Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય…

Social Gujarati by Social Gujarati
November 15, 2022
Reading Time: 1 min read
1
ગુજરાતમાં રહેલું આ મંદિર એક દિવસમાં બે વાર થાય છે ગાયબ…. જાણો તેની પાછળ શું છે રહસ્ય…

આપણે જાણીએ છીએ કે ભારતદેશ એ વિવિધતાઓમાં એકતા ધરાવતો દેશ છે. સંપૂર્ણ ભારતમાં ધાર્મિક આસ્થા પ્રબળ રૂપમાં જોવા મળે છે. અહીં અનેક સમુદાયો રહે છે તેમજ બધાની જુદી-જુદી માન્યતાઓ જોવા મળે છે અને આ માન્યતાઓ અનુસાર તેમના જુદા-જુદા મંદિરો પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે જ્યાં મંદિર હોય ત્યાં તે મંદિરની કોઈને કોઈ કથાઓ અથવા ઈતિહાસ અવશ્ય હોય છે. દરેક મંદિરની સ્થાપના સાથે એક કથા અથવા તો ઇતિહાસ રહેલ હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આવા અનેક મંદિર છે જેના રહસ્યો વિશે આજે પણ લોકો જાણતા હોતા નથી. આ રહસ્યોની સાથે આપણે તે મંદિરમાં થતી ક્રિયાઓ વિશે પણ નથી જાણતા. તો આવું જ એક અદભુત અને રહસ્યમય મંદિર છે કે જે દિવસમાં બે વાર આપણી આંખ સામે જ ગાયબ થઈ જાય છે. આવું સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે, પણ આ હકીકત છે. ચાલો તો આ મંદિરના રહસ્ય વિશે વિસ્તૃતથી માહિતી મેળવીએ. આ મંદિરના રહસ્યની કહાની અંત સુધી વાંચો.

શું તમને ખબર છે ગાયબ થતું આ મંદિર આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલ છે. જી હા, ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર કબી કંબોઈ ગામમાં આવેલ છે. જેને સ્તંભેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. અહીં આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત છે. જેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો લોકો આવે છે. આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા થઈ હતી.

આ મંદિર અરબ સાગરના ખંભાતના અખાતના કિનારે આવેલ છે. અહીં આ મંદિર પાણીમાં સ્વયં જ ડૂબી જાય છે અને સ્વયં જ પાણીમાંથી બહાર આવે છે. એટલે કે અહીં પાણી સ્વયં જ દૂર થઈ જાય છે. મંદિરની રહસ્યમય ઘટના સાચે જ હકીકતમાં બને છે.

આવું થવા પાછળનું કારણ એ છે કે અહીં જ્યારે સાગરમાં ભરતી આવે છે ત્યારે મંદિર ડૂબી જાય છે અને જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે મંદિર દ્રશ્યમાન થાય છે અને આ ઘટના દિવસમાં બે વખત બને છે. મંદિરના દર્શન કરવા માટે લોકો જાય છે ત્યારે મંદિર દેખાય છે.

મંદિર વિશે મળતી વિશેષ માહિતી અનુસાર અહીં એવા કાગળો પણ વેચવામાં આવે છે, જેમાં એ સમય બતાવવામાં આવે છે કે મંદિર ડૂબવાનું છે અને તે સમયે ત્યાં ન જવાની સલાહ દેવામાં આવે છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે ઘણા લોકોએ મંદિરમાં તે સમયે જવાનો પ્રયત્ન કર્યો છે કે જે સમયે મંદિર પાણીમાં ડૂબેલું હોય. પરંતુ તેમાં કોઈ સફળ થયું નથી.

