Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય | આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમરાજ પણ પ્રાણ હરતા ડરે છે.

Social Gujarati by Social Gujarati
June 15, 2019
Reading Time: 1 min read
0
આ શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય | આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમરાજ પણ પ્રાણ હરતા ડરે છે.

જાણો શું મહામૃત્યુંજય શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય… જાણો કેવી રીતે….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો મહામૃત્યુંન્જય મંત્ર એક એવો મંત્ર છે જેનાથી મૃત્યુ પણ ગભરાય છે. આ મંત્રમાં એટલી શક્તિ હોય છે કે યમરાજ પણ પ્રાણ હરતા પહેલા ઘણી વાર વિચારે છે. ચાલો તો જણીએ એ મંત્ર અને તેના સાથે સંકળાયેલી આ કથા , કારણ કે આ મંત્ર સ્વયં મહાકાલને પ્રસન્ન કરે છે અને જેનાથી મહાકલ પ્રસન્ન થઇ જાય તેને મૃત્યુનો શું ડર. આ શ્ર્લોકની ઉત્પત્તિ જ એટલા માટે થઇ છે કે જે કાળને હરાવી શકે. એકવાર યમરાજ મહાકાળને નજરઅંદાજ કરીને પ્રાણ હરવાની ભૂલ કરી હતી. પરંતુ તેમને સમય જતા અનુભવ થયો કે જો આ મંત્રનું અપમાન કર્યું તો મહાકાલની અગ્નિ તેમને ભસ્મ કરી નાખશે.

એક વાર શિવજીના મોટા ભક્ત મ્રિકંડ ઋષિ સંતાનહીન હોવાને કારણે દુઃખી હતા. તેમની કુંડળીમાં સંતાન યોગ હતો જ નહિ. પરંતુ તેમને અત્યંત સંતાનની ચાહ હતી. તેમણે વિચાર્યું કે દેવોના દેવ મહાદેવ જો વિધિનું વિધાન બદલી શકતા હોય તો મારું કેમ નહિ. અને ત્યાર બાદ તેમણે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી. તેમની આરાધનામાં લીન થઇ ગયા. તેમની ઘોર તપસ્યા જોઇને ભગવાન પ્રસન્ન થયા અને વિધાન બદલીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.

આ સાંભળીને ઋષિ ખુબ જ પ્રસન્ન થઇ જાય છે પરંતુ બીજી જ ક્ષણે મહાદેવ જણાવે છે કે પુત્ર પ્રાપ્તિની ખુશી સાથે તારે એક મોટા દુઃખનો સામનો કરવો પડશે. પરંતુ તે દુઃખ કયું હશે તે તેમને ન જણાવ્યું. ત્યાર બાદ ઋષિને ત્યાં એક સંતાન થયુ. જેનું નામ માર્કંડેય પડ્યું. આ જોઇને મ્રિકંડ ઋષિ ખુબ જ પ્રસન્ન થયા પરંતુ જ્યોતિષે જણાવ્યું કે આ બાળકની અલ્પાયુ છે અને માત્ર બાર જ વર્ષ જીવશે તે સાંભળી તેઓ દુઃખી થઇ ગયા.

સમય જતા માર્કંડેય મોટા થવા લાગ્યા. મ્રિકંડ ઋષીએ  તેને એક શિવ મંત્ર પણ આપ્યો.

ઓમ ત્રયંબકમ યજામહે, સુગંધિમ પુષ્ટિવર્ધનમ,  ઉર્વારુકમિવ બંધનાન્, મૃત્યોર્મોક્ષિય મામૃતાત્ .

પરંતુ સમય જતા ઋષિની ચિંતા પણ વધતી ગઈ. તેમને દુઃખી જોઈ પુત્ર માર્કંડેયે દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેમને માતાએ તેનું કારણ તેનું અલ્પાયુ જણાવ્યું. ત્યારે તેણે માતા પિતાને આશ્વાસન આપતા ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. તેણે મહામૃત્યુંન્જય શ્ર્લોકની રચના કરી. ત્યાર બાદ શિવ મંદિરમાં બેસીને મહામૃત્યુંન્જય શ્ર્લોકનો અખંડ જાપ કરવા લાગ્યા અને તે આરાધનામાં લીન થઇ ગયા.

માર્કંડેય જ્યારે બાર વર્ષના થયા ત્યારે યમદૂતો તેમને લેવા માટે આવ્યા. પરંતુ યમદૂતોએ જોયું કે તેઓ મહાકાલની આરાધનામાં લીન છે તો તેમણે થોડો સમય રાહ જોઈ. પરંતુ સમય પસાર થઇ રહ્યો હતો અને માર્કંડેય તો આ મંત્ર જાપ બંધ કર્યો જ નહિ. પરંતુ યમદૂતોનું સાહસ ન થયું તેના પ્રાણ હરવાનું અને તે પાછા આવી ગયા અને આ વાત યમરાજને જણાવી.

