Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દૈવીય શક્તિ પાસે હોવાના આ છે સંકેતો | આ રીતે મેળવો ભાગવાની દૈવીય શક્તિને

Social Gujarati by Social Gujarati
March 29, 2019
Reading Time: 2 mins read
0
દૈવીય શક્તિ પાસે હોવાના આ છે સંકેતો | આ રીતે મેળવો ભાગવાની દૈવીય શક્તિને

દૈવીય શક્તિ પાસે હોવાના હોય છે આ સંકેતો…… અને આ રીતે મેળવો ભાગવાની દૈવીય શક્તિને ….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજનો અમારો આ લેખ તમારા માટે એક વરદાન રૂપ સાબિત થઇ શકે છે. કારણ કે આજે અમે તમને જણાવશું કે અમુક એવા સંકેતો વિશે, જે દર્શાવે છે કે આપણી આસપાસ કોઈ દૈવીય શક્તિ છે અને બીજી અમે સૌથી મહત્વની વાત એ જણાવશું કે તે દૈવીય શક્તિ જો આપણી આસપાસ ન હોય તો તેને કંઈ રીતે પ્રાપ્ત કરવી. તો ચાલો જાણીએ આ મજેદાર વાત ને. જે તમે પણ પ્રાપ્ત કરી શકો છો.

મિત્રો સૌથી પહેલા તો બધાને એક જ પ્રશ્ન થશે કે આખરે દૈવીય શક્તિ છે શું. તમને જણાવી દઈએ કે દૈવીય શક્તિ એ છે કે તમે સૌથી મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાવ, નસીબમાં કોઈ અનહોની થવા લાગે અને તેવામાં કોઈ આવીને તમને તે અનહોનીથી બચાવી લે તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ. એટલે કે બચવાના કોઈ ચાન્સ ન હોય અને કંઈક ઉપાય મળી આવે અથવા મદદ મળી જાય તો તેને આપણે દૈવીય શક્તિ કહીએ છીએ.

સૌથી પહેલા તો દૈવીય શક્તિ સાથે હોવાના સંકેતો વિશે વાત કરી લઈએ.

જો તમેને એક કે તેથી વધારે વખત અલગ અલગ જગ્યાઓ પર મોર પિચ્છ દેખાય તો તેનો સંકેત છે કે તમારી આસપાસ કોઈ દૈવીય શક્તિ કોઈક ફરીશ્તાના સ્વરૂપે તમારી આસપાસ છે અને તમારી રક્ષા કરી રહ્યું છે. તમે ચાલી રહ્યા હોવ, વાદળો અચાનક ઘેરાવા લાગે અને ધૂંધળું દેખાવા લાગે તો સમજવું તમારી સાથે કોઈ દૈવીય શક્તિ તમારો માર્ગદર્શક બનીને સાથે ચાલે છે. તે તમને નુકશાન નહિ પહોંચાડે, પરંતુ તમારા કષ્ટોમાં સહાયતા કરશે અને મુશકેલી માંથી બહાર કાઢશે.

અચાનક કોઈ તેજ સુગંધ આવવા લાગે અને સુગંધ ક્યાંથી આવી રહી છે તે ખબર જ ન પડે તો સમજી લો કે તમારી આસપાસ કોઈ દૈવીય શક્તિ તમારી રક્ષા કરી રહી છે.નાનું બાળક દરવાજા કે છત પર જોઇને હસે તો તેનો અર્થ છે કે બાળક દૈવીય તાકાતનો અનુભવ કરે છે. કોઈ દેવતા તેની રક્ષા કરી રહ્યા છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ રહેતી હોય છે.

જ્યારે તમને કોઈ ઓમ જેવી ધૂન સંભળાઈ અથવા તો તમને કોઈ સુંદર રોશની દેખાય તો સમજી લેવું કે તમારી રક્ષા માટે કોઈ દૈવીય શક્તિ ત્યાં ઉપસ્થિત છે. જે તમને કોઈ પણ સંકટ માંથી બચાવી લેશે.

હવે મિત્રો તમને આ દૈવીય સંકેતો મળ્યા હોય તો તમે ખુબ જ ભાગ્યશાળી છો અને જો ન પણ મળ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એ પણ જણાવશું કે કંઈ રીતે દૈવીય શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.

સૌથી પહેલા તો ઘરમાં એક તુલસી સ્થાપિત કરવા અને તેની યોગ્ય માવજત કરવી અને ઘરમાં નિયમિત રીતે પૂજા અર્ચના કરવી,  તેમજ દીવો પ્રજ્વલ્લિત કરવો. પરંતુ તમારે રોજે ઘરમાં ગોબર એટલે  કે ગાયના છાણાનું ધૂપ કરવું જોઈએ. આવું કરવાથી દૈવીય શક્તિ તો પ્રાપ્ત થશે પરંતુ ઘરમાં સદૈવ માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે.

