Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ એક ચમત્કારિક ઉપાય…. બધી જ મનોકામના થશે પૂર્ણ.

Social Gujarati by Social Gujarati
November 13, 2019
Reading Time: 1 min read
0
સરકાર લગાવશે ઘરની બહાર એક સ્માર્ટ નેમ પ્લેટ,   થઇ જશે અનેક કામો સરળ..

મિત્રો, દરેક વ્યક્તિની કોઈને કોઈ ઈચ્છાઓ હોય છે અને આ ઈચ્છાઓ પૂરી કરવા માટે તેઓ અનેક પ્રયત્નો કરતાં હોય છે. પણ આ ઈચ્છાઓ પૂરી કરવામાં અનેક વિઘ્નો આવતા હોય છે. આથી આપણે વિવિધ દેવતાઓને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરીએ છીએ. કહેવાય છે કે જે લોકો પર શનિદેવની સાડા સાતી શરૂ થાય છે તેને પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારા પર શનિદેવની વિપરીત દ્રષ્ટિ પડી છે તો એકવાર આ નાનો એવો ઉપાય કરી જુઓ પછી જુઓ કમાલ. તમારા બધા જ કષ્ટો ભગવાન શનિદેવ દુર કરી દેશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

વિશ્વના દરેક માનવીના જીવનમાં અનેક વાર દુઃખ અને મુશ્કેલી આવતી રહેતી હોય છે. દરેક વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેના જીવનની દરેક બાબત નિશ્ચિત હોવી જોઈએ અને તેનું જીવન પહેલાં કરતાં પણ વધુ સારું અને સુખી બને. પરંતુ ભગવાન માનવની ઇચ્છાઓ ત્યારે જ પૂરી કરે છે જ્યારે આપણે તેને આપણી પ્રાર્થનાથી ખુશ કરીએ. આજે, અમે તમને શનિદેવને ખુશ કરવા માટે એક એવી રીત જણાવીશું, જેનાથી તમારું જીવન પહેલા કરતાં વધુ સારું બની જશે. શનિદેવનો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને તમારા બધા કાર્ય સફળ થશે. આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને બધા દેવતાઓમાં ખુબ શક્તિશાળી માનવામાં આવે છે. શનિદેવના ક્રોધથી આપણે લગભગ બધા જ ભયભીત હોય છે. પરંતુ શનિદેવનો ગુસ્સો જેટલો ખતરનાક છે, તેના આશીર્વાદ એટલા જ વધુને વધુ પ્રગતિ કરાવે છે. તો, આજે અમે તમને શનિદેવને પ્રસન્ન કરવા માટે એક વિશેષ યુક્તિ જણાવવા જઈ રહ્યા છીએ.

શનિદેવનો આ પદાર્થ તમારી મનોકામના કરશે પૂર્ણ :

હિંદુધર્મ અનુસાર શનિદેવ માટે શનિવારનો દિવસ છે. તમારે પણ જો શનિદેવની કૃપા મેળવવી હોય તો શનિવારના દિવસે આં આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. શનિવારે, તમે વહેલી સવારે ઉઠો અને પછી પીપળાના 3 પાંદડા તોડી નાખો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે પીપળાના ત્રણ પાંદડા ક્યાંયથી તૂટેલા કે અડધા ન હોય. આ સાથે, આ પાંદડા સૂકાવા પણ ન જોઈએ. પીપળાના પાંદડા તાજા અને સંપૂર્ણ હોવા જોઈએ. ત્રણ પાંદડા તોડ્યા પછી તેમને શનિદેવની સામે મૂકો. તે પછી, દરેક પાંદડાની ઉપર તેલનો દીવો પ્રગટાવો. ત્રણ પાંદડા પર ત્રણ જુદા જુદા દીવા મુકવાના. ત્યાર પછી હવે તમે એક દીવામાં કાળા તલ નાખો, બીજા દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાખો અને ત્રીજા દીવામાં થોડા ચોખા મૂકો. હવે પછી ત્રણેય દીવાને પાંદડાવાળી પ્લેટમાં મૂકી દો. ત્યાર બાદ તમે ત્યાં  જ થાળીથી શનિદેવની આરતી કરો. શનિદેવની આરતી પૂર્ણ થયા પછી તમે તેમની સામે નમન કરો અને પછી તેને તમારી સમસ્યાઓ અથવા તમારી ઇચ્છાઓ વિશે કહો. પરંતુ શનિદેવની સામે ત્રણ દીવા એમ જ રહેવા દો.

