Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

Social Gujarati by Social Gujarati
May 4, 2021
Reading Time: 1 min read
0
વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

તમે કોઈપણ ધર્મમાં માનતા હો, ત્યાં તમે એક વાત ખાસ જોઈ હશે કે, આ બધા જ ધર્મના અનુયાયીઓ ઉપવાસ અને એકટાણાને વધુ મહત્વ આપે છે. વિવિધ વ્રત કરવા અથવા તો આ વાર રહેવા વગેરે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધા ધર્મમાં લોકો શા માટે ઉપવાસ કરવા પર આટલો ભાર આપે છે ? તો આજે અમે તમને જણાવીશું ઉપવાસ કરવાનું શું મહત્વ છે અને ઉપવાસ કરવાથી થતાં ફાયદાઓ વિશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

બધા ધર્મોના મોટાભાગના લોકો ધાર્મિક લાભ માટે જ ઉપવાસ કરતાં હોય છે. પરંતુ ઉપવાસમાં શારીરિક દ્રષ્ટિએ પણ ઘણા લાભો છે.

ઉપવાસ કરવાથી થતાં લાભ વિશે જાણવા માટે ડો. યુરી નિકોલાયોવએ એક માનસિક રોગથી પીડિત દર્દી પર પ્રયોગ કર્યો હતો. જેમાં ડોક્ટર યુરીએ આ દર્દીને કોઈપણ દવા આપ્યા વિના સ્વસ્થ બનાવ્યો હતો. ડો. યુરીએ આવા હજારો દર્દીઓની સારવાર કરી રહ્યા. જેઓ ફોબિયા, સનક જેવા માનસિક રોગથી પીડાય છે. આ રોગોનો ઈલાજ પણ તેઓ કોઈપણ પ્રકારની મેડિસિન ઉપયોગ કર્યા વિના કરે છે. મિત્રો ઉપવાસમાં એવી શક્તિ રહેલી છે કે, જે શરીરને જાતે જ રોગોનો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. આ સિવાય રશિયન ડોક્ટરોએ પણ 10,000 થી પણ વધુ અસ્થમા રોગનાં દર્દીનો ઈલાજ માત્ર ઉપવાસ દ્વારા કર્યો છે.

ઇન્ટરનેશનલ સ્તર પર પોતાનું સ્થાન બનાવી ચૂકેલા ઇટલીના પ્રખ્યાત gerontology ના વૈજ્ઞાનિક ડો.વાલ્ટર લોન્ગોએ કેન્સરથી પીડાતા ઉંદર પર ઘણા પ્રયોગો કર્યા. નિષ્કર્ષ નિકળ્યું કે ઉપવાસ કરવાથી કેન્સર દૂર તો થતું નથી. પરંતુ કેન્સરને દૂર કરવા માટે કિમોથેરાપી નુકસાનકારક અસરોને ઘટાડી શકે છે. આમ અન્ય સંશોધન પરથી એવું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે કે કિમોથેરાપી વગર ઉપવાસ કરવો એ કેન્સર માટે અભિશાપ સાબિત થાય છે.

ઉપવાસ દરમિયાન તંદુરસ્ત કોષો એ નુકસાનકારક કોષો અથવા તો બીમાર કોષોને ખાય છે. જે એનર્જીને ભેગી કરે છે. જેના કારણે આપણું શરીર સ્વચ્છ તેમજ કેન્સર જેવા ભયંકર રોગથી બચી જાય છે. આ સિવાય પણ ઉપવાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. ઉપવાસ મગજના વિકાસને સારો બનાવે છે, ઉપવાસ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરીરની ડાઇજેશન સિસ્ટમને પણ વેગ આપે છે,

આમ ભારતીય પરંપરા તો સદીઓ જૂની છે અને એ સિવાય તે આપણી આસ્થા સાથે સંકળાયેલી છે. કેટલાક લોકો તેમને અંધશ્રદ્ધા માને છે. જ્યારે ઘણા લોકો હજી પણ આ પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. કેમ કે આ પરંપરાઓ આપણને ધાર્મિક, માર્મિક અને શારીરિક લાભો પણ કરાવે છે.

