Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મોટા ભાગના લોકો ઘરમાં કપૂર તો રાખે છે પણ તેના આ ચમત્કારિક ઉપયોગ નથી જાણતા… જાણો કપૂરનો સાચો ઉપયોગ કરવાની રીત

Social Gujarati by Social Gujarati
April 11, 2025
Reading Time: 1 min read
0
મોટા ભાગના લોકો ઘરમાં કપૂર તો રાખે છે પણ તેના આ ચમત્કારિક ઉપયોગ નથી જાણતા… જાણો કપૂરનો સાચો ઉપયોગ કરવાની રીત

આપણું ભારતીય વાસ્તુશાસ્ત્ર એ અનેક રીતે ઘરને લગતા તેમજ વ્યવસાય ને લગતા નિયમો જણાવ્યા છે. જે અનુસાર પાલન કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મંદિર ની દિશા, પૂજા તેમજ પાઠ કરવા માટેના કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખમાં ઘરમાં જે સ્થળ પર મંદિર છે તેમાં કપૂર રાખવાના મહત્વ વિશે જણાવીશું. જો કે કપૂર એ ઘરને શુદ્ધ કરનાર માનવામાં આવે છે. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. મનને એક શાંતિ મળે છે. ઘર સુગંધિત થાય છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને માટે જ ઘરમાં પુજા માટે એક અલગથી રૂમ બનાવવામાં આવે છે, જેને મંદિર કહેવામા આવે છે. ઘરમાં મંદિર બનાવવાનું કે રાખવા માટે જોડાયેલા ઘણા નિયમ કાયદા ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરમાં રાખેલ મંદિરથી જોડાયેલ ઘણી વાતો જણાવવામાં આવી છે. ખાસ કરીને મંદિરમાં રહેલી સામગ્રીઓથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ છે, જેના વિશે તમને જાણકારી જરૂર હોવી જોઈએ. આ સામગ્રીઓમાં કપૂરનું પણ અલગ મહત્વ રહેલ છે.હિન્દુ શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે. ઘરના મંદિરમાં તેનું શું મહત્વ છે અને તેને સળગાવવા તેમજ રાખવાના વાસ્તુ નિયમ શું છે તેના વિશે અમે આ લેખમાં વાત કરીશું. જે તમને ખુબ જ ઉપયોગી નીવડશે. પંડિત જી કહે છે કે, કપૂર પિતૃદોષ અને દેવદોષ ઘટાડવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. તેનાથી જોડાયેલી બીજી પણ વાતો પંડિતજી જણાવે છે. 

કપૂરનું ધાર્મિક મહત્વ:- હિન્દુ ધર્મમાં કુંડળી પર ખૂબ જ વિશ્વાસ કરવામાં આવે છે. એવામાં જો કુંડળીમાં કોઈ દોષ હોય, તો વ્યક્તિના જીવનમાં સકારાત્મક વસ્તુઓ હોય છે. કપૂરને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે. માટે જ એવા વ્યક્તિને દરરોજ કપૂર સળગાવવું જોઈએ. જો તમે કપૂરનો ઉપયોગ ભગવાનની આરતી માટે ન કરતાં હોય, તો માત્ર કપૂરને સળગાવીને મંદિરની સામે રાખી લો.કપૂરથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ:- જો તમે કપૂરને સળગાવવા ન માંગતા હોય, તો મંદિરમાં એક ગુલાબના ફૂલ સાથે ઈશ્વરને કપૂર અર્પણ કરી દો. જો તમે શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને ગુલાબનું ફૂલ અને કપૂર અર્પિત કરો તો, તેનાથી તમને ધન લાભ મળશે. કપૂરનો રંગ સફેદ હોય છે, માટે શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે, કપૂર શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં શુક્રવારના દિવસે તમારે એક ચાંદીના વાટકામાં લવિંગ, એલાયચીની સાથે કપૂરની 7 ગોળીઓ રાખવી જોઈએ. અઠવાડિયામાં એક દિવસ તમે કપૂરને બદલી લો અને વાટકામાં રહેલ કપૂર વહેતા પાણીમાં પધરાવી દેવું. મંદિરમાં ભગવાનના જળના લોટામાં કપૂર નાખો અને રોજ આ પાણીનો છંટકાવ તમારા ઘરના દરેક ખૂણામાં કરો. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. કપૂરને હંમેશા સાંજના સમયે જ સળગાવવું. વધારે નકારાત્મક ઉર્જા સાંજના સમયે જ મંદિરમાં આવે છે. પુજા વાળા કપૂરને હંમેશા લાલ રંગના કપડામાં બાંધીને રાખો. ક્યારેય પણ પ્લાસ્ટિકના ડબામાં કપૂરને રાખવું જોઈએ નહીં. 

