Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 

Social Gujarati by Social Gujarati
September 29, 2018
Reading Time: 2 mins read
0
આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

😈 આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 😈 

😈 મિત્રો નવ ગ્રહોમાંથી સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે શનિ. મિત્રો પૃથ્વીમાં કોઈ પણ માણસ એવું નથી કે જે શનિના પ્રભાવથી બચી શકે તેમજ બ્રહ્માંડમાં પણ કોઈ એવા દેવતા નથી કે જે શનિદેવના પ્રકોપથી બચી શકે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ દરેક વ્યક્તિને પોતાના કર્મો અનુસાર યોગ્ય ન્યાય કરે છે. વ્યક્તિના દુષ્કર્મોના આધાર પર તેમને દંડ પણ આપે છે. ઘણીવાર એવું હોય છે કે જન્મ કુંડળીમાં શનિદેવની દશા વિશે તેમજ તેની સાડાસાતીનો ભોગ બનવાનું લખ્યું હોય છે.

Image Source :

😈 તો મિત્રો જો તમે ભગવાન શનિદેવના પ્રકોપ અને સાડાસાતીથી બચવા માંગો છો તો અમે બતાવેલા ઉપાય અપનાવો કારણ કે ધર્મ શાસ્ત્રોમાં તેમનાથી બચવાના ઘણા ઉપાયો પણ લખાયેલા છે. આ ઉપાયો દ્વારા તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો તેમજ જો કોઈ શનિદેવના ભક્ત હોય અને શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય, તો ચાલો જાણીએ ક્યાં ઉપાયો છે અને તેને ક્યારે અને કેવી રીતે કરવાના છે. તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

😈 શનિદેવના પ્રસન્ન થવાથી તે થોડા જ સમયમાં વ્યક્તિની દશા બદલી નાખે છે. તેને ધનવાન બનાવી નાખે છે અને જો તેમનો પ્રકોપ પડે તો વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. માટે જો તમારા પર શનિદેવ પ્રસન્ન થાય તો તમે તેની સાડાસાતી અને પ્રકોપથી બચી શકો છો.

😈 મહિનાના પહેલા શનિવારથી જ શનિદેવની પૂજા તથા વ્રત ચાલુ કરી દેવું જોઈએ.

Image Source :

😈 શનિદેવને પ્રસન્ન કરવા માટે શુક્રવારે રાત્રે સ્વચ્છ અને શુદ્ધ પાણીમાં  200 ગ્રામ કાળા ચણા પલાળી દો. હવે સવારે સ્નાન કાર્ય બાદ તે ચણાનું પાણી કાઢી લો અને તે ચણાને એક કાળા કપડામાં રાખી દો. તેની સાથે એક સળગેલા કોલસાનો ટૂકડો, હળદર અને લોખંડનો ટુકડો રાખી તેની પોટલી બનાવી લો. ત્યારબાદ આ પોટલીને વહેતા પાણીમાં શનિ મંત્રનો જાપ કરતા કરતા પધરાવો. આ પોટલીને એવી જગ્યાએ પધરાવાની છે કે જ્યાં માછલીઓ હોય. આવું સતત એક વર્ષ દર શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ તેમનો પ્રકોપ દૂર થાય છે.

😈 બીજો ઉપાય છે કાળા ઘોડાની નાળને શનિવારે કોઈ લુહાર પાસે જઇ તેની વીંટી બનાવડાવી લો. ત્યારબાદ આગળ શુક્રવારના દિવસે તેને દૂધમાં બોળીને રાખો અને શનિવારના દિવસે શનિ પૂજાનો પાઠ કરી શનિ ચાલીસાનો પાઠ કરીને આ વીંટી ડાબા હાથ પર આવેલ મધ્ય આંગળીમાં પહેરી લો. આ પ્રયોગનો તમને થોડા સમયમાં લાભ જોવા મળશે.

Image Source :

😈 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષનું ખુબ જ મહત્વ છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે દરેક શનિવારે પીપળાને એક લોટો પાણી ચડાવવું જોઈએ તેમજ પીપળાના વૃક્ષની નીચે એક દીવો કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે દીવો કરી એક લાલ સુત્તરના દોરાને લઈને પીપળાની ફરતે સાત વાર દોરો શનિદેવનો જાપ કરતા કરતા વીંટવાથી શનિદેવની સાડાસાતીમાંથી મુક્તિ મળે છે.

