Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો

Social Gujarati by Social Gujarati
June 18, 2019
Reading Time: 1 min read
1
આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો

આ મહિલા ડોક્ટરથી મોદી પણ છે પ્રભાવિત… કારણ કે, તેના દવાખાને જો દીકરી જન્મે તો કરે છે આવું.. જરૂર વાંચો શેર કરો

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણા સમાજમાં પહેલા દીકરી અને દીકરાને જોવામાં ખુબ જ અસમાનતા હતી. પરંતુ આજે સમાજ ધીમે ધીમે શિક્ષિત થતો જાય છે અને સરકાર દ્વારા પણ જુંબેશ ચલાવવામાં આવે છે. જેના પગલે દીકરીનું મહત્વ આજે સમાજમાં ખુબ જ વધ્યું છે. પરંતુ હજુ અમુક અમુક લોકો આજે ઓન દીકરીના જન્મથી ના ખુશ રહેતા હોય છે. અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે અને સામે પણ આવતી હોય છે કે કોઈ દંપતીએ દીકરાની ચાહમાં દીકરીની ભ્રુણ હત્યા કરી નાખી હોય. ઘણા બધા કેસો હજુ પણ મિત્રો સામે આવે છે કે દંપતીને ખબર પડે કે ગર્ભમાં દીકરી ઉછરે છે તી ખુબ જ સ્માર્ટલી પેટમાં જ તેની હત્યા કરી નાખવામાં આવે છે. જેની ભણક પણ તેના સંબંધીઓને નથી થતી. તો મિત્રો અમુક ડોક્ટરો પણ એટલા ક્રૂર હોય છે કે ચંદ પૈસા માટે એક જીવને, દીકરીઓની ભ્રુણમાં જ હત્યા કરી નાખે છે. ડોક્ટરો એ આ દુનિયામાં દીકરીને લાવવાની હોય છે એ જ વ્યક્તિ તેના હત્યારા બની જાય છે.

પરંતુ મિત્રો આવા નરાધમોની વચ્ચે આજે પણ દુનિયામાં ઘણા બધા એવા દયાળુ અને માનવીય ડોક્ટરો છે જે ક્યારેય પણ ખોટું કામ નથી કરતા હોતા. પરંતુ મિત્રો આવા લોકોની વચ્ચે ઘણા લોકો એવા પણ છે જે દીકરીઓ માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. સમાજના આવા સમજદાર અને સજ્જન લોકો દીકરીનો જન્મ થવો તે ભગવાન તરફથી મળેલી એક ભેટ ગણે છે.

તો આજે અમે તમને એક એવી જ મહિલા ડોક્ટર વિશે જણાવશું. આ મહિલા આજે દીકરી માટે ભગવાન બનીને કામ કરે છે. તે મહિલાનું નામ છે ડોક્ટર શિપ્રા ધર. ડોક્ટર શિપ્રા ધર પોતાનું નર્સિંગ હોમ ચલાવે છે. આ નર્સિંગ હોમમાં કોઈ ગર્ભવતી માતા જો દીકરીને જન્મ આપે તો આ મહિલા દ્વારા આંખ નર્સિંગ હોમમમાં મીઠાઈ વહેંચે છે. આ તો સામાન્ય વાત થઇ પરંતુ આ આ મહિલા જેને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તેની ફી પણ નથી લેતી. ડીલીવરી દરમિયાન કરવામાં આવેલ સારવારનો એક પણ રૂપિયો ત્યાં લેવામાં નથી આવતો. શરત માત્ર એટલી જ કે ગર્ભવતી માતાએ દીકરીને જન્મ આપ્યો હોવો જોઈએ.

ડો. શિપ્રા ધરે BHU થી MBBS અને MD નો અભ્યાસ કરેલો છે. તે વારાણસીના એક પહાડી ક્ષેત્રમાં પોતાનું નર્સિંગ હોમ ચલાવે છે. કન્યા ભ્રુણ હત્યા અટકાવવા માટે અને છોકરીઓના જન્મમાં વધારો થાય તે હેતુથી તે આટલું સુંદર અને મહાન કાર્ય કરે છે. જો તેમના નર્સિંગ હોમમાં કોઈ દીકરીનો જન્મ થાય તો દીકરીના પરિવાર સહીત આખા નર્સિંગ હોમને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. દીકરીઓના જન્મમાં વધારો થાય તે વાતને વધુને વધુ ફેલાવીને સમાજને જાગૃત કરવા માટે ડો. શિપ્રા જો પોતાના નર્સિંગ હોમમાં કોઈ દીકરીનો જન્મ થાય તો તેની ડીલેવરીનો કોઈ જ ચાર્જ લેતા નથી.

ડો. શિપ્રા ધરનું કહેવું છે કે, “લોકોમાં દીકરીઓ પ્રત્યે હજુ પણ નકારાત્મક વિચારો જ જોવા મળે છે. મેં જોયું છે કે જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારને તેની જાણ થતા તેમના ચહેરા પર માયુસી આવી જતી હોય છે, ઘણી વાર લોકો ગરીબીના કારણે દીકરીનો જન્મ થતા દુઃખી થઈને રડવા લાગતા હોય છે, અને હું આ કાર્ય કરીને સમાજના આવા લોકોના વિચારો બદલવાનો પ્રયત્ન અરી રહી છું.”