હવે જે બાબત જણાવવા જઈ રહ્યા છીએ તે દૈવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે સૌથી સર્વોત્તમ બાબત છે જે દરેક મનુષ્યે જાણવી જોઈએ. એક વાર એક વ્યક્તિએ રામકૃષ્ણજીને એક પ્રશ્ન પૂછ્યો કે “મને કુવિચાર શા માટે આવે છે.”

ત્યારે તેમને રામકૃષ્ણજી જે વાર્તા સંભળાવે છે તેમાં જ દૈવીય શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ છુપાયેલો છે. રામકૃષ્ણ વાત શરૂ કરે છે કે, “એક વાર એક વ્યક્તિએ કુતરો પાળ્યો હતો. તે કુતરા સાથે તે વ્યક્તિને ખુબ લગાવ હતો. ત્યારે તે વ્યક્તિના દાદા તેને કહે છે કે કુતરા સાથે આટલો લગાવ રાખવો તે બાબત ઠીક નથી.

માલિક કુતરાને ખુબ જ પ્રેમથી રાખતો હોય છે. તેને સાચવતો હોય છે તેમ છતાં પણ કુતરાએ તેને બટકું ભરી લીધું. પછી તે વ્યક્તિને પોતાના દાદાની વાત યાદ આવી અને તેને સમજાયું કે પશુ તો પશુ હોય અને તેણે કુતરાથી દુર રહેવાનો નિર્ણય લઇ લીધો. પરંતુ કુતરો તે વ્યક્તિના નિર્ણયને સમજતું નથી અને વારંવાર તે વ્યક્તિ પાસે આવી જાય છે. પછી તે વ્યક્તિ કુતરાને મારીને દુર ભગાવે છે અને કૂતરાની આદત છોડે છે.”

તો તે કુતરાના માલિક જેવું જ આપણે આપણા જીવનમાં કરીએ છીએ ભોગ વિલાસમાં આસક્તિ અને ગાંડી આદત તેમજ યોગ્ય ખોરાક વગેરે જેવી કુટેવો આપણે છોડી નથી શકતા. તેની સાથે એક લગાવ બનાવી લીધો છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આ ખરાબ આદતો પ્રત્યે નિર્દયી, નિર્મોહી થઈને બુરાઈનો ત્યાગ કરે છે ત્યારે મનની એકાગ્રતા વધે છે અને સાથે સાથે ત્યારથી જ ભગવાનની દૈવીય શક્તિ મનમાં પ્રાપ્ત થવા લાગે છે. જેમ જેમ બધી વસ્તુનો ત્યાગ થવા લાગે છે તેમ તેમ દૈવીય શક્તિ માનવમાં આવવા લાગે છે.

તો મિત્રો આ બાબત પરથી તમે કંઈ એવી આદત છે, જે છોડવા માંગો છો, તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   Image Source: Google

Tags: blessblessing
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
મનોવિજ્ઞાન નું એક એવું પરીક્ષણ જેમાં આ વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમા પૂરીદેવામાં આવ્યો | જાણો પછી શું થયું

મનોવિજ્ઞાન નું એક એવું પરીક્ષણ જેમાં આ વ્યક્તિને 43 વર્ષ સુધી એકલા જ એક રૂમમા પૂરીદેવામાં આવ્યો | જાણો પછી શું થયું

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ વસ્તુ ખાવા લાગો, આજીવન નહિ થાય લોહીની કમી… લોહીના ટકા ઘટતા હોય તો આજે જ ખાવા લાગો અઠવાડિયામાં દેખાશે ફરક…

રસોડામાં રહેલી આ વસ્તુ ખાવા લાગો, આજીવન નહિ થાય લોહીની કમી… લોહીના ટકા ઘટતા હોય તો આજે જ ખાવા લાગો અઠવાડિયામાં દેખાશે ફરક…

March 3, 2025
પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ….

પરણિત પુરુષો માટે 5 બીજનું સેવન છે વરદાન સમાન, લગ્નજીવનમાં આનંદ લાવી શરીરની અનેક બીમારી કરી દેશે ગાયબ….

March 5, 2022
નવેમ્બર મહિનામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? તો જાણી લો આ સખ્ત નિયમો વિશે.

નવેમ્બર મહિનામાં ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન ? તો જાણી લો આ સખ્ત નિયમો વિશે.

November 3, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.