Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

એક એવું શિવલિંગ જેના થઇ જાય છે ટુકડે ટુકડે….. જો માખણ આવે જોડવામાં તો આવી જાય છે મૂળ રૂપમાં…. જાણો શા માટે થાય છે ટુકડા….

Social Gujarati by Social Gujarati
April 5, 2019
Reading Time: 1 min read
0
એક એવું શિવલિંગ જેના થઇ જાય છે ટુકડે ટુકડે….. જો માખણ આવે જોડવામાં તો આવી જાય છે મૂળ રૂપમાં…. જાણો શા માટે થાય છે ટુકડા….

એક એવું શિવલિંગ જેના થઇ જાય છે ટુકડે ટુકડે….. જો માખણ આવે જોડવામાં તો આવી જાય છે મૂળ રૂપમાં…. જાણો શા માટે થાય છે ટુકડા….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો શિવ મંદિરની જો વાત કરવામાં આવે તો ભારતમાં ઘણા બધા અદ્દભુત એવા શિવ મંદિરો આવેલા છે જેની પ્રકૃતિ તેમજ તેની પાછળ રહેલું રહસ્ય કે કથાઓ જાણી તેના પ્રત્યે આકર્ષણ થાય છે. આપણા ભારતમાં અનેક મંદિરો આવેલા છે જેમાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળે છે. શિવ ભક્ત પોતાની અનન્ય આરાધનાથી ભગવાન શિવની કૃપાને પ્રગટ કરે છે. ભક્તની કરૂણ પુકારસાંભળી શિવજી પોતાનું રુદ્ર રૂપધારણ કરી ભક્તોના દરેક કષ્ટોને દૂર કરે છે.

ભારત દેશમાં ઘણા બધા એવા મંદિરો છે જ્યાં તે મંદિરની સાથે કોઈને કોઈ  રહસ્ય કે ચમત્કાર ઘટિત થાય છે. આવા અનેક મંદિરોમાંથી એક એવું શિવ મંદિર છે તેના વિશે કહેવામા આવે છે કે ત્યાં દર વર્ષે અવકાશીય વીજળી પડે છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ કે આ શિવ મંદિર પર વીજળી પડવા છતાં પણ મંદિરને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. તો એ જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણીએ કે તેની પાછળનું રહસ્ય શું છે. આવું બનવા પાછળનું સાચું કારણ શું છે.

મિત્રો જ્યારે પણ આ શિવ મંદિરમાં વીજળી પડે છે ત્યારે ગર્ભગૃહમાં શિવલિંગના ટુકડે-ટુકડા થઈ જાય છે અને એવું પણ કહેવામા આવે છે કે, આ ઘટના સદીઓથી આમ જ ચાલતી આવે છે. ત્યાંના લોકોનું કહેવું છે મહાદેવ પોતાના પર વીજળી પડવાના દર્દને ખુબ જ ધીરજ અને મૌન ધારણ કરીને સહન કરી લે છે. ત્યારે ખરેખર એવું લાગે કે મહાદેવ સાચે જે ભોળાનાથ છે. પરંતુ ત્યાંના લોકો પણ મહાદેવના દર્દને ઓછું કરવા માટે શિવલિંગ પર માખણ લગાવીને પોતાનો શિવજી પ્રત્યે રહેલા પ્રેમને દર્શાવે છે. ચાલો આ સ્થળ વિશે વિસ્તૃત જાણકારી જાણીએ.

ભગવાન શિવજીનું આ મંદિર કુલ્લુથી લગભગ 18 કિલોમીટર દૂર મથાન નામના સ્થળ પર સ્થિત છે. ત્યાં શિવલિંગ પર વીજળી પડતી હોવાથી આ શિવ મંદિરને વિજળેશ્વર મહાદેવના નામથી આ ક્ષેત્રના લોકો દ્વારા ઓળખવામાં આવે છે. આ ઉપરાંત શિવજી પર માખણ લગાવવાના કારણે ત્યાંના લોકો તેને માખણ મહાદેવ પણ કહે છે.

શિવજીના આ અદ્દભુત મંદિર વિશે પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. એવું માનવમાં આવે છે કે અહીં જ ભગવાન શિવે જલંધર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જ્યારે પણ સંસારમાં સંકટ આવવાનો હોય છે ત્યારે મહાદેવ તે સંકટને પોતાના પર લઈ લે છે. આ મંદિર વિશેની પુરાણોમાં કથા છે કે મહાદેવ પર વીજળી પાડવાનું એક કારણ એવું પણ છે કે વીજળીના પ્રચંડ પ્રહારથી માનવજાતિનું રક્ષણ કરવા માટે કોઈ મુનિએ શિવજીને પ્રાર્થના કરી હતી. તે મુનિની પ્રાર્થના સાંભળીને મહાદેવ એ વીજળીને પોતાના તરફ વાળી લીધી હતી. પરંતુ શિવજીના પ્રતિક સમાન શિવલિંગના ટુકડા થઈ ગયા. આ ચમત્કારી ઘટના ત્યાં દર બે વર્ષે બને છે. આ મંદિરમાં ક્યારેક ધ્વજના ટુકડે ટુકડા થઈ જાય છે તો ક્યારેક શિવલિંગના પણ ટુકડા  થઇ જાય છે.

