Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરમાં રહેલો તુલસીનો છોડ વારંવાર સુકાય જતો હોય તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ, 1 મહિનામાં થઈ જશે ફરી લીલોછમ…

Social Gujarati by Social Gujarati
December 24, 2023
Reading Time: 1 min read
0
ઘરમાં રહેલો તુલસીનો છોડ વારંવાર સુકાય જતો હોય તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ, 1 મહિનામાં થઈ જશે ફરી લીલોછમ…

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે આયુર્વેદમાં તુલસીના છોડને એક ઔષધીના રૂપમાં બતાવવામાં આવ્યું છે. તુલસીના છોડના અનેક ફાયદાઓ પણ છે. તેથી જ, તુલસીને લોકો આસ્થા અને ધર્મની સાથે માને છે, તો કોઈ સ્વાસ્થ્ય માટે તુલસીનો ઉપયોગ કરે છે. અને આ જ કારણ છે કે તુલસીનો છોડ લગભગ દરેક ઘરોમાં જોવા મળે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તુલસીને લઈને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તે જલ્દી સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ કરમાઈ ગયો છે અથવા તેના પાંદડા વધારે ખરી રહ્યા છે, તો આંજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવશું. જેને અપનાવીને તમે પણ તુલસીના છોડને ફરી ભરચક કરી શકો છો. તો ચાલો તેના વિશે વધુ જાણી લઈએ.

નિષ્ણાંતના કહ્યા અનુસાર, ઘણા લોકો એવું અનુમાન લગાવે છે કે, તુલસીનો છોડ ગરમી લાગવાના કારણે સુકાઈ જાય છે, તો કોઈ એવું વિચારે છે કે, શિયાળામાં જાકળ લાગવાના કારણે તે બગડી જાય છે. પરંતુ વરસાદની ઋતુમાં પણ ઘણા લોકોનો તુલસીનો છોડ કરમાઈ જાય છે. તો તેમના બધા જ અનુમાનો ખોટા પડે છે.

આવું એટલા માટે કે તુલસીના છોડને વધારે પાણીની જરૂર નથી પડતી. એક તરફ એવું પણ કહેવામા આવે છે કે, તુલસીના છોડની વધારે દેખરેખ કરવાની પણ જરૂર પડતી નથી. કારણ કે આ એક ટોપીકલ પ્લાન્ટ છે, તેથી તુલસીનો છોડ ઓછું પાણી, ઓછો તડકો અને ઓછી હવામાં પણ ખીલી શકે છે. પરંતુ જો તે સુકાઈ રહ્યો છે, તો થોડા ઉપાય કરીને તેને ફરીવાર ભરચક બનાવી શકાય છે.

સૂકા તુલસીને લીમડો બચાવી શકે છે : જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ પૂરી રીતે સુકાઈ ગયો છે અને તમે ચાહો છો કે, તે ફરીવાર ભરચક થઈ જાય, તો તેનો એક સારો ઉપાય જણાવતા આ વિશે નિષ્ણાંત કહે છે કે, દર મહિને જો લીમડાના પાંદડાને સૂકવીને, જો તેનો પાવડર તુલસીના છોડમાં નાખવામાં આવે તો, છોડમાં નવા પાંદડા પણ આવવા લાગશે અને છોડ સુકાશે પણ નહિ. તેની રીત એવી છે કે, તમારે લીમડાના પાંદડાનો પાવડર છોડની માટીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આવું કરવાથી તુલસીના છોડને ઘણા ફાયદાઓ થશે.

ઓક્સિજન : વરસાદની ઋતુમાં જ્યારે તુલસીના છોડમાં વધારે પાણી ભેગું થઈ જાય છે, ત્યારે પાંદડા ખરવા લાગે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે છોડને જરૂર કરતાં વધારે મોઇશ્ચર મળી જાય છે. તેવામાં છોડના મૂળ શ્વાસ લઈ શકતી નથી અને એવી સ્થિતિ થઈ જાય છે કે, ધીરે-ધીરે છોડ સુકાવા લાગે છે.

