અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
છોકરીઓએ ભૂલથી પણ ક્યારેય રાત્રે આ પાંચ કામ ન કરવા જોઈએ.
આજે અમે એક ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ. જે દરેક સ્ત્રી માટે ખુબ જ જરૂરી છે. જો આ વિષયને છેલ્લે સુધી વાંચશો તો તમને તમારા જીવન માટે ઘણા બધા લાભ થશે. આ જાણકારી ખાસ તો સ્ત્રીઓ અને છોકરીઓ માટે જરૂરી છે. એટલા માટે આ લેખને અંત સુધી વાંચો.
શાસ્ત્રો અનુસાર દરેક કામ કરવાનો નિશ્વિત સમય હોય છે. દિવસ દરમિયાન જે કાર્ય કરવાના આવશ્યક હોય તે કરવાના હોય છે. અમુક કાર્યો રાત્રે જ કરવાના હોય છે. પરંતુ અમુક કાર્યો રાત્રે કરવાની સ્પષ્ટ ના છે અને જો કરવામાં આવે તો તેનાથી દુર્ભાગ્ય પણ આવી શકે છે.
સૌથી પહેલું કે રાત્રે ખુલ્લા વાળ રાખીને ક્યારેય ન સુવું જોઈએ. મહિલાઓ કે છોકરીઓને રાત્રે ખુલ્લા વાળ રાખીને ન સુવું જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓ આકર્ષાય છે. આ બાબત ખાલી મહિલાઓ માટે જ સીમિત નથી જે પુરુષોના વાળ મોટા હોય તેમણે પણ રાત્રે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ.
બીજું એ કે ખાસ કરીને મહિલા કે છોકરીઓને ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં ચોંકમાં રાત્રે ન સુવું જોઈએ. ત્યાં ચોંકમાં રાત્રે ન જવું જોઈએ. કેમ કે ચોંકમાં તાંત્રિક ક્રિયા અને ટોટકા કરવામાં આવતા હોય છે. એટલા માટે ત્યાં ચોંકમાં નકારાત્મક શક્તિઓનો વાસ થઇ જાય છે. રાત્રે એ પ્રભાવ વધી જાય છે. એટલે કે ચોંકમાં રાત્રે જવું એ નકારાત્મક શક્તિ અને ભૂત પ્રેતને આમંત્રણ આપીએ છીએ.
મહિલાઓએ કે છોકરીઓએ ક્યારેય રાત્રે સ્પ્રે લગાવીને ન સુવું જોઈએ. અમુક લોકોને આદત હોય છે રાત્રે સ્પ્રે લગાવવાની ના શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તીવ્ર સુગંધ વાળી વસ્તુઓ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. રાત્રે માત્ર હાથ, પગ ધોઈને ઈશ્વરનું ધ્યાન કરવાથી ખરાબ સપના પણ નથી આવતા અને નકારાત્મક શક્તિઓ પણ દુર રહે છે. એટલા માટે રાત્રે ક્યારેય સ્પે ન લગાવવો જોઈએ.
સ્ત્રીએ રાત્રે ક્યારેય પણ માથું ન ધોવું જોઈએ. તેનાથી પણ નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે. 12 વાગ્યા પછી સ્ત્રીને કોઈ અજાણ્યા પુરુષો સાથે એકાંતમાં ન મળવું જોઈએ. જો આવું કરવામાં આવે તો ઘણું બધું નુકશાન થઇ શકે છે.
મહિલાઓએ 12 વાગ્યા પછી શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. શાસ્ત્રો અનુસાર 12 વાગ્યા પછી બીજો દિવસ શરૂ થઇ જાય છે અને બ્રહ્મ મુહુર્તનો સમય ચાલુ થઇ જાય છે. એટલા માટે એ સમયે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. આ સમયે શારીરિક સંબંધથી પુરુષનો ખરાબ સમય ચાલુ થઇ જાય છે. ઘરસંસારમાં સમસ્યાઓ થઇ શકે છે. જો મહિલાઓ અને છોકરીઓ આ વાતનું ધ્યાન રાખશે તો તેના જીવનમાં ક્યારેય સમસ્યાઓ નહિ થાય.
જો આ પાંચ કામ ન કરો તો જિંદગીમાં અડચણો ઓછી આવશે. દરેક કામ સારી રીતે પૂર્ણ થશે. તો આ હતા એ પાંચ કામ જો રાત્રે તમે કરતા હોવ તો આજે જ બંધ કરી દો. અને કોમેન્ટ કરીને જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી