Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.

Social Gujarati by Social Gujarati
May 14, 2019
Reading Time: 1 min read
0
ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.

ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો શ્રી મદ્દ ભાગવત ગીતામાં સંસારની બધી જ જાણકારી રહેલી છે. મનુષ્યના મનમાં ઉત્તપન્ન થવા વાળા દરેક પ્રશ્નનો સટીક જવાબ શ્રી મદ્દ ભાગવત ગીતામાં રહેલો છે. મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જેમાં અર્જુને ભગવાનને ઘણા પ્રશ્નો કાર્ય હતા. તેના જવાબ આપીને ભગવાને અર્જુનને જીવનનું મૂળ જ્ઞાન પ્રદાન કર્યું હતું. આજે અમે ભગવન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થયેલા તે સંવાદના અમુક અંશ તમને આ લેખ દ્વારા જણાવશું. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

અર્જુન પૂછે છે કે “પરમાત્મા તમે કહો છો કે મનને પૂરી રીતે વશમાં રાખવામાં આવે તો મુક્તિના દ્વારા ખુલી જાય છે. તો શું મનને વશમાં રાખવાનો કોઈ સરળ માર્ગ છે ?

આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માર્ગ તો છે અને તે પણ ખુબ જ સરળ છે, પરંતુ તે જટિલ પણ છે. ભગવાન કહે છે કે, “જે મનુષ્ય ધીર મતીવાન વાળો છે, દ્રઢ નિશ્વય વાળો છે તેના માટે આ કામ ખુબ સરળ છે અને જે મનુષ્યની ગતી શાંત ન હોય તે દ્રઢ નિશ્વય નથી કરી શકતા. તે આખી જિંદગી આ કામ નથી કરી શકતો.”  

ફરી અર્જુન પૂછે છે, “કે દ્રઢ નિશ્વય કેમ કરી શકાય ?”

તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “દ્રઢ નિશ્વય વિશ્વાસથી થાય છે વિશ્વાસ પરમાત્મામાં, ધર્મમાં અને આપણા કર્તવ્યમાં રાખવામાં આવે ત્યારે. જયારે મનુષ્ય પોતના ધર્મ અને કર્તવ્યને જાણી લે છે તો દ્રઢ નિશ્વય લઈને પોતાના મનને કાબુમાં રાખીને પોતાના પથ પર આગળ વધતો રહે છે.

અર્જુન કહે છે કે “હે મધુસુદન ક્યાં કર્મોનું પાપ મનુષ્યને નથી લાગતું.”  

તેના પર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “જો કોઈ કામ નિષ્કામ કર્મ યોગની રીતે કરવામાં આવે તો તેનું પાપ પણ નથી લાગતું અને પુણ્ય પણ નથી લાગતું.”

ત્યાર પછી ફરી અર્જુન પ્રશ્ન કરે છે “હે માધવ આ નિષ્કામ કર્મ યોગ ખરેખર શું છે અને તેને કેમ સિખાય.”

તેની જાણકારી આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “આ કર્મની સાધના માટે વર્ષોની તપસ્યાની જરૂર નથી. તેને માત્ર એક જ ક્ષણમાં મેળવી શકાય છે. જે ક્ષણે મનુષ્ય આસક્તિ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરીને ફળ મેળવવાની જગ્યાએ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે કર્મ કરાવનું શરૂ કરી દે તે નિષ્કામ કર્મ યોગનો સાધક બની જાય છે. અર્જુન પૂછે છે કે, હે શ્રી કૃષ્ણ, “જો ફળ મેળવવા માટે કર્મ ન કરવામાં આવે તો કર્મ કરવનો  ઉદ્દેશ્ય જ શું ?”
આવા અટપટા સવાલનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે “હે પાર્થ, કર્મ ક્યારેય પણ ફળ મેળવવાની ઈચ્છાથી ન કરવું જોઈએ. પરંતુ પોતાના કર્તવ્યને નિભાવવા માટે કરવું જોઈએ. ફળ મેળવવું તમારા હાથમાં નથી. પરંતુ કર્મ કરવું તે તમારા હાથમાં હોય છે. એટલા માટે કોઈ પણ ઈચ્છા કે લાલચ વગર ધર્મના રસ્તે માન્ય કર્મો કરતા રહો.”

“આ એક જ રસ્તો એવો છે જે જીવનને સુખ, સમૃદ્ધિ અને સંતુષ્ટિથી ભરી દે છે. નિષ્કામ ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ તને પાપ અને પુણ્યના ચંગુલથી બચાવી રાખશે અને તે સફળતા તરફ લઈને જશે.”
તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી થોડીક અને સચોટ વાતો. જે આપણા જીવન માટે પણ ખુબ જ ઉપયોગી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: amazingBESTkarmakrushna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આજથી આ 6 રાશિના લોકોને  થશે ખુબ જ મોટો લાભ…. સૂર્યનું થયું વૃષભ રાશિમાં ગોચર..| જાણો કેવો રહેશે પ્રભાવ

આજથી આ 6 રાશિના લોકોને થશે ખુબ જ મોટો લાભ…. સૂર્યનું થયું વૃષભ રાશિમાં ગોચર..| જાણો કેવો રહેશે પ્રભાવ

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા રહસ્યો….. આજ સુધી ક્યારેય પણ સામે નથી આવ્યા…..

અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા રહસ્યો..... આજ સુધી ક્યારેય પણ સામે નથી આવ્યા.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રાશિના જાતકો જો એક બીજાને પ્રેમ કરે, તો પડી શકે છે તકલીફ, જાણો કઈ કઈ રાશી?

આ રાશિના જાતકો જો એક બીજાને પ્રેમ કરે, તો પડી શકે છે તકલીફ, જાણો કઈ કઈ રાશી?

September 4, 2019
રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

December 4, 2018
સપનાએ મહિલાને મૂકી દીધી મુશ્કેલીમાં | જાણો એવું તો શું થયું સપનામાં કે સગાઈની વીટી ગળી ગઈ.

સપનાએ મહિલાને મૂકી દીધી મુશ્કેલીમાં | જાણો એવું તો શું થયું સપનામાં કે સગાઈની વીટી ગળી ગઈ.

September 27, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.