Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.

Social Gujarati by Social Gujarati
April 4, 2023
Reading Time: 1 min read
2
આ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.

આ ત્રણ કામ પછી તરત જ સ્નાન કરી લેવું જોઈએ….. નહિ તમારા થશે આવું સાબિત

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો ચાણક્ય લગભગ ઈતિહાસનું એક એવું નામ છે જેને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવશે. કેમ કે તેમના કૌશલના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. ચાણક્ય આપણા ઈતિહાસમાં મહાજ્ઞાની પુરુષ તરીકે ઓળખાય છે. ચાણક્યએ પોતાની નીતિના કારણે ખુબ જ પ્રખ્યાત હતા. તેમણે મનુષ્યના જીવન પર કહેલી દરેક વાતો આજે સત્ય સાબિત થાય છે. પરંતુ તેમની સલાહ પ્રમાણે જો ચાલવામાં આવે તો પણ તેના ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આજે અમે તમને તેમની ત્રણ એવી જ સલાહથી વાકેફ કરાવશું. જેનું પાલન કરવામાં આવે તો ખુબ જ આનંદ મળે છે. ચાણક્યએ પોતાની નીતિમાં એવું જણાવ્યું છે કે અમુક કાર્ય કરીને તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તો આવું કરવા પાછળ તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે અને ધાર્મિક કારણ પણ છે.

પરંતુ બંનેનો સરવાળો કરીએ તો એકબીજા સાથે સંકળાયેલા છે. ચાણક્યએ એ કામો કાર્ય બાદ તરત જ સ્નાન કરી લેવા જણાવ્યું છે. જો તેવું કરવામાં આવે તો મનુષ્ય જીવને સારી અસર થાય છે. આ સલાહ મનુષ્યને ખરેખર ખુબ જ ઉપયોગી થાય છે. તો ચાલો જાણીએ કે ચાણક્યએ ક્યાં કાર્યો બાદ તરત જ સ્નાન કરી લેવા કહ્યું છે.. અને સ્ત્રીઓ માટે પણ ખાસ સૂચન કર્યા છે. ચાણક્યએ કહ્યું છે કે હંમેશા તેલ માલીશ કરીને તરત જ સ્નાન કરી લેવું જોઈએ. આમ જોઈએ તો તેલ માલીશ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આપણા આંતરિક શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. ત્વચાને કોમળતા મળે છે, પરંતુ ચાણક્યનું માનવું એવું છે કે તેલ માલીશ કરવાથી આપણું શરીર અપવિત્ર બની જાય છે.

કેમ કે તેલ માલીશ કરવાથી આપણા અંગો કામ માટે સક્રિય પણ બની ગયા હોય છે. જેના કારણે આપણું શરીર અને મન બંનેને સ્નાન દ્વારા શુદ્ધ કરવા પડે છે. એટલા માટે ચાણક્યએ તેલ માલીશ બાદ સ્નાન કરવાની સલાહ આપી છે. માટે ગમે ત્યારે તમે તેલની માલીશ કરો ત્યાર બાદ તુરંત જ સ્નાન કરી લેવું જોઈએ. તેમજ સ્ત્રી તેમજ પુરુષે સમાગમ કર્યા બાદ પણ સ્નાન કરી લેવું જોઈએ. બીજું કાર્ય છે મુસાફરી. મિત્રો ચાણક્યનું કહેવું છે કે હંમેશા મુસાફરી કરીને જ્યારે પણ ઘરે આવો ત્યારે સૌથી પહેલા સ્નાન કરવું ખુબ જ આવશ્યક હોય છે. કોઈ પણ મુસાફરીને આવો એટલે અચૂક સ્નાન કરવું જોઈએ. કેમ કે ઘણી વાર આપણે એવી જગ્યાઓ પરથી નીકળતા હોઈએ અથવા ત્યાં ગયા હોઈએ તો આપણી સાથે નકરાત્મક ઉર્જા પણ સાથે આવતી હોય છે. જે આપણા ઘરમાં પણ આપણી સાથે દાખલ થઇ જતી હોય છે. પરંતુ જો આવીને સ્નાન કરી લેવામાં આવે તો તે નકારાત્મક નથી રહેતી.

