Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દુનિયાના ૬ સૌથી ચમત્કારિક શનિદેવ ના મંદિરો જે છે રહસ્યમય … જાણો તેની વિશેષતા

Social Gujarati by Social Gujarati
October 17, 2018
Reading Time: 2 mins read
0
દુનિયાના ૬ સૌથી ચમત્કારિક શનિદેવ ના મંદિરો જે છે રહસ્યમય … જાણો તેની વિશેષતા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁 શનિદેવના આ 6 મંદિરોની વિશેષતા જાણીને તમે રહી જશો દંગ… જાણો ક્યાં છે તે મંદિરો…. 💁

🙏 આમ તો આખા ભારતમાં શનિદેવના ઘણા બધા મંદિર છે પરંતુ તેમાંથી ઘણા મંદિર તેની વિશેષતાઓના કારણે ખુબ જ પ્રસિદ્ધ છે. આજે અમે તમને શનિદેવના 6 એવા જ મંદિરો વિશે જણાવશું. તો ચાલો જાણીએ તે 6 મંદિરો વિશે.Image Source :

1. પહેલું છે શનિ મંદિર કોસીકલમ. દિલ્લીથી ૧૨૮ કિમી દુર કોસીકલમ નામની જગ્યા પર સૂર્ય પુત્ર ભગવાન શનિદેવનું મંદિર આવેલું છે. તે ઉત્તર પ્રદેશના મથુરા જીલ્લામાં આવેલું તેની આસપાસ નંદગાવ, બાંકેબિહારી, બરસાના મંદિર જેવા સ્થળો પણ આવેલા છે, કહેવામાં આવે છે કે આ શનિદેવના મંદિરની પરિક્રમા કરવામાં આવે તો માણસની બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તેના વિશે  લોકોની માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે તે મંદિરની પરિક્રમા કરશે તેને ક્યારેય પણ કષ્ટ નહિ પડે.

2 શનિ મંદિર ઉજ્જૈન. મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. સામવે રોડ પર પ્રાચીન શનિદેવ મંદિર પણ ઉજ્જૈનનું પ્રમુખ સ્થળ માનવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત છે કે ત્યાં શનિદેવની સાથે સાથે બીજા પણ નવ ગ્રહો છે. એટલા માટે તે મંદિરને નવ ગ્રહ મંદિર પણ કહેવામાં આવે છે એટલા માટે અહિયાં દુર દુરથી શનિ ભક્તો તથા શનિ પ્રકોપથી પીડિત લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરથી પાસેથી જ શિપ્રા નદી વહે છે. જેને ત્રિવેણી સંગમ પણ કહેવામાં આવે છે.Image Source :

૩ શનિ શીંગણાપુર. ભગવાન શનિદેવના ખાસ મંદિર માંથી એક છે મહારષ્ટ્રના શીંગણાપુર નામના ગામનું શનિ મંદિર. આ મંદિર મહારષ્ટ્રના અહેમદનગરથી લગભગ 35 કિલોમીટર દુર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે ત્યાં ભગવાન શનિદેવની પ્રતિમા ખુલ્લા આસમાન નીચે છે. ત્યાં કોઈ પણ લોકો દ્વારા ઘરોમાં કે દુકાનોમાં તાળું નથી લગાવવામાં આવતું. એવી માન્યતા છે કે ત્યાંના બધા જ ઘરોની રક્ષા ભગવાન શનિદેવ કરે છે.Image Source :

4 શનિમંદિર ઇન્દોર. મધ્યપ્રદેશના મુખ્ય શહેરો માંથી એક છે ઇન્દોર. ત્યાં ભગવાન શનિદેવનું એક ખુબ જ ખાસ મંદિર છે. આ મંદિર બાકી મંદિરો કરતા અલગ છે. કેમ કે આ મંદિરમાં ભગવાન શનિદેવનો સોળ શ્રીંગાર કરવામાં આવે છે. ઇન્દોરના જુના એરીયામાં બનેલું આ શનિ મંદિર તેની પ્રાચીનતા અને કિસ્સો માટે ખુબ જ પ્રસિદ્ધ છે. શનિદેવના લગભગ બધા જ મંદિરોમાં તેની પ્રતિમા કાળા પથ્થરની જ હોય છે. જેના પર કોઈ પણ શ્રીંગાર નથી થતો. પરંતુ આ એક જ એવું મંદિર છે જ્યાં શનિદેવને રોજ આકર્ષક શ્રીંગાર કરવામાં આવે છે અને શાહી કપડા પણ પહેરાવવામાં આવે છે. આ મંદીરમાં શનિદેવ ખુબ જ સુંદર રૂપમાં નજર આવે છે.Image Source :

