Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

RO નું પાણી પીતા લોકો સાંભળી લેજો આ સમચાર: સરકાર દ્વારા લેવામાં આવશે મહત્વનો નિર્ણય.

Social Gujarati by Social Gujarati
July 17, 2020
Reading Time: 1 min read
0
RO નું પાણી પીતા લોકો સાંભળી લેજો આ સમચાર:   સરકાર દ્વારા લેવામાં આવશે મહત્વનો નિર્ણય.

અત્યારે ગામ હોય કે શહેર મોટાભાગના લોકો RO ના પાણીના આદી થઈ ગયા છે. પરંતુ એક કડવું સત્ય જણાવતા તમને જણાવી દઈએ કે, હવે આરઓનું પાણી પીવાનું ભૂલવુ પડશે. જી હાં, નેશનલ ગ્રીન ઓથોરિટી(NGT)એ પર્યાવરણ અને વન મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં આર.ઓ. પ્યુરિફાયર્સ પર પ્રતિબંધ લગાવવા માટે જાહેરનામું બહાર પાડવાનું સૂચન કર્યું છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

કેન્દ્ર સરકાર પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. જી હાં, આર.ઓ.પ્યુરિફાયર્સના કારણે દેશના અનેક ગામડાઓ તથા શહેરોમાં જ્યાં ટીડીએસની માત્રા 500 મિલિગ્રામ કરતા ઓછી છે. ત્યાં RO ના વહેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે તે ઉપયોગ ફક્ત ટીડીએસ વાળા શહેરોમાં ચાલુ રહેશે. નોંધનીય છે કે આવતા વર્ષે આ નિર્ણય લાગુ કરવામાં આવશે.

આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય તથા પર્યાવરણને થતું હતું નુકશાન : મંત્રાલયના મુખ્ય ન્યાયધીશ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતા હેઠળ બેઠક બેઠી હતી. આ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે, કોરોના વાયરસના કારણે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી. તેથી ઓથોરિટીએ મંત્રાલયને થોડો વધુ સમય આપ્યો છે.આ મામલે ખંડપીઠે કહ્યું કે, એક વર્ષ પછી પણ પર્યાવરણ અને વનમંત્રાલયે લોકડાઉનને આધારે વધુ સમય માંગ્યો છે. હવે મહત્વની કામગીરી 31 ડિસેમ્બર, 2020 સુધી પૂર્ણ થઈ જશે. એનજીટીએસ અગાઉ કહ્યું હતું કે, તેના આદેશનું પાલન કરવામાં મોડું થવાથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. આ આદેશનો પાલન ઝડપથી થવો જોઈએ. મંત્રાલયે એનજીટીના આદેશને લાગુ કરવા માટે જાન્યુઆરીમાં ચાર મહિનાની માંગ કરી હતી.

જાહેરનામું આપવામાં વિલંબ : ગત સુનાવણીમાં એનજીટીએ જાહેરનામું આપવામાં વિલંબ થવા બદલ મંત્રાલયની ભારે ટીકા કરી હતી. તે સહિત સંબંધિત અધિકારીઓના પગાર રોકવાની પણ ચેતવણી આપી હતી. અગાઉ પણ ઓથોરિટીએ કહ્યું હતું કે, તેના આદેશ નિષ્ણાંતોની સમિતિના અહેવાલ પર આધારિત છે. જેમાં પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ છે. તથા અન્ય કોઈ સત્તાની પરવાનગી લીધા વિના શિક્ષાત્મક પરિણામ લાગુ કરવા યોગ્ય છે.RO (રિવર્સ ઓસ્મોસિસ) પ્યુરિફાયર્સના નિયમિત ઉપયોગ કરવાના કારણે એનજીટીએસએ સરકારને આદેશ આપ્યો હતો કે, ટીડીએસ પાણીના લિટર દીઠ 500 મિલિગ્રામથી ઓછું હોય ત્યાં પ્યુરિફાયર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તથા લોકોને ખનીજની ઉણપની આડઅસર વિશે જાણકારી આપી અને ગંભીરતા સમજાવવામાં આવી જોઈએ.

ટીડીએસનું પ્રમાણ કેટલું હોવું જોઇએ- રિસર્ચ : WHOએ કરેલા રિસર્ચ અનુસાર, જો ટીડીએસ પ્રતિ લિટર પાણીમાં 300 મિલિગ્રામથી ઓછું હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે તે લિટર દીઠ 900 મિલિગ્રામથી વધુ હોય તો તે ખરાબ માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટીડીએસ 500 મિલિગ્રામ પ્રતિ લીટરથી ઓછું હોય તો RO સિસ્ટમ ઉપયોગી નથી. પરંતુ જો પાણીમાંથી મહત્વપૂર્ણ ખનીજોને દૂર કરે છે, તે સાથે પાણીમાંથી મહત્વપૂર્ણ ખનીજોને દૂર કરીને પાણીનું વહન કરે છે.

Tags: AMAZING FACTSbenefits of RO waterproblems of RO waterRO water filtersocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયાએ અમિત શાહને કરી એવી માંગ કે, બોલિવુડના ઘણાં ફેમસ લોકોને થશે મુશ્કેલી.

વધુ એક સ્ટાર રણબીર કપૂરના હમશકલનું હાર્ટ એટેકથી મૃત્યુ..  રિશી કપૂરે પણ તેને માટે કહી હતી મોટી વાત.!

વધુ એક સ્ટાર રણબીર કપૂરના હમશકલનું હાર્ટ એટેકથી મૃત્યુ.. રિશી કપૂરે પણ તેને માટે કહી હતી મોટી વાત.!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ જગ્યાએ કરો તમારા પૈસાનું રોકાણ, બેંક કરતા પણ મળશે વધુ નફો અને વળતર…. જાણો રોકાણ કરવાની જબરદસ્ત ટીપ્સ…

આ જગ્યાએ કરો તમારા પૈસાનું રોકાણ, બેંક કરતા પણ મળશે વધુ નફો અને વળતર…. જાણો રોકાણ કરવાની જબરદસ્ત ટીપ્સ…

February 4, 2022
વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

May 4, 2021
રોજિંદા ભોજનમાં ખાવા લાગો આ વસ્તુઓ, પાચન, કોલેસ્ટ્રોલ સહિત ક્યારેય નહિ થાય આવી બીમારીઓ અને શરીર બની જશે એકદમ મજૂબત અને નિરોગી…

રોજિંદા ભોજનમાં ખાવા લાગો આ વસ્તુઓ, પાચન, કોલેસ્ટ્રોલ સહિત ક્યારેય નહિ થાય આવી બીમારીઓ અને શરીર બની જશે એકદમ મજૂબત અને નિરોગી…

December 28, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.