😈 જે લોકો શનિદેવની સાડાસાતીથી પીડિત છે તેવા લોકોએ દરેક શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ તેમજ વ્રત કરવા જોઈએ જેમાં દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન ગ્રહણ કરવું જોઈએ.

😈 શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળી ગાયને તિલક લગાવી તેની આરતી ઉતારી તેની પૂજા કરવી જોઈએ.

😈 શનિદેવને સરસવનું તેલ તથા પીપળાનું વૃક્ષ પ્રિય હોય છે તેથી દરેક શનિવારે શનિદેવની પ્રતિમા પર સરસવનું તેલ ચડાવવું જોઈએ તેમજ પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ તેમજ કોઈ કાળા કૂતરાને સાત રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે.

Image Source :

😈 મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે કાળા દોરાનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો શનિવારના દિવસે એક કાળા રંગનો દોરો લઇ તેને શનિદેવના મંદિરે તેમની મૂર્તિ પાસે ચરણોમાં ધરો અને ત્યારબાદ શનિદેવનો જાપ કરતા કરતા તેને ગળામાં પહેરી લો.

😈 શનિવારે સવારે સુરજ ઉગતાની સાથે સવારે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આવી રીતે તેલ માલીશ શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

આ ઉપરાંત શનિદેવ ક્યારેય વ્યસન કરનાર વ્યક્તિઓ પર પ્રસન્ન થતા નથી જેમ કે દારૂનો નશો, સિગરેટ વગેરેનું વ્યસન. આવા વ્યસન કરતા વ્યક્તિઓ લાખ કોશિશ કરે તો પણ શનિદેવ તેમના પર પ્રસન્ન થતા નથી. માટે જો તમારે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો તમારે વ્યસન ન હોય તો ખુબ જ સારું પરંતુ જો વ્યસન હોય તો પહેલા તે વ્યસન છોડવું પડશે અને પછી આ પ્રયોગો અપનાવવાનો લાભ થશે.

😈 તો મિત્રો આ રીતે તમે શનિદેવને પ્રસન્ન કરીને તેમના પ્રકોપથી તેમજ સાડાસાતીથી બચી શકો છો.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ   (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ    (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: shanishani devshani mantrashani pooja techniqueshani sada satishanidev
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
માત્ર આ એક વસ્તુથી કરો પેટ અને આંતરડાની સફાઈ.. માત્ર આ એક ગ્લાસ થી થઈ જશે શરીરની બધી ગંદગી સાફ

માત્ર આ એક વસ્તુથી કરો પેટ અને આંતરડાની સફાઈ.. માત્ર આ એક ગ્લાસ થી થઈ જશે શરીરની બધી ગંદગી સાફ

આ ટ્રીક્સથી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી… તેમાં વીજળીચોરી કરવાની પણ જરૂર નથી.

આ ટ્રીક્સથી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી... તેમાં વીજળીચોરી કરવાની પણ જરૂર નથી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નેપાળ સરકારે લીધો ભારતીય ન્યૂઝ ચેનલોને બેન કરવાનો મોટો નિર્ણય,  શું છે આ પાછળ કારણ ?

નેપાળ સરકારે લીધો ભારતીય ન્યૂઝ ચેનલોને બેન કરવાનો મોટો નિર્ણય, શું છે આ પાછળ કારણ ?

July 10, 2020
શરીરમાં વાત અને પિત્ત વધવાથી થાય છે 100 થી પણ વધુ બીમારીઓ..જાણો વાત પિત્ત વધવાના કારણો અને તેને કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપાયો

શરીરમાં વાત અને પિત્ત વધવાથી થાય છે 100 થી પણ વધુ બીમારીઓ..જાણો વાત પિત્ત વધવાના કારણો અને તેને કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપાયો

October 29, 2022
20 થી 30 વર્ષની ઉંમરે કરવા લાગો આ કામ, જીવો ત્યાં સુધી નજીક પણ નહિ આવે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ… ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું…

20 થી 30 વર્ષની ઉંમરે કરવા લાગો આ કામ, જીવો ત્યાં સુધી નજીક પણ નહિ આવે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ… ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું…

October 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.