Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની જનતા માટે કર્યું કંઈક આવું, જાણીને ચોંકી જશો.

Social Gujarati by Social Gujarati
September 28, 2019
Reading Time: 1 min read
0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની જનતા માટે કર્યું કંઈક આવું,   જાણીને ચોંકી જશો.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં રાજકીય સંબંધોમાં પણ વિવાદો ઉભા થયા છે. એવામાં ભારતે જમ્મુ-કાશ્મીર પરથી આર્ટીકલ 370 નાબુદ કરી ત્યાર બાદ પાકિસ્તાન ભારતના આ નિર્ણયથી વિફર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવનું એક કારણ પણ બન્યું છે. સામાન્ય રીતે જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈને કોઈ વિવાદો ચાલતા રહેતા હોય છે. આ ક્રમ આઝાદી બાદથી ચાલતો આવે છે. પરંતુ આ વખતે બંને દેશના સંબંધો ખુબ જ વિવાદિત રહ્યા છે. પરંતુ આટલા વિવાદિત સંબંધો હોવા છતાં પણ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના લોકો માટે એક એવું પગલું ભર્યું કે જેના વિશે જાણીને તમને એવું લાગશે કે માનવતા હજુ મરી નથી. નરેન્દ્ર મોદી પાકિસ્તાનની જનતા માટે માનવતાનું એક જીવંત અને શ્રેષ્ઠ ઉદાહરણ બનવા જઈ રહ્યા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) માં ભૂકંપ આવ્યો હતો. જે ભૂકંપ ઘણા અંશે નુકશાનદાયી રહ્યો છે. ભૂકંપના કારણે ત્યાં જાનહાની અને સંપત્તિને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. તો આ બાબતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભૂકંપ આવવાના કારણે પાકિસ્તાનમાં લગભગ 26 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. તો 300 થી પણ વધારે લોકો ભૂકંપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત આ વિનાશક ભૂકંપના કારણે લોકોના ઘર અને તેમની સંપત્તિને પણ ભારે પ્રમાણમાં હાનિ પહોંચી છે. આ વાત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે ચાલતા તણાવસભર સંબંધોના ચાલતા પણ એવું પગલું ભર્યું છે કે જે આપણને નરેન્દ્ર મોદીની માનવતા અને ઉદારતાની ઝાંખી કરાવશે.

પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને પાકિસ્તાનમાં અમુક વિસ્તારમાં આવેલ ભૂકંપના લીધે થયેલ જાનહાની અને સપંત્તિઓને પહોંચેલા નુકશાનને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પીડિત લોકો પ્રત્યે સંવેદના અનુભવતા એવી પ્રાર્થના કરી છે કે ઘાયલ થયેલા લોકો ઝડપથી સજા થઇ જાય.” તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં હાજર રહેવા માટે ન્યુયોર્ક ગયા છે. જ્યારે પાકિસ્તાનમાં મંગળવારના રોજ પીઓકે, પાકિસ્તાન પંજાબ, ખૈબરપુખ્તુંનખ્વા સહીત અન્ય વિસ્તારોમાં વિનાશક ભૂકંપ સર્જાયો હતો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: gujarati dayroMODImodi helps pakistanModi kindnesspakistan earthquake 2019pakistan modiPM MODIsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ..   શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

શું તમને ખબર છે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ.. શું 3 ટાઈમ રોટલી ખાવી જોઈએ?

આયુર્વેદમાં વાત-પિત્ત-કફને દૂર કરે એવી આના જેવી બીજી કોઈ દવા નથી. ઘરે બનાવો આ દેશી ચૂર્ણ આંતરડાની બધીજ ગંદગી કરી નાખશે સાફ

આયુર્વેદમાં વાત-પિત્ત-કફને દૂર કરે એવી આના જેવી બીજી કોઈ દવા નથી. ઘરે બનાવો આ દેશી ચૂર્ણ આંતરડાની બધીજ ગંદગી કરી નાખશે સાફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ…

આજમાવો આ 5 ઘરેલું ઉપચાર, તરત જ મટી જશે સર્દી, ઉધરસ અને માથાનો દુખાવો. બંધ નાકની સમસ્યા થશે ચપટીમાં ગાયબ…

October 31, 2021
સામાન્ય દેખાતો આ છોડ પેટ, કિડની અને પથરીનો ગમે તેવો દુઃખાવો કરી દેશે દુર, જિંદગીભર નહિ થવા દે આવા રોગો…

સામાન્ય દેખાતો આ છોડ પેટ, કિડની અને પથરીનો ગમે તેવો દુઃખાવો કરી દેશે દુર, જિંદગીભર નહિ થવા દે આવા રોગો…

September 12, 2021
સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

May 30, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.