5 શનિશ્વરા મંદિર, ગ્વાલિયર. આ શનિ મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં છે આ મંદિર ભારતના બધા જ શનિ મંદિરોમાંથી ખુબ જ પૌરાણિક છે. લોક માન્યતા છે કે શનિ પીંડ ભગવાન હનુમાનજીએ લંકાથી ફેક્યું  હતું જે ત્યાં આવીને પડ્યું ત્યારથી ત્યાં ભગવાન શનિદેવ સ્થાપિત છે. આ મંદિરમાં શનિદેવને તેલ ચડાવ્યા પછી ભગવાન શનિદેવને ગળે મળવાની પણ પ્રથા છે. જે કોઈ પણ ત્યાં ભક્તો આવે તે ખુબ જ પ્રેમથી ભગવાન શનિદેવને ગળે મળીને પોતાની તકલીફો ભગવાન સાથે વહેંચે છે, કહેવામાં આવે છે કે આવું કરવાથી તે વ્યક્તિની બધી જ તકલીફ ભગવાન શનિદેવ દુર કરી દે છે.

Image Source :

6 કષ્ટભંજન હનુમાન મંદિર. સાળંગપુર. ગુજરાતના બોટાદ જીલ્લાની સાળંગપુરમાં ભગવાન હનુમાનજીનું એક ખુબ જ પ્રાચીન મંદિર છે જેને કષ્ટભંજન હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ખુબ જ ખાસ છે કેમ કે આ મંદિરમાં ભગવાન હનુમાનજીની સાથે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. ત્યાં ભગવાન શનિદેવ સ્ત્રી રૂપમાં ભગવાન હનુમાનજીના ચરણોમાં બેઠા હોય તેવું જોવા મળે છે. આ મંદિર માટે કહેવાય છે કે કોઈ પણ ભક્તની કુંડળીમાં શનિદોષ હોય તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કરવાથી બધા જ દોષ મટી જાય છે. એટલા માટે આ મંદિરમાં આખું વર્ષ ખુબ જ લોકોની ભીડ રહે છે અને કહેવાય છે કે કોઈને ભૂતપ્રેત વળગ્યું હોય તો તે પણ ત્યાં ભગવવામાં આવે છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: shani dosh nivaranshani shingnapurshanidev
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ડોલર એક રૂપિયા સાથે સરખો થઇ જાય તો…..આપણે ફાવી જઈશું કે બરબાદ થઇ જશું?

ડોલર એક રૂપિયા સાથે સરખો થઇ જાય તો.....આપણે ફાવી જઈશું કે બરબાદ થઇ જશું?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મહત્વનો બદલાવ.. હવે 500 રૂ. માં પણ ખાતું ખુલશે અને 21 વર્ષે મળશે 78 લાખ રૂપિયા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દર મહીને વ્યાજમાંથી થશે રોકડા 5 હજારની કમાણી, રોકો પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં તમારા પૈસા… વળતર અને નફો મળશે 100% ગેરેંટી સાથે..

દર મહીને વ્યાજમાંથી થશે રોકડા 5 હજારની કમાણી, રોકો પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં તમારા પૈસા… વળતર અને નફો મળશે 100% ગેરેંટી સાથે..

December 23, 2022
પોસ્ટ ઓફિસની આ 8 સ્કીમ તમને કરી જલ્દી માલામાલ, પૈસા થશે ફટાફટ ડબલ… જાણો કંઈ સ્કીમમાં ઓછા સમયમાં ડબલ થશે…

પોસ્ટ ઓફિસની આ 8 સ્કીમ તમને કરી જલ્દી માલામાલ, પૈસા થશે ફટાફટ ડબલ… જાણો કંઈ સ્કીમમાં ઓછા સમયમાં ડબલ થશે…

December 2, 2021
આ છોકરીએ માત્ર 12 વર્ષની ઉમરે જ ખરીદી BMW કાર | જાણો કઈ રીતે ખરીદી કાર

આ છોકરીએ માત્ર 12 વર્ષની ઉમરે જ ખરીદી BMW કાર | જાણો કઈ રીતે ખરીદી કાર

February 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.