનવરોની બલી ખુબ જ સામાન્ય વાત હતી. ત્યારે આદી ગુરુ શંકરાચાર્યએ આ અમાનનીય પરંપરા તોડી અને મનુષ્ય અને જાનવરોની જગ્યાએ નાળીયેરની ફોડવાની પરંપરા શરૂ કરી. નાળીયેર અમુક હદે મનુષ્યના મગજ સાથે મેળ ખાય છે. નાળીયેરની જટાની તુલના મનુષ્યના વાળ સાથે અને તેની કઠોર પરતની તુલના મનુષ્યની ખોપરી સાથે અને નાળીયેર પાણીની તુલના રક્ત સાથે કરવામાં આવે છે. આ સાથે નારીયેળના સફેદ ભાગની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

નાળીયેરને ફોડવું એટલે આપણા અહમને તોડવું. જ્યારે તમે નાળીયેર વધેરો છો તો તેનો મતલબ છે કે તમે પોતાને બ્રહ્માંડમાં સમ્મેલિત કર્યા છે. નાળીયેરમાં રહેલ ત્રણ ચિન્હો ભગવાનની આંખ માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે નાળીયેરને ફોડવાથી ભોળાનાથ આપણી ઈચ્છા પૂર્ણ કરે છે.

નાળીયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે. પૌરાણીક માન્યતાઓ અનુસાર લક્ષ્મી વગર પણ કોઈ પણ શુભ કાર્ય પૂરું નથી થતું. તેથી શુભ કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. નારીયેળના વૃક્ષને સંસ્કૃતમાં કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે અને કહેવાય છે કે કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે. પૂજા બાદ નારીયેરને ફોડવામાં આવે છે અને પ્રસાદ રૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે.

તો મિત્રો હવે તમને સમજાય ગયું હશે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં કે માંગલિક કાર્યોમાં નાળીયેર શા માટે ફોડવામાં આવે છે. તમે કયા દેવી કે દેવને શ્રીફળ વધેરો છો? કોમેન્ટ કરીને જણાવો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: AMAIZNGNARIYELSHRIFAL
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
છોકરીઓને માટે ધ્યાન રાખો આ બાબતનું ..  કહેશો તે કરવા થઇ જશે તૈયાર …

છોકરીઓને માટે ધ્યાન રાખો આ બાબતનું .. કહેશો તે કરવા થઇ જશે તૈયાર ...

માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો… પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો

માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો... પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સૂતી વખતે આવતી ઉધરસ માટે અન્ય દવાઓ ખાવા કરતા ખાઈ લો તમારા રસોડામા રહેલી આ 5 માંથી કોઈ એક વસ્તુ..

સૂતી વખતે આવતી ઉધરસ માટે અન્ય દવાઓ ખાવા કરતા ખાઈ લો તમારા રસોડામા રહેલી આ 5 માંથી કોઈ એક વસ્તુ..

May 8, 2021
34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

December 6, 2021
લગ્ન બાદ બદલી નાખો તમારી આ આદતો, નહિ તો થઈ જશો બરબાદ | મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલો.

લગ્ન બાદ બદલી નાખો તમારી આ આદતો, નહિ તો થઈ જશો બરબાદ | મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલો.

July 24, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.