ત્યાર બાદ તે ત્રણ દીવા જ્યારે આપમેળે બુઝાઇ જશે, તો પછી તમારે તેમાં નાખેલી સામગ્રીનો ઉપયોગ આ રીતે કરવો. પ્રથમ, દીવામાં તમે જે કાળા તલ મૂકેલા હતા તને કાઢી બાકીના અનાજમાં ભેળવી દો અને ત્યારબાદ તેને શનિદેવના મંદિરમાં અર્પણ કરો. બીજા દીવામાં નાખેલો એક રૂપિયાનો સિક્કો લઈ લો અને  તેને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો.

આમ કરવાથી તમારા ઘરમાં હંમેશાં પૈસાની વૃદ્ધિ થશે. તે પછી, ચોખા નાખેલા ત્રીજા દીવામાંથી ચોખા કાઢી લો અને તેને અન્ય ચોખા સાથે ભેળવી દો. ત્યાર બાદ તે ચોખામાં થોડી હળદર પણ ઉમેરી દો.આ કર્યા પછી તમે તે ચોખાને કાગડા સામે નાખી દો. આમ  કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. આ સાથે, તમારૂ ખરાબ નસીબ પણ ચાલ્યું જશે. શનિવારે, જ્યારે તમે આ કરો છો, ત્યારે તમારે શનિદેવના નામે ઉપવાસ કરવો પડશે. આ સિવાય તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં. જો તમે આ ઉપાય કરો છો. તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ ભાગશે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: gujarati dayroJAY SHANIDEVSATURDAYshanidevshanidev godsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સરકાર લગાવશે ઘરની બહાર એક સ્માર્ટ નેમ પ્લેટ,   થઇ જશે અનેક કામો સરળ..

બિલીપત્રના 9 સ્વાસ્થ્ય લાભો… આજ સુધી ક્યારેય નહિ સાંભળ્યા હોય.. જાણો આ લેખમાં..

સરકાર લગાવશે ઘરની બહાર એક સ્માર્ટ નેમ પ્લેટ,   થઇ જશે અનેક કામો સરળ..

ઝડપથી વધી રહ્યા છે કેન્સરના કેસો | જવાબદાર છે આ કારણ | કારણ જાણી હેરાન રહી જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….

ઈંડા અને ચીકન કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ 10 વસ્તુનું સેવન, આજીવન નહિ થાય પ્રોટીન, લોહીની કમી અને ડાયાબિટીસ….

July 2, 2022
ગરમીમાં આનું સેવન પેટના તમામ રોગોને કાયમી માટે ભગાડી દેશે અને શરીર બની જશે નિરોગી, જાણી લો આ અસરકારક ઉપચાર…

ગરમીમાં આનું સેવન પેટના તમામ રોગોને કાયમી માટે ભગાડી દેશે અને શરીર બની જશે નિરોગી, જાણી લો આ અસરકારક ઉપચાર…

May 24, 2024
આ જગ્યાને કહેવામાં આવે છે મોક્ષની ભૂમિ, નવેમ્બર મહિનામાં ફરવામાં માટે છે સૌથી ઉત્તમ સ્થળ… જાણો ત્યાંના રહસ્યો તરત જ જવાનું મન થશે…

આ જગ્યાને કહેવામાં આવે છે મોક્ષની ભૂમિ, નવેમ્બર મહિનામાં ફરવામાં માટે છે સૌથી ઉત્તમ સ્થળ… જાણો ત્યાંના રહસ્યો તરત જ જવાનું મન થશે…

November 8, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.