Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વધારે પડતા મીઠાના સેવનથી નહીં પણ આ 7 કારણોથી અચાનક વધી જાય છે ડાયાબિટીઝ ની સમસ્યા.. મોટા ભાગના લોકો અજાણ છે

Social Gujarati by Social Gujarati
October 23, 2022
Reading Time: 1 min read
0
વધારે પડતા મીઠાના સેવનથી નહીં પણ આ 7 કારણોથી અચાનક વધી જાય છે ડાયાબિટીઝ ની સમસ્યા.. મોટા ભાગના લોકો અજાણ છે

બ્લડ શુગર લેવલ એટલે કે ડાયાબિટીસ અચાનક વધવા માટે કેટલીક બાબતો જવાબદાર હોય શકે છે. સમય રહેતા તેનું કારણ જાણવાથી તેનો ઈલાજ જડપથી કરવામાં મદદ થઈ શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવમાં પણ મદદ થઈ શકે છે. ચાલો જાણીએ કે વધેલી ડાયાબિટીસને કંઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જો તમને ટાઈપ-2 પ્રકારનું ડાયાબિટીસ છે તો તમે જાણતા હશો કે બ્લડ શુગરને લેવલમાં રાખવું કેટલું જરૂરી છે. જો આ જરા પણ વધી જાય તો, હૃદય સંબંધી રોગ અને કિડની સંબંધી રોગ પણ થઈ શકે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે હાઈ બ્લડ શુગરને નિયંત્રણ કરવું ખુબ જ કઠિન છે. પરંતુ જો ક્યારેક અચાનક બ્લડ શુગર વધી જાય, તો તેને તમે સામાન્ય ન લો, પરતું જાળવો અને તેના કારણની તપાસ કરો.બ્લડ શુગર સ્પાઈકસ ત્યારે થાય છે કે જ્યારે શરીરમાં ખાંડની માત્રા વધે છે અને ખોરાક ખાધા પછી ઝડપથી ઘટાડો થાય છે. શુગરની માત્રા વધવાને હાઈપરર્ગ્લાસિમિયા કહેવામાં આવે છે. ડાયાબિટીસની આ ખતરનાક સ્થિતિ આપણને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે. તેથી જ ડોક્ટરો હંમેશા ડાયાબિટીસમાં બ્લડ શુગરને નિયંત્રણ રાખવાની ભલામણ કરે છે. પરંતુ ક્યારેક-ક્યારેક હાઈ બ્લડ શુગરથી પીડિત રોગીનું શુગર અચાનક વધી જાય છે, જેને ઓછું કરવાની તાત્કાલિક જરૂર પડે છે. તેવામાં અચાનકથી વધેલા બ્લડ શુગરના કારણોને જાણવવાથી તમને નિયંત્રણ કરવામાં મદદ મળશે અને તમે કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચી શકો છો. બ્લડ શુગર ડાયાબિટીસનું મુખ્ય કારણ છે.

ખુબ જ ઓછું વ્યાયામ કરવું :

તમારા રૂટિનમાં થોડું વર્કઆઉટ પણ ખુબ જ જરૂરી છે. જેમ કે ચાલવું, ઘરનું કામ કરવું જેવી ગતિવિધિ બ્લડ શુગરને ઓછું કરવા માટે મદદરૂપ છે. જો તમે નિયમિત નહિ ચાલો તો, ક્યારે ગ્લુકોઝનું સ્તર વધી જશે તેની તમને ખબર નહીં પડે. પરંતુ વધારે કઠિન વ્યાયામ પણ અચાનક બ્લડ શુગર વધવાનું કારણ બની શકે છે. આથી એવું ન વિચારવું કે વ્યાયામ કરવાનું છોડી દેવું જોઈએ. વધુ સારું એ છે કે આ અંગે તમે ડોક્ટરની સલાહ લો કે બ્લડ શુગરને કંટ્રોલ રાખવા માટે તમારે કંઈ ટ્રીટમેન્ટ પ્લાનમાં ક્યો ફેરફાર કરવાની જરૂર છે.તમારો આહાર જવાબદાર છે : જો બ્લડ શુગરમાં અચાનક વૃદ્ધિની સ્થિતિ તમારી સાથે થતી જ રહે છે, તો તે એક ચિંતાનો વિષય છે. આ માટે સૌથી પહેલા તમે શું ખાવ છો તે જુઓ. આ સિવાય તમે જે પણ ખાદ્ય પદાર્થ લો છો તેમાં ખાંડ અને સ્ટાર્ચની માત્રા વધારે છે, તો પણ બ્લડ શુગરમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે. ફળોમાં કેળાંનું સેવન જેટલું ઓછું થાય તેટલું ઓછું કરો. તેના બદલે સંપૂર્ણ ઘઉંની બ્રેડ, અનપ્રોસેસ્ડ ફ્રૂડ, બ્રાઉન રાઈસ, ફળો અને શાકભાજી પસંદ કરવાનું યોગ્ય છે. ખાદ્યપદાર્થોમાં વધુને વધુ ફાઇબર ઉમેરવાથી વ્યક્તિને જે બ્લડ શુગર અચાનકથી વધવાની સમસ્યા છે તેમાથી મુક્તિ મળી શકે છે.