આ વિશે નિષ્ણાંત આ સ્થિતિ માટે પણ એક સરળ ટિપ્સ જણાવે છે. તે કહે છે કે, છોડથી 15 સેમી દૂર જમીનને 20 સેમીની ઊંડાઈ સુધી ખોદવી, તમે જોશો કે જમીન ભેજવાળી કે નરમ હોય છે. જો એમ હોય તો, તેને સૂકી માટી અને રેતીથી ભરો. આ છોડના મૂળને ફરી શ્વાસ લેવામાં મદદ કરે છે.

વધારે નમી હોવાના કારણે તુલસીના છોડમાં ફંગલ ઇન્ફેકશન થઈ જાય છે, તો આ સમસ્યાને દૂર કરવી પણ જરૂરી છે.  તમને લીમડાનો પાવડર બજારમાંથી સરળતાથી મળી જશે. તેને લીમડાના બીજ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે 15 ગ્રામ પાવડરને ધૂળમાં મિક્સ કરી દો, તો ફંગલ ઇન્ફેકશન દૂર થઈ જશે.

જો તમારા પાસે લીમડાનો પાવડર નથી તો તમે ઘર પર જ લીમડાના પાંદડાને ઉકાળી લો. જ્યારે પાણીમાં લીલાશ આવી જાય એટલે તેને એક બોટલની અંદર ભરી લો. હવે તમે દર 15 દિવસે આ પાણીને થોડી માટી ખોદીને પાણીને 2 ચમચી જેટલું તેમાં નાખી દો.

તુલસીનો છોડ અને ધર્મ : નિષ્ણાંત કહે છે કે, તુલસીના છોડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, તેથી જ જો તમે આ તુલસીના છોડની પુજા કરો છો, જરૂરથી કરવી જોઈએ. પરંતુ કોશિશ કરો કે દરરોજ તુલસીના પાંદડાને ન તોડો, દીવો અને અગરબતી કરો છો, તો પાંદડાથી તેને દૂર રાખો. ખરેખર, ધુમાડો અને તેલથી પણ તુલસીના છોડને નુકશાન પહોંચે છે.

પુનજીવિત થવામાં કેટલો સમય થાય છે ? : જો તમે ઉપર બતાવેલ ટિપ્સને ફોલો કરો છો તો મહિનામાં જ સુકાઈ ગયેલ તુલસીમાં નવા પાંદડા આવવા લાગશે. જો તમારા ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ ગયો છે, તો તમે પણ નિષ્ણાંત દ્વારા બતાવેલ ટિપ્સને અનુસરો. આમ તમે ઘરમાં રહેલ તુલસીના છોડને ફરીથી લીલો કરી શકો છો અને તુલસીના છોડમાં એક નવા પ્રાણ ઉમેરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: dry neem for tulsi plantdry tulsi plant greendry tulsi plant tipsTulsi planttulsi plant in the gardentulsi religious important
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરા પર લાવશે ગજબનો નિખાર, વાળને પણ બની જશે કાળા, ઘાટા અને લાંબા…

ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરા પર લાવશે ગજબનો નિખાર, વાળને પણ બની જશે કાળા, ઘાટા અને લાંબા...

Breaking News : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું હું ભાજપનો..

Breaking News : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું હું ભાજપનો..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચર્જેર પરની આ વસ્તુઓ દર્શાવે છે, કંપનીના બધા રહસ્યો… જો આ નિશાની નહિ હોત તો થઇ શકે છે મોટો અકસ્માત.. જરૂર શેર કરજો

ચર્જેર પરની આ વસ્તુઓ દર્શાવે છે, કંપનીના બધા રહસ્યો… જો આ નિશાની નહિ હોત તો થઇ શકે છે મોટો અકસ્માત.. જરૂર શેર કરજો

September 26, 2018
થશે આ ત્રણ રાશિના જાતકોને રાજયોગ…. થશે એનું જીવન રાજા જેવું…. જાણો તમારી રાશી છે આમાં?

થશે આ ત્રણ રાશિના જાતકોને રાજયોગ…. થશે એનું જીવન રાજા જેવું…. જાણો તમારી રાશી છે આમાં?

May 22, 2019
માત્ર એક એક ગ્લાસ આનું સેવન જીવનભર રાખશે ગંભીર બીમારીઓને દુર, જાણો પીવાની રીત અને ફાયદા…

માત્ર એક એક ગ્લાસ આનું સેવન જીવનભર રાખશે ગંભીર બીમારીઓને દુર, જાણો પીવાની રીત અને ફાયદા…

July 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.