જો તમે આપણી પરંપરાઓનો અભ્યાસ કરો છો. તો તમે જોશો કે ઋષિ-મુનિઓ અને પૂર્વજોએ ઘણો ઊંડો અભ્યાસ કર્યો અને ઉપવાસ પર ગહન અધ્યયન કર્યું, ત્યાર પછી જ તેઓએ ઉપવાસ પર વધુ ભાર આપ્યો છે. અને એવું કહ્યું કે, ઉપવાસ એ માનવ શરીર માટે ઘણો લાભ કરે છે અને ઉપવાસ કરવાનો પ્રારંભ કર્યો. જો તમને એમ લાગતું હોય કે આ માત્ર પરંપરાઓ ભગવાનમાં વિશ્વાસ જ જગાડવા માટે છે, પરંતુ તેવું નથી. ઉપવાસ ઘણા રોગો અને સમસ્યાઓથી આપણાં શરીરને સુરક્ષિત રાખે છે. જેનું હવે વૈજ્ઞાનિકોએ પણ પ્રમાણપત્ર આપી દીધું છે. હિંદુ ધર્મમાં ધાર્મિક મહત્વ વ્રત રાખવું કે ઉપવાસ રાખવો ખુબ જ મહત્વપૂર્ણ કહ્યો છે. આથી ધાર્મિક અસ્થાને કારણે લોકો તેમની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે જુદા-જુદા દેવી-દેવતાઓમાં વિશ્વાસ કરે છે. લોકો અઠવાડિયામાં એકવાર અથવા ખાસ પ્રસંગોએ તેમની શ્રદ્ધા માટે ઉપવાસ રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે વ્રત કે ઉપવાસ રાખવાથી દેવીઓ પ્રસન્ન થાય છે. મુશ્કેલીઓને દૂર કરે છે અને આપણી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

આમ ઉપવાસ કરવાથી અનેક ફાયદા થાય છે. આથી અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો એ શારીરિક દ્રષ્ટિએ ખુબ જ સારું કહેવાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ વ્રત રાખવાથી પાચનતંત્રને આરામ મળે છે. જે પાચકશક્તિને બરાબર રાખે છે. હાનિકારક તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે,  જે શરીર અને આરોગ્યને સ્વસ્થ રાખે છે. માટે અઠવાડિયામાં બની શકે તો એક વાર ઉપવાસ અવશ્ય કરવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefitsFASTINGfoodNO FOOD DAY
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ વખતે સુરતમાં રત્નકલાકારોને બોનસ નહી મળે,  આ પાછળ છે આ કારણ જવાબદાર.

આ વખતે સુરતમાં રત્નકલાકારોને બોનસ નહી મળે, આ પાછળ છે આ કારણ જવાબદાર.

14 તારીખથી આ 5 દિવસનું ખાસ ધ્યાન રાખજો | ભૂખ અને તરસથી તડપે છે આત્મા કરો આ કાર્ય

14 તારીખથી આ 5 દિવસનું ખાસ ધ્યાન રાખજો | ભૂખ અને તરસથી તડપે છે આત્મા કરો આ કાર્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

green chilli

શું તમને લીલા મરચા ખાવાના ફાયદા ખબર છે…જાણો લીલા મરચા ખાવાના ગજબના ફાયદા…અને શેર પણ કરો

June 11, 2018
ઘડપણમાં ક્યારેય નહિ આવે પૈસાની તંગી, અને દર મહિને મળશે રોકડા 12 હાજર રૂપિયા… જાણો ઘડપણના લાકડીના ટેકા સમાન આ યોજનાની સંપૂર્ણ માહિતી….

ઘડપણમાં ક્યારેય નહિ આવે પૈસાની તંગી, અને દર મહિને મળશે રોકડા 12 હાજર રૂપિયા… જાણો ઘડપણના લાકડીના ટેકા સમાન આ યોજનાની સંપૂર્ણ માહિતી….

August 23, 2022
પહેલા ખાવા માટે જ નહિ, આવા બધા કામ માટે પણ પોપકોર્ન વપરાતા હતા,  જાણીને ચોંકી જશો.

પહેલા ખાવા માટે જ નહિ, આવા બધા કામ માટે પણ પોપકોર્ન વપરાતા હતા, જાણીને ચોંકી જશો.

September 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.