Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શનિદેવનો આ પ્રયોગ બદલશે તમારું ભાગ્ય, એક વાર જરૂર આ પ્રયોગ કરો.. જાણો વિધિ.

Social Gujarati by Social Gujarati
September 11, 2019
Reading Time: 1 min read
0
શનિદેવનો આ પ્રયોગ બદલશે તમારું ભાગ્ય,  એક વાર જરૂર આ પ્રયોગ કરો.. જાણો વિધિ.

મિત્રો આજે અમે એક એવા પ્રયોગ વિશે જણાવશું કે જેને કરવાથી તમારું નસીબ ખૂલી જશે. માત્ર શનિદેવને આ 5 વસ્તુઓ ચડાવો અને પોતાનું નસીબ ચમકાવો અને શનિદેવને આ વસ્તુઓ અર્પણ કરવાથી અનેક સમસ્યાઓ જેવી કે આર્થિક, શનિની સાડા સાતી, સ્વાસ્થય સમસ્યા વગેરે દૂર થાય છે. જો કોઈને કોઈ પણ કારણથી આર્થિક સમસ્યા રહેતી હોય, તો તેના ઉત્તમ નિવારણ માટે અડદની દાળ અને કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે જે કોઈને શનિદેવની વિપરીત દ્રષ્ટિ પડી અને તેમનો સમય અતિશય ખરાબ ચાલી રહ્યો હોય, તો તેમણે પોતના દૂ:ખને ​​સમાપ્ત કરવા માટે લોખંડની વીંટી પહેરવી જોઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

લોખંડની વીંટી: આ વીંટી પણ વિશેષ પ્રકારની હોય છે. આ વીંટી ઘોડાની નળી અથવા નૌકાની ખીલીથી બનેલી હોય છે. જે તમને વધુ ફાયદાકારક નીવડે છે. આ ઉપરાંત આ રીંગને પકડવા માટે બનાવેલી રીંગ અગ્નિમાં પણ ગરમ ​​થતી નથી.  આર્યનની વીંટી: આર્યન વીંટીનું પણ ઘણું મહત્વ છે શનિવારે તેને સરસવના તેલમાં થોડો સમય માટે રાખી મૂકો, ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો અને જમણા હાથની મધ્ય આંગળી પર મુકો. આના કારણે જો તમને શનિને લીધે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા થતી હોય અથવા અકસ્માત થયો હોય, તો આ વીંટી પહેરવાથી તેમાં રાહત મળશે.

તો ચાલો હવે આપણે જાણીએ કે શનિદેવને અતિ પ્રિય એવી 5 વસ્તુઓ વિશે. જે તમારા નસીબને ખોલી દેશે. શું તમે પણ આ 5 વસ્તુઓ વિશે જાણવા માંગો છો તો અંત સુધી આર્ટીકલ અવશ્ય વાંચો.

સરસવનું તેલ: મિત્રો શનિદેવને સરસવનું તેલ ખુબ જ પ્રિય છે. આ માટે સરસવના તેલનું દાન કરવાથી અથવા તેનો ઉપયોગ કરવાથી ખુબ જ સારું અને અનુકૂળ પરિણામ મળે છે. આ સિવાય શનિના વિઘ્નને કારણે તમારું કોઈ કામ અટકી રહ્યું હોય અને તમને જીવનમાં કોઈપણ સફળતા નથી મળી રહી. તો સરસવના તેલનો ઉપયોગ કરવો ખુબ જ લાભદાયી રહે છે. આથી શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે દર શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લેવું અને પછી તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો. ત્યાર બાદ તમારા ચહેરાને તેલમાં જોઈને, કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું અથવા તો તેને પીપળાના વૃક્ષ નીચે મૂકી દેવું. આ સિવાય શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જે ખુબ જ શુભ પરિણામ આપે છે.

કાળા અડદ અને કાળા તલ:  જો શનિની વિપરીત દ્રષ્ટિને કારણે પૈસાની કોઈ તકલીફ પડતી હોય તો કાળા અડદની દાળ અથવા તો કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. શનિવારની સાંજે કોઈ ગરીબ વ્યક્તિને સવા કિલો કાળી અડદની દાળ અથવા તો કાળા તલનું દાન કરવું જોઈએ. આ પ્રયોગ ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરવો એટલે કે પાંચ શનિવાર સુધી આ રીતે દાન કરવું. આ પ્રકારનું દાન કરવાથી તમારી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થશે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી કે તમે જે શનિવારે આ દાન કરો છો તે વસ્તુ શનિવારે ન ખાવી. એટલે કે કાળી અડદની દાળ અથવા કાળા તલ ખાવા નહીં.

