Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો શા માટે બુધવારના દિવસે ન કરવા જોઈએ આ કામ, જો કરશો તો મળશે ખરાબ પરિણામ.

Social Gujarati by Social Gujarati
September 14, 2019
Reading Time: 1 min read
0
જાણો શા માટે બુધવારના દિવસે ન કરવા જોઈએ આ કામ,  જો કરશો તો મળશે ખરાબ પરિણામ.

જ્યારે આપણે કોઈ મંજિલ કે શહેર માટે ઘરેથી નીકળીએ છીએ ત્યારે જો યાત્રા સુખદ રહે તો કાર્યમાં સફળતા મળવી નિશ્ચિત છે. ક્યારેક યાત્રા ખુબ સુખદાયી હોય છે તો ક્યારેક યાત્રામાં એટલી યાતનાઓ ભોગવવી પડે છે કે આપણને એવું લાગે કે યાત્રા દુઃખદાયી જ રહી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો તેનું સૌથી મોટું કારણ છે કે આપણે યાત્રા શરૂ કરતા પહેલ શુકન અને દિશાને નથી જોતા તેના ફળસ્વરૂપે ક્યારેક આપણે સફળ રહીએ છીએ તો ક્યારેક આપણે અસફળતાનો સામનો કરવો પડે છે. આવી જ એક માન્યતા જ્યોતિષ અનુસાર બુધવાર વિશે પણ છે. તે માન્યતા છે બુધવારે ક્યારેય ન તો યાત્રા કરવી જોઈએ, ન તો ક્યારેય બુધવારના દિવસે દીકરીઓને સાસરે જવું જોઈએ.મિત્રો તેની પાછળ કારણ એ છે કે આપણા શાસ્ત્રો તેમજ જ્યોતિષ અનુસાર બુધવારના દિવસે દીકરીને વિદાય આપવા પર અથવા કોઈ યાત્રા કરવા પર દિશામાં કોઈ પણ પ્રકારના અશુભ પરિણામની સંભાવના વધી જાય છે. જ્યારે તેની ગ્રહ દશા પણ ખરાબ હોય તો અશુભ પરિણામોની સંભાવના ખુબ જ વધી જાય છે.

અને મિત્રો બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલવી તેના પર શાસ્ત્રોમાં એક કથા પણ પ્રચલિત છે અને તે કથા અનુસાર બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે જ્યારે ચંદ્રને તેવું કંઈ જ નાં હતું મતલબ કે ચંદ્ર બુધને શત્રુ નથી માનતો. ચંદ્રને યાત્રાનો કારક માનવામાં આવે છે જ્યારે બુધને આપણી આવકનો કારક માનવામાં આવે છે.તેથી જ બુધવારના દિવસે વ્યવસાયિક યાત્રામાં હાનિ થવાની સંભાવના વધી જાય છે.આ ઉપરાંત અન્ય કોઈ યાત્રા કરવાથી પણ નુકશાન થઇ શકે છે. બુધવારના દિવસે જો ગ્રહોની ચાલને જોતા આપણે યાત્રા પર નીકળીએ અને વ્યક્તિનો બુધ ખરાબ હોય તો દુર્ઘટના અથવા કોઈ પણ પ્રકારની અનિષ્ટ ઘટના થવાની સંભાવના વધી જાય છે. માટે જ તેવી માન્યતા પ્રચલિત છે કે બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલવી જોઈએ તેમજ કોઈ શુભ કાર્યો માટે યાત્રા ન કરવી જોઈએ.

મિત્રો બુધવાર પર હજુ એક માન્યતા પણ છે અને તે એ કે અમુક કાર્યો એવા છે જે બુધવારના દિવસે કરવામાં આવે તો વ્યક્તિની બુદ્ધિ ઘટે છે તેમજ વ્યક્તિના શત્રુ વધે છે, સંબંધો ખરાબ થાય છે તેમજ તેના પરાક્રમમાં કમીઓ આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યાઓથી બચવા માટે બુધવારના દિવસે ક્યાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ.તે કામોમાં સૌથી પહેલું છે કે બુધવારના દિવસે પાન ન ખાવું જોઈએ. બીજું કાર્ય છે કે બુધવારના દિવસે દુધને ઉકાળીને જે વસ્તુ બનાવવામાં આવતી હોય તે વસ્તુ ન બનાવવી જોઈએ, જેમ કે ખીર,બાસુંદી વગેરે. બુધવારના દિવસે કોઈ કન્યાનું અપમાન ન કરવું જોઈએ અને બીજી બાજુ જો તમને કોઈ નાની કન્યા મળી જાય તો તેને તમે કોઈ ભેટ કે રૂપિયા આપો તો તેનું શુભ ફળ મળે છે. બુધવારના દિવસે ભૂલથી પણ કોઈ કીન્નરનો મજાક ન ઉડાવવો અને જો કોઈ કિન્નર મળી જાય તો તેને પણ કંઈક પૈસા કે ભેટ આપી દેવી. બુધવારના દીવસે વાળને સંબંધિત વસ્તુઓ ન કરવી જેમ કે વાળ ધોવા.

બુધવારના દિવસે પુરુષે તેના સસરાના ઘરે ન જવું જોઈએ. આ ઉપરાંત બુધવારના દિવસે સાળી, વિવાહિત બહેન, દીકરી કે વહુને ઘરે નિમંત્રણ ન આપવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Tags: budhdevbudhvarJYOTISH SHASHTRARASHI BHAVISHYAWednseday
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
Next Post
વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

વિજ્ઞાન પણ માની ગયું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાના ફાયદા.. ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ પણ છે ફાયદાકારક

આ વખતે સુરતમાં રત્નકલાકારોને બોનસ નહી મળે,  આ પાછળ છે આ કારણ જવાબદાર.

આ વખતે સુરતમાં રત્નકલાકારોને બોનસ નહી મળે, આ પાછળ છે આ કારણ જવાબદાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોના રીટર્ન્સ – મહારાષ્ટ્રમાં હાહાકાર | આ શહેરો અને રાજ્યમાં લોકડાઉન અને વધુ કડકાઈ…

કોરોના રીટર્ન્સ – મહારાષ્ટ્રમાં હાહાકાર | આ શહેરો અને રાજ્યમાં લોકડાઉન અને વધુ કડકાઈ…

March 15, 2021
જન્મથી બે-ત્રણ વર્ષ સુધી બાળકો બ્રશ નથી કરતા, તેમ છતાં તેના મોં માંથી દુર્ગંધ નથી આવતી, શા માટે ?

જન્મથી બે-ત્રણ વર્ષ સુધી બાળકો બ્રશ નથી કરતા, તેમ છતાં તેના મોં માંથી દુર્ગંધ નથી આવતી, શા માટે ?

June 22, 2020
તમારી કમજોર ઇમ્યુનિટીને ઓળખો આવી રીતે, આ છે તેના પાંચ મહત્વના લક્ષણો | જાણો તેના ઉપાય.

તમારી કમજોર ઇમ્યુનિટીને ઓળખો આવી રીતે, આ છે તેના પાંચ મહત્વના લક્ષણો | જાણો તેના ઉપાય.

October 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.