ખુબ જ ઓછી નીંદર કરવી :

ઊંઘમાં ઘટાડો એ રક્ત ખાંડના સ્તરને અસર કરવા માટે જવાબદાર છે. એક અધ્યયનમાં સંશોધનકારોએ લોકોને 6 દિવસમાં માત્ર 4 કલાક સુવાની અનુમતિ આપી હતી. અંતે એવું જાણવા મળ્યું કે ઓછી નીંદર કરવાના કારણે લોકોનું ગ્લુકોઝ લેવલ 40 ટકા ઓછું હતું. ડોક્ટરનું માનવું છે કે, જ્યારે તમે ગાઢ નિંદર કરો છો, ત્યારે તમારું તંત્રિકા તંત્ર ધીમું પડી જાય છે અને મસ્તિષ્ક ઓછા બ્લડ શુગરનો ઉપયોગ કરે છે. એટલા માટે નિંદર માટે એક ફિક્સ શિડ્યુલને અપનાવો. ફોન અને ટેબ્લેટનો ઉપયોગ સૂતા પહેલા જરા પણ ન કરો અને નિંદર લેતા પહેલા પોતાને જરૂરથી રિલેક્સ કરવાની કોશિશ કરો.ખોટી દવાઓ લેવી : તમે જાણો છો કે ઇન્શુલીન તમારા બ્લડ શુગરને ઓછું કરી શકે છે. પરંતુ એક ખોટી માત્રા તમારા સ્તરોમાં ઘટાડો પણ કરી શકે છે. કાર્ટેકોસ્ટેરોઈડ જેવી દવાઓને બ્લડ શુગરને પ્રભાવિત કરવા માટે દોશી માનવામાં આવી છે. આ સિવાય જો તમે વોટર પિલ્સ, ડિપ્રેશનનો ઈલાજ કરવા માટે કોઈ પણ દવા લો છો અથવા બ્લડ પ્રેશરની દવાઓ લો છો, તો બ્લડ શુગર ક્યારે વધી જશે તેની તમને ખબર પણ નહિ રહે.

બ્રશ ન કરવું : ડાયાબિટીસવાળા લોકોમાં દાંતોની સમસ્યા ખુબ જ ઝડપથી થાય છે. જો સમસ્યા ગંભીર છે, તો બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું ખુબ જ કઠિન છે. બધા ચેપની જેમ તે તમારામાં ગ્લુકોઝ વધવાનું કારણ બની શકે છે. આ માટે ડાયાબિટીસના રોગીઓને દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ અને તેની સાથે તેણે રોજ એક એન્ટિસેપ્ટિક માઉથવોશથી કોગળા કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

ધુમ્રપાન કરવું : યાદ રાખો, ધુમ્રપાન તમારી ડાયાબિટીસની સંભાવનાને વધારે છે. જો તમે પહેલેથી જ ડાયાબિટીસના રોગથી પીડિત છો, તો બ્લડ શુગરને કંટ્રોલ કરવું એ એટલું સહેલું નથી. ધુમ્રપાન કરવાથી બ્લડ શુગરના સ્તરને નીચે લાવવું ખુબ જ કઠિન થઈ શકે છે. એટલા માટે જો તમે ધુમ્રપાન કરતાં હોય તો ઝડપથી તેને છોડી દો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: blood sugar in bodyblood sugar ReasonsDiabetes Wrong MedicationsNO Exercise diabetesType 2 diabeteswithout swallowing
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ હિરોઈનને ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવી પડી ગઈ ભારે, આવા સુંદર ચહેરાની હાલત થઈ ગઈ આવી કે જોયને ચોંકી જશો…

આ હિરોઈનને ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવી પડી ગઈ ભારે, આવા સુંદર ચહેરાની હાલત થઈ ગઈ આવી કે જોયને ચોંકી જશો...

લીંબુ ખરીદતા સમયે ધ્યાન રાખો આટલી વસ્તુનું, પછી એક પણ લીંબુ રસ વગરનું કે બગડેલું નહિ નિકળે…

લીંબુ ખરીદતા સમયે ધ્યાન રાખો આટલી વસ્તુનું, પછી એક પણ લીંબુ રસ વગરનું કે બગડેલું નહિ નિકળે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

December 10, 2023
ઘરમાં ત્રાસ અને ગંદકી ફેલાવતી બિલાડીઓ ભગાડવાના મફત અને અકસીર ઉપાયો, અજમાવો એક વાર. બીજીવાર ભૂલથી પણ તમારા ઘરમાં નહિ આવે…

ઘરમાં ત્રાસ અને ગંદકી ફેલાવતી બિલાડીઓ ભગાડવાના મફત અને અકસીર ઉપાયો, અજમાવો એક વાર. બીજીવાર ભૂલથી પણ તમારા ઘરમાં નહિ આવે…

September 15, 2021
માનવતાની મહેર : તરસથી તડપતા કુતરા પર વરસી ગયા આ દાદા, જુવો કેવી રીતે પીવડાવ્યું પાણી.

માનવતાની મહેર : તરસથી તડપતા કુતરા પર વરસી ગયા આ દાદા, જુવો કેવી રીતે પીવડાવ્યું પાણી.

September 27, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.