આ સાંભળી યમરાજ સ્વયં તેના પ્રાણ હરવા માટે આવ્યા. યમરાજને પોતાની સામે જોઇને માર્કંડેય મોટા અવાજે મંત્રનો જાપ કરવા લાગ્યા અને શિવલિંગ સાથે લપાઈને બેસી ગયા. આ જોઇને યમરાજે તેમને શિવલિંગ પાસેથી ખેંચીને લઇ જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એક ભયંકર હોંકારથી ધરતી કંપવા લાગી અને એક પ્રચંડ પ્રકાશ ઉત્પન્ન થઇ ગયો. જેમાંથી સ્વયં મહાકાલ હાથમાં ત્રિશુલ લઈને પ્રગટ થયા.

તેમણે યમરાજને કહ્યું કે તેમની સાધનામાં લીન બાળકના પ્રાણ હરવાની હિંમત કેમ કરી. મહાકાલનું આ પ્રચંડ રૂપ જોઇને યમરાજ ભયભીત થઇ જાય છે અને તેમની પાસેથી ક્ષમા માંગી. ત્યારે મહાકાલનો ક્રોધ શાંત થયો અને મહાકાલે કહ્યું કે “હું આ ભક્તની આરાધનાથી પ્રસન્ન થયો છું અને તેને દીર્ઘાયુંનું વરદાન આપું છું માટે તું તેને નહિ લઇ જઇ શકે.”

ત્યાર બાદ યમરાજે જણાવ્યું કે “હું તમારી વાતનું પાલન કરું છું અને આજથી મહામૃત્યુંન્જય શ્ર્લોકનો જાપ કરી મહાકાલની આરાધના કરનાર વ્યક્તિને કોઈ હાની નહિ પહોંચાડું”.

ઓમ ત્રયંબકમ યજામહે, સુગંધિમ પુષ્ટિવર્ધનમ,  

ઉર્વારુકમિવ બંધનાન્, મૃત્યોર્મોક્ષિય મામૃતાત્ .

તો આ રીતે માર્કંડેયને દીર્ઘાયુંનું વરદાન પ્રાપ્ત થઇ ગયું અને શિવ ભક્તોને મૃત્યુ સામે રક્ષણ આપતો મહામૃત્યુંન્જય મંત્ર મળી ગયો. કહેવાય છે કે સોમવારના દિવસે મહામૃત્યુંન્જય શ્ર્લોકના જાપથી ઘણા રોગોથી મુક્તિ મળે છે અને મહાકાલની કૃપા થાય છે તેમજ માનસિક સમસ્યાઓથી છૂટકારો મળે છે.

 

Tags: maha mantramrutyunjay mantrashivji maha mrutyunjay mantrashivji mantra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ કરોડપતિ યુવક સાથે દુનિયા ફરવા માટે તૈયાર થનાર વ્યક્તિને મળશે 26 લાખ રૂપિયા… પણ છે આ શરત

આ કરોડપતિ યુવક સાથે દુનિયા ફરવા માટે તૈયાર થનાર વ્યક્તિને મળશે 26 લાખ રૂપિયા... પણ છે આ શરત

કરોડો રૂપિયામાં વહેંચાયો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર | પત્રમાં લખ્યું હતું કઈક આવું… વાંચો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર

કરોડો રૂપિયામાં વહેંચાયો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર | પત્રમાં લખ્યું હતું કઈક આવું... વાંચો 200 વર્ષ જુનો પ્રેમ પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નકામા  સમજી ફેંકી રહેલા આ ફોતરાં છે ખુબજ ઉપયોગી.. એક વાર ફાયદા જાણી લેશો તો ફેંકવાનો વિચાર પણ નહીં આવે

‘કરણ-અર્જુન’ ફિલ્મમાં હીરોની માં નો રોલ કરનાર અભિનેત્રી રાખીના અત્યારે હાલ છે આવા.. જુઓ.

December 3, 2019
હોસ્પિટલ ગયા વગર જ ઘરે બેઠા કરી શકો છો પ્રેગ્નેન્સીનો ટેસ્ટ | બસ કરો આ નાનું એવું કામ….

હોસ્પિટલ ગયા વગર જ ઘરે બેઠા કરી શકો છો પ્રેગ્નેન્સીનો ટેસ્ટ | બસ કરો આ નાનું એવું કામ….

May 12, 2021
રાખવી પડે છે વડાપ્રધાન માટે આવી સિક્યુરિટી. જાણો કોણ કરે છે સિક્યુરિટી.

રાખવી પડે છે વડાપ્રધાન માટે આવી સિક્યુરિટી. જાણો કોણ કરે છે સિક્યુરિટી.

July 21, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.