બીજું કારણ એ છે કે જ્યારે પણ આપણે મુસાફરી કરી હોય ત્યાર બાદ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે આપણા શરીરમાં બહારની ધૂળના કારણે અનેકો બેક્ટેરિયા ચોંટી જાય છે. જો ઘરે આવીને તરત જ સ્નાન કરવામાં અન આવે તો બેક્ટેરિયા આપણા શરીરમાં જામી જાય છે. જેના કારણે ચામડીને નુકશાન થાય છે અને બીજા પણ અનેક રોગો થવાની સંભાવનાઓ રહે છે. ત્રીજું કાર્ય છે મૃત્યુના અવસર પર જાવ કોઈ જગ્યાએ તો ત્યાંથી આવીને પણ તુરંત સ્નાન કરી લેવું જોઈએ. કેમ કે સ્મશાનમાં જો ગયા હોવ તો ત્યાં ઘણી વાર પ્રેતાત્માઓ અથવા તો નકારાત્મક શક્તિઓ તમારા તરફ આકર્ષણ પામી હોય છે. જે ઘણી વાર આપણા શરીરમાં પ્રવેશી પણ જાય છે અને આપણી અંદર નેગેટીવ એનર્જીને ઉભી કરે છે અને તેનાથી આપણું માનસિક સંતુલન પણ બગડી શકે છે. એટલા માટે જ્યારે પણ મૃત્યુના અવસર પર સ્મશાનમાં જાવ તો આવીને તરત જ ઘરે સ્નાન કરી લેવું જોઈએ.

એવું પણ એક કારણ છે કે સ્મશાનમાં ધુમાડાના કારણે પણ આપણી ત્વચા પર કીટાણું લાગી જાય છે. તે ધુમાડાના કીટાણું આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક છે. તેની અસર આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. માટે ચાણક્યનું કહેવું છે કે જ્યારે પણ કોઈના મૃત્યુના  પ્રસંગમાં ગયા હોવ ત્યારે ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. આ ત્રણ કાર્યો કાર્ય બાદ અવશ્ય સ્નાન કરવું જ જોઈએ. કેમ કે આ કારણો બંને તરફ આંગળી ચીંધે છે, કે વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને રીતે આ કાર્યો કર્યા બાદ સ્નાન કરવું આવશ્યક છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ કામો સિવાય પણ એવા કામ છે જેના પછી તરત જ સ્નાન કરવું જોઈએ. તો તે કોમેન્ટ કરીને અમને ખાસ જણાવો.

Tags: amazingBATHBATHROOMchanakyagirlSNANsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં… જાણો આ ૧૦ બજારોનું સરનામું..

આખું અમદાવાદ બધી વસ્તુઓ લેવા આવે છે આ ૧૦ સસ્તા બજારમાં... જાણો આ ૧૦ બજારોનું સરનામું..

દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

Comments 2

  1. Dilipkumar Padwala says:
    6 years ago

    Smasan mon agnidah thayabad jo nadi ke talav hoy to tyoj snan kari pavitra thavu joie ane nahoy to gharmo pravesh ta pahela snan kari dhup batti vagere no dhumado lai pavitra thaya badaj ghar mo jau joie ane Adivasi samaj aa rivaj bakhubi nibhave chhe.Aa sivay pan jyare Besana mon athava barma ke terma na rivaj mon pan jai avya na tartaj, Ghar mo jata pahela snan karvu joie.Baki samagam ke musafari kari avya bad pan snan karvuj joie.

    Reply
  2. Gia says:
    5 years ago

    Yes that’s right

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનામાં સ્ટાર્સની મહેફિલ ! સુરેશ રૈના, સુજૈન, ગુરુ રંધાવા જેવા 34 સેલિબ્રિટી રાત્રે 2 વાગ્યે કરતા હતા આ કામ. પકડાયા આવી રીતે…

કોરોનામાં સ્ટાર્સની મહેફિલ ! સુરેશ રૈના, સુજૈન, ગુરુ રંધાવા જેવા 34 સેલિબ્રિટી રાત્રે 2 વાગ્યે કરતા હતા આ કામ. પકડાયા આવી રીતે…

December 22, 2020
આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 

આ કાર્યો કરી તમે બચી શકો છો શનિદેવના પ્રકોપ તેમજ સાડાસાતી થી.. 

September 29, 2018
આવા લોકોને સૌથી વધુ કરડે છે મચ્છરો, જાણો મચ્છરોને તેમાં શું દેખાય છે ?

આવા લોકોને સૌથી વધુ કરડે છે મચ્છરો, જાણો મચ્છરોને તેમાં શું દેખાય છે ?

September 10, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.