Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભગવાનને ધરાવેલ ચરણામૃત હોય છે ચમત્કારિક…. ચરણામૃતનો ઈતિહાસ જાણીને તમે પણ રોજ પીવા લાગશો.

Social Gujarati by Social Gujarati
March 5, 2019
Reading Time: 1 min read
0
ભગવાનને ધરાવેલ ચરણામૃત હોય છે ચમત્કારિક…. ચરણામૃતનો ઈતિહાસ જાણીને તમે પણ રોજ પીવા લાગશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ભગવાનને ધરવામાં આવેલું ચરણામૃત હોય છે ચમત્કારિક….. જાણો તેને પીવાથી થતા ફાયદાઓ જાણીને દંગ રહી જશો..

મિત્રો કોઇ પણ નાના મોટા મંદિરમાં પૂજા અથવા આરતી પૂરી થયા પછી પ્રસાદ સ્વરૂપે ચરણામૃત લોકોને આપવામાં આવે છે. આપણે આ ચરણામૃત ગ્રહણ તો કરી લઈએ છીએ પરંતુ તેની પાછળનું મહત્વ શું છે અને ચરણામૃત ગ્રહણ કરવાથી શું શું ફાયદા થાય છે તે નથી જાણતા હોતા.

સામાન્ય જળ જ્યારે ભગવાનના ચરણોમાં અર્પિત થાય છે ત્યારે તે જળ સામાન્ય રહેતું નથી. તે અમૃત સમાન બની જાય છે અને એટલા માટે જ તેને ચરણામૃત કહેવામાં આવે છે. મિત્રો આ ચરણામૃતનું ધાર્મિક અને વૈદિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે ચિકિત્સા દ્રષ્ટીએ પણ ચરણામૃત આપણા સ્વાસ્થ્ય  માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો જાણીએ ચરણામૃતનું મહત્વ.

પૌરાણિક કથાઓ અનુસાર જે વ્યક્તિ ચરણામૃત ગ્રહણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ચરણામૃતથી સંકળાયેલ એક કથા ખૂબ જ પ્રચલિત છે. આ કથા જ્યારે વિષ્ણુ ભગવાનનો વામન અવતાર થયો હતો ત્યારની છે.

વામન અવતાર થયો ત્યારે તે રાજા બલિની યજ્ઞશાળામાં દાન લેવા માટે જાય છે. વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાને ત્રણ પગલાં ત્રણ લોક માપી લીધા હતા. પહેલા પગલામાં નીચેના લોક આવ્યા હતા. બીજા પગલામાં ઉપરના લોક આવ્યા હતા અને જ્યારે બ્રહ્મલોકમાં તેમનો ચરણ પડ્યો ત્યારે બ્રહ્માજીએ તેમના કમળ મંડળમાંથી જળ ભર્યું અને તે જળથી વામન ભગવાનના પગ ધોયા. આમ જળને ફરી તેના કમળમંડળમાં રાખી લીધું. ત્યારબાદ આ જળ ગંગાજી બની ગયું. જે  આજે દરેક લોકોને પાપ ધોવા માટે ઉપયોગી આવે છે. તેથી જ તો જ્યારે પણ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવે છે ત્યારે લોકો કહેતા હોય છે કે “ચરણો સે નિકલી ગંગા પ્યારી, જિસને પૂરી દુનિયા તારી”

ચરણામૃતનું ધાર્મિક મહત્વ પણ છે. પરંપરા અનુસાર ચરણામૃતને માથે લગાડ્યા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે. આ ચરણામૃતને અમૃત સમાન માનવામાં આવ્યું છે. એક કથા અનુસાર ભગવાન શ્રીરામના ચરણ ધોઈને ચરણામૃત ગ્રહણ કરવામાં આવ્યું હતું. 