આ સમગ્ર ઘટના પછી એક ચમત્કારિક ઘટના બીજી પણ બને છે. તેના વિશે જાણીને તમને પણ ખુબ જ  આશ્ચર્ય થશે. જે શિવલિંગના વીજળી પડવાથી ટુકડા થઈ ગયા હોય છે તે ફરીથી શિવલિંગનું રૂપ ધારણ કરી લે છે. અહીં કહેવામા આવે છે કે ઘણી વખત શિવલિંગ ખંડિત થઈ છે. પરંતુ માખણથી ફરી શિવલિંગ પોતાની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય છે. ટુકડા થઇ ગયેલા શિવલિંગને જો માખણથી જોડવામાં આવે તો પોતાના મૂળ સ્વરૂપમાં ભગવાનનું શિવલિંગ આવી જાય છે.

મિત્રો આપણા મનમાં આ વાત સાંભળીને સંદેહ પણ થઇ શકે. પરંતુ મિત્રો આ બાબત બિલકુલ સાચી. ત્યાંના લોકોએ આ દ્રશ્યને રૂબરૂ નિહાળેલું છે. ત્યાં ભગવાન શિવજીનો સાક્ષાત વાસ થાય છે. તેમના પર જ્યારે પણ વીજળી પડે છે ત્યાર બાદ ટુકડા થયેલા શિવલિંગ પર જો માખણ લગાવીને ભેગા કરી દેવામાં આવે તો શિવલિંગ મૂળ રૂપમાં આવી જાય છે.

આ રીતે હીમાલય પ્રદેશમાં સ્થિત કુલ્લુની પહાડીઓમાં આવેલ આ મહાદેવનું મંદિર પોતાની ચમત્કારિક ઘટનાઓને કારણે ખુબ જ પ્રખ્યાત છે. હિમાલયની પહાડીઓમાં નયન રમ્ય વાતાવરણમાં આ મંદિરમાં ભક્તજણ શિવજીના દર્શન કરવા માટે ખુબ જ ભાવપૂર્વક અને શ્રદ્ધાથી નમન કરે છે. આમ માખણ મહાદેવની આ ચમત્કારિક ઘટનાના જો તમે પણ દર્શન કરવાનું વિચારી રહ્યા છો તો આ ઉનાળાની રજામાં અહીં ફરવા જવાનો પ્રોગ્રામ અવશ્ય કરજો. ત્યાં વાતાવરણમાં પણ ખુબ જ શુદ્ધતા છે અને કુદરત પણ સોળેકળાએ ખીલેલું હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

 

Tags: bijlimakhan mahadevshivlingvijalesvar mahadev
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
બોલીવુડના આ યુવાન સિતારાઓ માને છે આ હીરોને પોતાના ભગવાન… જાણો કોને એ પોતાના ભગવાન માને છે ?

બોલીવુડના આ યુવાન સિતારાઓ માને છે આ હીરોને પોતાના ભગવાન... જાણો કોને એ પોતાના ભગવાન માને છે ?

આ બે વસ્તુ મિક્સ કરી ને સુતા પહેલા પથારી પાસે રાખીદો, 5 સેંકડમાં મચ્છરો ભાગી જશે રૂમની બહાર. આવી જશે ઘસઘસાટ નીંદર,

આ બે વસ્તુ મિક્સ કરી ને સુતા પહેલા પથારી પાસે રાખીદો, 5 સેંકડમાં મચ્છરો ભાગી જશે રૂમની બહાર. આવી જશે ઘસઘસાટ નીંદર,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા પીવે છે આટલું મોંઘું પાણી, પાણીની ખાસિયત અને ભાવ ઉડાવી દેશે હોંશ…

વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા પીવે છે આટલું મોંઘું પાણી, પાણીની ખાસિયત અને ભાવ ઉડાવી દેશે હોંશ…

March 19, 2021
વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે  આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.

વૈજ્ઞાનિકો પણ માને છે કે વડીલોને પગે લાગવું જોઈએ, થાય છે આ ફાયદાઓ… વાંચીને તમે પણ પગે લાગશો.

July 18, 2019
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમણું રિટર્ન અને જોરદાર ધનલાભ…પૈસા ડૂબશે પણ નહિ અને થશે કમાણી.. જાણો કંઈ છે એ સ્કીમ…

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમણું રિટર્ન અને જોરદાર ધનલાભ…પૈસા ડૂબશે પણ નહિ અને થશે કમાણી.. જાણો કંઈ છે એ સ્કીમ…

December 4, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.