રાત્રે ઊંઘ ન આવવી ડર લાગવો અને ડરામણા સપના આવતા હોય તો સૂતી વખતે પથારીની બાજુમાં એક કપૂર મૂકી દેવું. ઘરના દરેક ખૂણામાં એક કપૂર જરૂર મૂકી દેવું તેનાથી સૂક્ષ્મ જીવાણુઓ પણ નાબૂદ થશે અને પોઝીટિવ ઉર્જાનો ઘરમાં સંશય થશે.

કપૂર સળગાવવાથી જોડાયેલી અમુક વાતો:- કપૂરને જો છાણ પર રાખીને સળગાવવામાં આવે તો, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તમારે સૂર્ય ઢળે ત્યારે જ આ કામ કરવું જોઈએ. કપૂરને માટીના કોડિયામાં પણ સળગાવવું શુભ હોય છે. કપૂર સળગાવ્યા પહેલા દીવાને પાણીથી સાફ કરો અને સૂકવી લો. કપૂર સળગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે, તે ગણતરીમાં 5,7 કે 11 જ રાખવા. આમ કપૂરનું પૂજામાં અને મંદિરમાં પણ અલગ જ મહત્વ રહેલું છે, જેનું હંમેશા ધ્યાન રાખવું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Ayurveda in Kapoorburning camphorGOD TEMPLEhappinessimportance of camphorkapoor benefutskapoor for healthpeace and prosperityPuja lessonVastu Tips for Kapoor
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ભારતમાં આ જગ્યાએ ફરવા જાવ તો રહેવા માટે નહિ થાય 1 પણ રૂપિયાનો ખર્ચો… મફતમાં ખાવા-પીવા સાથે મળશે અનેક સુવિધાઓ…. જાણો ક્યાં છે એ રમણીય સ્થળો…

ભારતમાં આ જગ્યાએ ફરવા જાવ તો રહેવા માટે નહિ થાય 1 પણ રૂપિયાનો ખર્ચો... મફતમાં ખાવા-પીવા સાથે મળશે અનેક સુવિધાઓ.... જાણો ક્યાં છે એ રમણીય સ્થળો...

મહિલાઓ આડેધડ અને જે તે ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો થઈ શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો… જાણો કંઈ વસ્તુ ખાવાથી થાય બ્રેસ્ટ કેન્સર..

મહિલાઓ આડેધડ અને જે તે ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો થઈ શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો... જાણો કંઈ વસ્તુ ખાવાથી થાય બ્રેસ્ટ કેન્સર..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું ..

April 24, 2019
ફક્ત બે મહિના બાદ ખોલ્યા આ મંદિરના ભંડાર, તો નીકળ્યા અધધધ રૂપિયા…. રોકડા ગણવા બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા…

ફક્ત બે મહિના બાદ ખોલ્યા આ મંદિરના ભંડાર, તો નીકળ્યા અધધધ રૂપિયા…. રોકડા ગણવા બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા…

December 15, 2021
કોરોનાના કારણે થયેલી સમસ્યાના નિવારણ માટે પીએમ મોદી આ લોકો સાથે કરશે વાત. જાણો તેની હકીકત….

કોરોનાના કારણે થયેલી સમસ્યાના નિવારણ માટે પીએમ મોદી આ લોકો સાથે કરશે વાત. જાણો તેની હકીકત….

December 4, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.