ચરણામૃતનું મહત્વ ધાર્મિકતાની સાથે સાથે ચિકિત્સકીય બાબતો માટે પણ ઉપયોગી છે. ચરણામૃતને હંમેશા તાંબાના પાત્રમાં રાખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તાબાના પાત્રમાં અનેક બીમારીઓ દૂર કરવાના તત્વો હોય છે અને તેમાં જળ રાખવાથી તે તત્વો જળમાં મિશ્રિત થાય છે અને આમ આ જળને ગ્રહણ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમ અનેક બીમારીઓથી પણ દૂર રહીએ છીએ.

બીજી વાત એ પણ છે કે આ ચરણામૃતમાં તુલસીના પાન નાખવામાં આવે છે. આ તુલસીના પાનના કારણે ચરણામૃતમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ પ્રબળ બને છે. એવું માનવામાં આવે છે કે તુલસી વાળું ચરણામૃત ગ્રહણ કરવામાં આવે તો બુદ્ધિનો વિકાસ થાય છે અને વિચાર શક્તિ ખુબ જ પ્રબળ બને છે. 

એવું કહેવામાં આવે છે કે જમણા હાથે ચરણામૃત ગ્રહણ કરવાનો આવે તો સુખ, ધન સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેથી જ્યારે ચરણામૃત ગ્રહણ કરો ત્યારે હંમેશા જમણા હાથ દ્વારા જ ગ્રહણ કરવું અને જ્યારે પણ કોઈને ચરણામૃતનું આપો ત્યારે પણ જમણા હાથે જ આપવું જોઈએ.

તો મિત્રો આ હતું  ચરણામૃતનું ધાર્મિક મહત્વ, વૈદિક મહત્વ અને કથા અનુસાર મહત્વ જે જાણીને તમને ખુબ જ આનંદ થયો હશે તેવી આશા રાખીએ છીએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: CHARNAMRUTgodgujarati dayroISHVARPRABHU
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ અભિનેત્રીઓ પહેલા હતી આવી બદસુરત… પ્લાસ્ટિક સર્જરી કરાવીને બની છે સુંદર… એના ફોટો જોઇને દંગ રહી જશો

આ અભિનેત્રીઓ પહેલા હતી આવી બદસુરત... પ્લાસ્ટિક સર્જરી કરાવીને બની છે સુંદર... એના ફોટો જોઇને દંગ રહી જશો

મંગળનું પરિવર્તન થઇ રહ્યું છે મહારાશિમાં.. બધી જ રાશિઓનું ચમકશે ભાગ્ય…જુઓ તમારી રાશિમાં કયું પરિવર્તન થશે.

મંગળનું પરિવર્તન થઇ રહ્યું છે મહારાશિમાં.. બધી જ રાશિઓનું ચમકશે ભાગ્ય…જુઓ તમારી રાશિમાં કયું પરિવર્તન થશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વર્ષો જુનો કમર અને પીઠનો દુખાવો મટાડો કોઈ પણ દવા કે ડોક્ટર વગર જ, એક વાર અજમાવો આ ઉપાય મળી જશે કાયમ માટે રાહત…

વર્ષો જુનો કમર અને પીઠનો દુખાવો મટાડો કોઈ પણ દવા કે ડોક્ટર વગર જ, એક વાર અજમાવો આ ઉપાય મળી જશે કાયમ માટે રાહત…

January 16, 2023
સરકાર સાથે કરો કોઈ પણ બિઝનેસ ! કરાવો એક રજિસ્ટ્રેશન પૈસા કમાવવા થઈ જશે આસાન….

સરકાર સાથે કરો કોઈ પણ બિઝનેસ ! કરાવો એક રજિસ્ટ્રેશન પૈસા કમાવવા થઈ જશે આસાન….

January 2, 2021
માત્ર 3 મહિનામાં આ કપલે પોતાનું ફિગર બનાવી દીધું હીરો-હિરોઈન જેવું, જાણો એવો તો શું જાદુ કર્યો…

માત્ર 3 મહિનામાં આ કપલે પોતાનું ફિગર બનાવી દીધું હીરો-હિરોઈન જેવું, જાણો એવો તો શું જાદુ કર્યો…

January 9, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.