સ્તંભેશ્વર મંદિરની કથા :

કહેવામા આવે છે કે તાડકાસુર નામનો એક રાક્ષસ ભગવાન શિવનો ખુબ જ મોટો ભક્ત હતો. તેણે  શિવજીને પ્રસન્ન કરવા માટે ઘણી તપસ્યા કરી અને ભગવાન પ્રગટ પણ થયા. જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે તેને વરદાન માંગવા કહ્યું, અને રાક્ષસે એવું વરદાન માંગ્યું કે, “મારું મૃત્યુ માત્ર તમારો પુત્ર કરી શકે અને તેની ઉંમર માત્ર છ દિવસ જ હોય. શિવજી એ તેને આ વરદાન આપી દીધું.”

આ વરદાન મળતા જ તાડકાસૂર આખી સૃષ્ટિ પર તબાહી કરવા લાગ્યો. કારણ કે તેને ખબર હતી કે શિવજીની કોઈ સંતાન નથી, એટલે કોઈ તેને મારી નહીં શકે. પરંતુ થોડા સમયમાં જ ભગવાન શિવ અને પાર્વતીનું મિલન થયું અને કાર્તિકેયનો જન્મ થયો. આ કાર્તિકેય એ છ દિવસના થતાં જ તાડકાસુરની હત્યા કરી નાખી.

પરંતુ તાડકાસુરના વધ પછી તેને ખબર પડી કે આ રાક્ષસ તો શિવજીનો ભક્ત હતો. આથી કાર્તિકેયને દુઃખ થયું. ત્યારે આ દુઃખના સમાધાનમાં ભગવાન વિષ્ણુએ જે જગ્યા પર તાડકાસુરનો વધ થયો ત્યાં મંદિર બનાવવાનું કહ્યું અને ત્યાં શિવલિંગની સ્થાપના કરી. ભગવાન શિવ સ્વયં ત્યાં બિરાજમાન થયા. બસ, ત્યાર પછી સ્વયં સાગર જ દિવસમાં બે વાર ભગવાન શિવનો જળાભિષેક કરે છે અને આજે પણ એમ જ થઈ રહ્યું છે.

અહીં સ્થાપિત શિવલિંગની લંબાઈ ચાર ફૂટ છે અને તે બે ફૂટ જેટલી ગોળાકાર છે. અહીં અમાસ અને મહાશિવરાત્રિએ શિવભક્તોની ભીડ ખુબ જ રહે છે. તો મિત્રો આ સ્થળ ન ગયા હોવ તો એક વાર અવશ્ય મુલાકાત લો. તો મિત્રો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ.    

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: mahadevrahsymay tempelstambhesvarmandir
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
લગ્ન બાદ વરરાજાને આપવામાં આવે છે વિદાય…. કાયમ માટે રહેવા જવું પડે છે પત્નીના ઘરે….

લગ્ન બાદ વરરાજાને આપવામાં આવે છે વિદાય…. કાયમ માટે રહેવા જવું પડે છે પત્નીના ઘરે….

શું તમે પણ ધનવાન બનવાની ઈચ્છા ધરાવો છો….. તો માત્ર નાની એવી આ પાંચ બાબત કેળવી લો…

શું તમે પણ ધનવાન બનવાની ઈચ્છા ધરાવો છો….. તો માત્ર નાની એવી આ પાંચ બાબત કેળવી લો...

Comments 1

  1. Nikhil Goyani says:
    6 years ago

    3

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડા માં મળી આવતી આ વસ્તુ તમારા હોઠ ને રાતો રાત બનાવી દેશે મુલાયમ અને ગુલાબી

રસોડા માં મળી આવતી આ વસ્તુ તમારા હોઠ ને રાતો રાત બનાવી દેશે મુલાયમ અને ગુલાબી

August 1, 2022
રોજ કલાકો જીમ જવા કરતા માત્ર 5 થી 10 મિનીટ કરો આ કસરત, અને જુઓ પછી તેનો કમાલ. થઈ જશો આવા…

રોજ કલાકો જીમ જવા કરતા માત્ર 5 થી 10 મિનીટ કરો આ કસરત, અને જુઓ પછી તેનો કમાલ. થઈ જશો આવા…

January 13, 2021
એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

April 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.