Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો દહીંમાં શું નાખી ખાવું જોઈએ ! મીઠું કે ખાંડ ? લગભગ લોકો હોય છે અજાણ….

Social Gujarati by Social Gujarati
February 4, 2022
Reading Time: 1 min read
0
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

મિત્રો, દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. દહીં ખાવું જોઈએ કારણ તેમાં ખુબ જ પ્રચુર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. જે આપણા સ્વાસ્થય માટે ખુબ સારું છે. પણ ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે દહીંને કેમ ખાવું ? એટલે કે દહીંને તેના મૂળ રૂપમાં જ ખાવું કે પછી તેમાં મીઠું નાખીને ખાવું, કે પછી તેમાં સાકર કે ખાંડ નાખીને ખાવું  ?

RELATED POSTS

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

આપણે એમ પણ એમ કહી શકીએ કે દહીં પૌરાણીક કાળથી ચાલ્યો આવતો ખોરાક છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ દહીં ખુબ જ પ્રિય હતું. પરંતુ સવાલ એ છે કે, દહીંમાં મીઠું નાખી ખાવાથી ફાયદો થાય છે, કે ખાંડ નાખીને ખાવાથી ફાયદો થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો તો એકવાર જરૂરથી આ આર્ટીકલ વાંચી લો.

જો તમે દહીંમાં મીઠું કે ખાંડ ઉમેરો છો, તો પહેલા એ પક્કુ કરી લો કે દહીં એક કુદરતી ખોરાક છે. જ્યારે ભગવાને તો માનવીને માટે દૂધ બનાવ્યું છે. પરંતુ તેમાં તમે કંઈ પણ ઉમેરીને ખાઈ શકો છો. આ બાબતે દરેક લોકો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે. જે બીમાર છે, તેના માટે અમુક વસ્તુ એ ઝેર સમાન છે. જ્યારે અમુક લોકો માટે તે વરદાનરૂપ છે. આ વિષયમાં બધા જ લોકો પોતાનો મત આપી રહ્યા છે. પરંતુ જેમને ડાયાબિટીસ છે તેના માટે બધા જ પ્રકારની ખાંડ ઝેર સમાન છે. જ્યારે જે લોકોને હાઈપરટેન્શન છે તેમના માટે મીઠું ઝેર સમાન છે.

જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે દહીં એ વિટામિનયુક્ત ખોરાક છે. આથી દહીં એક ખુબ જ મૂલ્યવાન ખોરાક, અને એક પ્રકારની દવા પણ કહી શકાય છે. જ્યારે આપણાં ભારત દેશમાં તો દહીંને સેંકડો વર્ષોથી દહીંને ખોરાકમાં લેવામાં આવે છે.

દહીંમાં રહેલ ગુણોમાં કહીએ તો તેમાં એક ઉત્તમ તત્વ હોય છે, જેને પૂર્વ અને પ્રોબાયોટીક કહેવામાં આવે છે. આ પૂર્વ અને પ્રોબાયોટિક એક પ્રકારના બેક્ટેરિયા છે. પરંતુ તે એક સારા બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. જ્યારે આ બેક્ટરિયાનું કામ માનવ શરીરના આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયાને નાશ કરવાનું છે. ઉપરાંત દહીંમાં કેલ્શિયમ પણ હોય છે. દહીંમાં રહેલ ગુણો. આપણો સવાલ છે કે દહીંને કેવી રીતે ખાવું જોઈએ. જો તમે દહીં ખાવાના સારા પરિણામો ઇચ્છતા હો, તો પૂર્વ-પ્રોબેટીક એ દહીંનું મૂળ તત્વ છે. આથી જ દહીંને તેના મૂળ રૂપમાં જ ખાવું જોઈએ. તેથી જો તમે તેમાં ખાંડ ઉમેરો છો, તો દહીંમાં સુક્રોઝ ઉમેરાય છે, અને જો મીઠું ઉમેરો તો સોડિયમ ઉમેરાય છે.

માણસના શરીરમાં આંતરડામાં ખુબ જ શક્તિશાળી એવા એંજાઈમ (સ્ત્રોત) હોય છે. દહીં આપણા ખોરાક દ્વારા આપણા પેટમાં જતા બધા નુકસાનકારક તત્વોને પચાવે છે અને તેનાથી જરૂરી પોષક તત્વોનું પોષણ પણ કરે છે. જ્યારે આજે વિદેશની વાત કરીએ તો એ દેશોમાં પણ પૂર્વ પ્રોબાયોટીક્સનો ખુબ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તમે યોગર્ટનું નામ તો સાંભળ્યું જ હશે જેનો ઉપયોગ વિદેશમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. ટૂંકમાં કહીએ તો જો તમે માત્ર સ્વાદ માટે જ દહીં ખાઈ રહ્યા છો, તો તમે દહીંને ગમે તે રીતે ખાઈ શકો છો. પરંતુ જો તમે દહીંનો તેના બધા જ ગુણધર્મોનો લાભ લેવા માટે ખાતા હો, તો દહીંને તેના મૂળ સ્વરૂપમાં ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ના મીઠા સાથે કે ના ખાંડ સાથે..

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: EATFOOD TIPSHALTH TIPSSALTsocial gujaratiSUGERSURD
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
રસોઈ

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

July 8, 2025
બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
Next Post
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

20 એવા તથ્યો જે તમારી સાથે બનતા તો હશે પણ તમને ખબર નહિ હોય. જાણીને ખુબજ નવાઈ લાગશે.

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

એક મહિલા પોતાના ઘરના જ બાથરૂમમાં 6 દિવસ સુધી બંધ થઇ ગઈ, પછી થયું આવું.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો હોય, તો આવી રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા… જાણો તેની પ્રોસેસ અને વેંચવાની ટેકનીક…

જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો હોય, તો આવી રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા… જાણો તેની પ્રોસેસ અને વેંચવાની ટેકનીક…

October 22, 2021
આ શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય | આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમરાજ પણ પ્રાણ હરતા ડરે છે.

આ શ્ર્લોકમાં છૂપાયેલું છે મૃત્યુથી બચવાનું રહસ્ય | આ મંત્રમાં એટલી શક્તિ છે કે યમરાજ પણ પ્રાણ હરતા ડરે છે.

June 15, 2019
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

April 24, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.