લોખંડના વાસણો જેવા કે તવી, કડાઈ કે ચીપીયો: શનિદેવની શાંતિ માટે કરવામાં આવતા તમામ પ્રકારના દાન જો લોખંડના વાસણો રાંધવામાં આવે તો તેનું ફળ જલ્દી મળે છે. તેમજ તેનું જ વધુ મહત્વ છે. જો તમારા પર શનિદેવની ખરાબ દ્રષ્ટિ છે અને તેના કારણે તમારો અકસ્માત થાય છે, તો રાંધવા માટે લોખંડના વાસણોનું દાન કરવું. આમ શનિવારે સાંજે જો કોઈ ગરીબ વ્યક્તિને તપેલું, કડાઇ અથવા લોખંડના વાસણોનું દાન કરવાથી અકસ્માત સ્થગિત થઈ જાય છે.કાળા કપડાં અને કાળા પગરખાં: જો કોઈને વારંવાર સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા રહેતી હોય અને કોઈ રોગમાંથી મુક્તિ નથી મળતી  તો પહેરવા માટે કાળી વસ્તુઓનું દાન કરવું. આ માટે શનિવારે સાંજે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડાંનું અને કાળા પગરખાંનું દાન કરવું જોઈએ. આમ દાન કર્યા પછી તે ગરીબ વ્યક્તિ પાસેથી આશીર્વાદ પણ લો.  જેથી કરીને તમારું સ્વાસ્થ્ય ધીરે ધીરે સારું થવા લાગે છે.

ઘોડા: શનિદેવને અશ્વ એટલે કે ઘોડા ખુબ પ્રિય છે. આથી શનીદેવ માટે અશ્વનું વિશેષ મહત્વ છે. પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખો કે શનિદેવ માટે એ જ નાળનો ઉપયોગ કરો છો તે પહેલાથી ઘોડાના પગમાં નાળ હોય.  નવી ખરીદેલી ન વપરાયેલી નાળ કોઈ પણ પ્રકારની અસર ઉત્પન્ન કરતી નથી. આથી શુક્રવારે ઘોડાની નાળ લાવો અને પછી તેને સરસવના તેલથી ધોઈને સાફ કરી નાખો. શનિવારે સાંજ સમયે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર “યુ” આકારમાં આ નાળને મૂકો. આમ કરવાથી શનિદેવ ઘરના બધા લોકોથી ખુશ થશે, અને ઘરમાં કોઈ વિસંગતતા રહેશે નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: gujarati dayroJAY SHANIDEVshani sada satishanidevshanidev likesocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આવી રહ્યો છે PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, થશે કંઈક આવું અદ્દભુત, જાણો માહિતી.

આવી રહ્યો છે PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, થશે કંઈક આવું અદ્દભુત, જાણો માહિતી.

આ સમયે ગણપતિજી નું વિસર્જન કરશો તો મળશે શુભ પરિણામ.. જાણો યોગ્ય મુર્હત અને પૂજા વિધિ

આ સમયે ગણપતિજી નું વિસર્જન કરશો તો મળશે શુભ પરિણામ.. જાણો યોગ્ય મુર્હત અને પૂજા વિધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવા અને AC થી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે બતાવી સાવધાની અને નવા ઉપાયો..

હવા અને AC થી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ, કેન્દ્ર સરકારે બતાવી સાવધાની અને નવા ઉપાયો..

May 22, 2021

પિરામિડ સામે મોડલે કરાવ્યું એકદમ બોલ્ડ ફોટોશૂટ, અને પછી ફોટોગ્રાફરના થયા આવા હાલ….

May 1, 2022
રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..

રસોડાની આ બે વસ્તુ દાગ, ખીલ અને કરચલી દુર કરી મફતમાં જ ચમકાવી દેશે તમારો ચહેરો, ત્વચાને ચમકાવી કરી દેશે સોફ્ટ સને સુંદર..

April 12, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.