Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કડવાચૌથના દિવસે નવી દુલ્હને ક્યારેય ન કરવા જોઈએ આ કામ… થઇ શકે ભારે નુકશાન…

Social Gujarati by Social Gujarati
October 16, 2019
Reading Time: 1 min read
0
લગ્નમાં આ ભૂલોને હવે પછી ક્યારેય ન કરતા, થઈ શકે છે જેલ |  જાણો આ ચાર ખાસ વાત

પરણિત મહિલાઓ આખું વર્ષ કડવાચૌથના વ્રતની જીજ્ઞાસા સાથે રાહ જોતી હોય છે. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ આ દિવસે વ્રત કરે છે અને પતિની મંગલ કામના પણ કરે છે. પરણિત મહિલાઓ માટે કડવાચૌથનું વ્રત જીવનમાં ખુબ જ મહત્વ રાખે છે. જેનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આ વર્તને બધા જ વ્રતો કરતા કઠીન માનવામાં આવે છે. કેમ કે આ દિવસના વ્રતમાં આખો દિવસ પાણી પીવાની પણ મનાઈ હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ વરતમાં મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત ક્કરે છે અને રાત્રે ચંદ્રને જોયા પછી પોતાના વ્રતને ખોલે છે. પરંતુ આ વ્રતને કરવામાં ખુબ જ સાવધાની રાખવી પડે છે. કડવાચૌથના દિવસે અમુક ખાસ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને જણાવશું નવી દુલ્હને અમુક વસ્તુથી કડવાચૌથના દિવસે દુર રહેવું ખુબ જ જરૂરી હોય છે. તો ચાલો જાણીએ કે કડવાચૌથના વ્રતમાં કંઈ વસ્તુથી દુર રહેવું જોઈએ. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સૌથી પહેલા છે આ વસ્તુનું દાન કરતા બચવું જોઈએ : કડવાચૌથના દિવસે પરણિત મહિલાએ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની સફેદ વસ્તુનું દાન આ દિવસે ન કરવું જોઈએ. ભલે કોઈ ખાવાની વસ્તુ હોય તો પણ ન કરવું. દૂધ, પનીર, દહીં વગેરે કોઈ પણ વસ્તુ કોઈને દાનમાં ન આપવી.

સૌથી જરૂરી હોય છે સરગી : કડવાચૌથ પર નવી દુલ્હને ખુબ જ ધ્યાન રાખવું જોઈએ કે તેની સરગી તેની પાસે જ રહે. સરગી એ હોય છે કે, સાસુ સવારના સમયે નવી દુલ્હનને ખાવા માટે આપે છે. તેમાં બદામ અને સુકો મેવો હોય છે અને સાથે સાથે સુહાગની નિશાની પણ હોય છે. જે આ દિવસે પોતાની પાસે જ રાખવું જોઈએ.

સોઈ અને દોરાનો ઉપયોગ ના કરવો : કડવાચૌથના દિવસે કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમાં કતાર, સોઈ, ચાકુ વગેરે કોઈ પણ ધારદાર વસ્તુ હોય તેનાથી બને એટલું આ દિવસે દુર રહેવું જોઈએ. ના પહેરવા જોઈએ કાળા અને સફેદ રંગના કપડાં : હિંદુ ધરમ અનુસાર કોઈ પણ શુભ કાર્ય સમયે સફેદ અને કાળા રંગના કપડાં પહેરવા શુભ નથી માનવામાં આવતા. જો તમે પણ કડવાચૌથ પર સફેદ અને કાળા રંગના કપડાં પહેરવાથી બચો. બની શકે ત્યાં સુધી આ દિવસે નવી દુલ્હને લાલ રંગના કપડાં જ પહેરવા જોઈએ. કેમ કે લાલ રંગ સુહાગની નિશાની છે.

ભજન અને કીર્તન કરવા જોઈએ : કડવાચૌથનના દિવસે વ્રત કરીને કથા પણ સાંભળવી જોઈએ. પરંતુ સાંજની પૂજા બાદ, ચંદ્રને જોયા પહેલા ભજન અને કીર્તન જરૂર કરવા જોઈએ. કડવા માં ના ગીત અને ભજન તમે આસપાસની અન્ય સ્ત્રીઓને બોલાવીને કરી શકો છો. ભજન અને કીર્તન કરવાથી આ વ્રત વધારે મજબુત બનશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: amazing facts of karvachothgujarati dayrohindu vrat kathaokarva chothvratnew bridel on karvachothsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
કોલ આવવા પર માત્ર આટલી સેકેંડ જ વાગશે ફોનની રીંગ… આ કંપનીઓ કરશે આ ખાસ નિર્ણય.

ઈ-સિગરેટ વેપીંગે 18 વર્ષની છોકરીને પહોંચાડી વેન્ટીલેટર પર… શેર કરી તેની દર્દનાક કહાની.

કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ..  થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

સપનામાં આવતા મૃત પરિજનો આપી જાય છે આવા સંકેત | જાણો શું એ સંકેત ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે તે જળમાં ઉમેરો આ વસ્તુ….  રોડપતિ પણ બની જશે કરોડપતિ..

સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે તે જળમાં ઉમેરો આ વસ્તુ…. રોડપતિ પણ બની જશે કરોડપતિ..

June 29, 2019
જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

જાણો ઘરમાં ક્યાં ક્યાં પ્રકારના ફોટા રાખવા જોઈએ | આવા ફોટા કરે છે ઘરમાં ખાસ બદલાવ | જાણો વિગત વાર….

May 19, 2019
આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત,  કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત, કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

September 14, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.