તમને જણાવી દઈએ કે દીકરીનો જન્મ થાય તો ડીલીવરીનો તો કોઈ ચાર્જ નથી થતો, પરંતુ હોસ્પિટલના બેડનો ચાર્જ પણ નથી લેવામાં આવતો અને જો કોઈ કારણોસર ઓપરેશન પણ કરવું પડે તો પણ તે વિનામૂલ્યે કરી દેવામાં આવે છે. ડો. શિપ્રાએ પોતાના નર્સિંગ હોમમાં પાછલા અમુક વર્ષોથી અત્યાર સુધીમાં 100 દીકરીઓના જન્મ પર કોઈ પણ ચાર્જ લીધો નથી.

ડો. શિપ્રા ધરના આ કાર્યથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુબ જ પ્રભાવિત થય હતા, જ્યારે તેને શિપ્રા ધરના આવા સારા કાર્ય વિશેની જાન થઇ. જ્યારે મેં મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી મુલાકાતે આવ્યા હતા, ત્યારે ડો. શિપ્રાને સ્પેશિયલી મળ્યા હતા. ત્યાર બાદ તે ડો. શિપ્રાના કાર્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મંચ પર દેશના બધા ડોકટરોને આહ્વાહન કર્યું હતું કે દરેક મહિનાની 9 તારીખે જન્મ લેનાર દીકરીઓના જન્મની ફીસ નહિ લેવામાં આવે અને આ પગલાથી બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલન વધુ સશક્ત બનશે.

આ ઉપરાંત ડો. શિપ્રાએ છોકરીઓની શિક્ષા આપવાનો પણ બેડો ઉઠાવેલો છે. તે પોતાના નર્સિંગ હોમમાં છોકરીઓને અભ્યાસ પણ કરાવે છે. આ ઉપરાંત ગરીબ પરિવારોની દીકરીઓને સુકન્યા યોજનાનો લાભ અપાવવા માટે તેઓને મદદ પણ કરે છે. તેમના પતિ મનોજ શ્રીવાસ્તવ પણ ફીઝીશીયન છે અને આ નેક કાર્ય કરવા માટે પોતાની પત્નીનો પુરેપુરો સાથ આપે છે.

ડો. શિપ્રાનું માનવું છે કે સનાતન કાળથી દીકરીઓને અને સ્ત્રીઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ખુબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. એવામાં કન્યા ભ્રુણ હત્યા જેવું કુકૃત્ય એક સભ્ય સમાજ માટે અભિશાપ છે. માટે મારાથી જે નાનું યોગદાન આપી શકું એ આપું છું.

તો મિત્રો આજે દીકરીઓનું સમાજમાં માન અને સમ્માન ખુબ જ વધી રહ્યું છે પરંતુ હજુ ક્યાંક ખૂણે ખૂણે લોકોના મનમાં સંકોચ અનુભવાય છે. તેવી માનસિકતાને દુર કરવા માટે ડો. શિપ્રા અને તેના જેવા જ દેશના ઘણા સમાજહિતમાં વિચારતા લોકો આજે ઘણી મહેનતથી દીકરીઓ માટે સારા કાર્યો કરે છે. તો દરેક લોકોએ દીકરીને મારી નાખવા કરતા તેને ઉછેરવી જોઈએ અને સમ્માન સાથે તેને આ સમાજમાં સ્થાન આપવું જોઈએ.

તો મિત્રો આ વિષયમાં ખાસ આ મહિલા ડોક્ટર માટે GOOD WORK એમ કોમેન્ટમાં જરૂર લખજો.

Tags: BABYBJPgujarati dayroLADY DOCTORMODIsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શનિદેવ થશે આ ચાર રાશિના જાતકો પર મહેરબાન | થઇ રહી છે સાડાસાતી ખતમ…જીવનમાં આવશે અઢળક ધન…

શનિદેવ થશે આ ચાર રાશિના જાતકો પર મહેરબાન | થઇ રહી છે સાડાસાતી ખતમ…જીવનમાં આવશે અઢળક ધન...

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર…. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર.... કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે.... જાણો કઈ રીતે આનો જાપ કરવો.

Comments 1

  1. Ranesh Dhami says:
    6 years ago

    Good Work …

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો શું છે બ્લેક ફંગસ નામનો આ રોગ ? કોરોના સાથે મળીને કેમ લઈ રહ્યો છે લોકોના જીવ…..

જાણો શું છે બ્લેક ફંગસ નામનો આ રોગ ? કોરોના સાથે મળીને કેમ લઈ રહ્યો છે લોકોના જીવ…..

December 27, 2020
જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી…

જાણો વોરન બફેટની આ 10 વાત, ઝડપથી બનશો અમિર અને માલામાલ… દરેક રોકાણકારને ફરજિયાત ખબર હોવી જોઈએ આ માહિતી…

September 30, 2022
ભોજનમાં ઘી અને માખણ બંનેમાંથી શરીર માટે ક્યું હોય છે લાભકારી. જાણો તેની સચોટ માહિતી.

ભોજનમાં ઘી અને માખણ બંનેમાંથી શરીર માટે ક્યું હોય છે લાભકારી. જાણો તેની સચોટ માહિતી.

December 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.