Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રૂપિયા 30 લાખની ચેલેન્જને મારી ઠોકર, દરેક સવાલોના જવાબ ફ્રી માં આપવાની ખુલ્લી ચેલેન્જ…

Social Gujarati by Social Gujarati
January 23, 2023
Reading Time: 1 min read
0
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રૂપિયા 30 લાખની ચેલેન્જને મારી ઠોકર, દરેક સવાલોના જવાબ ફ્રી માં આપવાની ખુલ્લી ચેલેન્જ…

મધ્યપ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં ફેમસ થઈ ચૂકેલા બાગેશ્વર ગામના કથા વાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને નાગપુરની શ્રદ્ધા નિર્મૂલન સમિતિ ના સંસ્થાપક શ્યામ માનવના પડકાર નો સ્વીકાર કરી લીધો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ફ્રી માં જ તેમના દરેક પ્રશ્નોનો જવાબ આપશે બસ તેના માટે સમિતિના સદસ્યોએ રાયપુરમાં 20 અને 21 જાન્યુઆરી એ થવા વાળા દરબારમાં પહોંચવું પડશે. તેમના આવવા જવા સુધીનો ખર્ચ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી આપવા તૈયાર છે. આખરે સમિતિએ કઈ ચેલેન્જ આપી હતી? કેવા પ્રકારની ચેલેન્જ નો સ્વીકાર કર્યો? શું છે સમગ્ર મામલો? વિસ્તારપૂર્વક જાણવા માટે લેખને અંત સુધી વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

શ્યામ માનવે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પોલીસને કરી હતી ફરિયાદ:- જણાવીએ કે બાગેશ્વર ધામના સરકારના ફેમસ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાછલા દિવસોમાં નાગપુર ગયા હતા. જ્યાં તેમને પોતાનો દિવ્ય દરબાર લગાવ્યો હતો. તેને લઈને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુર ની જાદુ ટોના વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમની ફરિયાદ સોશિયલ મીડિયા પર બાબાની વિરુદ્ધમાં પ્રચલિત કરવામાં આવી હતી. મીડિયા સાથે ચર્ચા દરમિયાન શ્યામ માનવે જણાવ્યું કે નાગપુરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની કથા 5 થી 13 જાન્યુઆરી સુધી ચાલી હતી.આમંત્રણ પત્ર અને પોસ્ટરમાં પણ 13 જાન્યુઆરી સુધી કથા નો ઉલ્લેખ હતો. પરંતુ મહારાજ પૂરી કથા કર્યાના બે દિવસ પહેલા જ નાગપુર થી ચાલ્યા ગયા.શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબાર ને ડર નો દરબાર જણાવીને કાર્યવાહીની માંગ કરી છે. તેમને જણાવ્યું કે દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો ના નામ અને નંબરથી લઈને અનેક વસ્તુઓ જણાવવાનો દાવો કરે છે. અમે તેમના એક એવા વીડિયોને જોયો જેમાં એવા દાવા ને સિદ્ધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે તેમને પડકાર આપ્યો પરંતુ તેઓ નાગપુર થી ચાલ્યા ગયા.

સમિતિએ કેવી આપી હતી ચેલેન્જ:- સમિતિએ પોતાના 10 લોકોને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સામે લઈને જવા માટે કહ્યું હતું. શાસ્ત્રીએ સમિતિના આ 10 લોકોના વિશે પોતાના અંતરજ્ઞાન થી જણાવવાનું હતું. જેમાં તેમનું નામ નંબર અને તેમના પિતાનું નામ જણાવવાનું હતું. બે વાર રીપીટ કરતા જો તેઓ 90% રિઝલ્ટ પણ આપતા તો સમિતિ તેમને 30 લાખ રૂપિયા ઇનામ આપતી. તેના માટે તેમને 3,00,000 ડિપોઝિટ કરવાની હતી. સમિતિ અધ્યક્ષ પ્રમાણે તેમણે ચૂનોતી નો સ્વીકાર ન કર્યો અને પહેલેથી જ નાગપુર જવા માટે રવાના થઈ ગયા.

ચેલેન્જ પર બાગેશ્વર ધામ ના મહારાજનું મોટું નિવેદન:- બાગેશ્વર ધામ વાળા મહારાજની કથા હિન્દીમાં છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહી છે. જ્યાંથી શાસ્ત્રીએ કહ્યું કે તમે દુનિયાના ચક્કરમાં ન પડો. ભૂત પિશાચ નિકટ નહીં આવે શું આ ખોટું છે. શું આ અંધશ્રદ્ધા છે. અમે મહારાષ્ટ્રમાં કોઈપણ પ્રકારના કાયદા નું ઉલ્લંઘન નથી કર્યુ. કે ન તો ક્યારેય કરીશું, જો તેઓ કહેતા હોય ભગવાન છે કે નહીં, અમારે અનુભવ કરવો છે. તેમણે કહ્યું કે બાગેશ્વર ધામ બાલાજીનો બે દિવસનો દરબાર લાગ્યો. આપ ન આવ્યા. 7 દિવસનો દરબાર લાગ્યો, આપ ન આવ્યા. અમને સમય મળશે અમે ફરી આવીશું, પણ રાયપુરમાં 20 થી 21 તારીખમાં ફરી દરબાર છે. આવવાનું ભાડૂ અમે આપીશું. મહારાજે કહ્યું,આપની ચેલેન્જ અમને સ્વિકાર છે. વેલકમ ટૂ રાયપુર.સમિતિના અધ્યક્ષના નિવેદન પર પલટવાર કર્યો:- ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે નાગપુરના શ્યામ માનવને ભગવાનની શક્તિનો અનુભવ કરવો હોય તો રાયપુરમાં આવો. હવે પછી નો દરબાર બાગેશ્વર ધામમાં લાગશે ત્યાં આવો. ભારત દેશમાં ચાદર ચઢાવવી શ્રદ્ધા છે પરંતુ બાલાજીનું નામ જણાવવું કે તેમના નામથી જોડાવું અંધશ્રદ્ધા છે. અહીંયા કેન્ડલ સળગાવવી શ્રદ્ધા છે પરંતુ કોઈ બીમાર પરેશાન વ્યક્તિને હનુમાનજીના નામથી જોડવામાં આવે તો અંધશ્રદ્ધા છે. આટલું ખોખલાપણુ તમે લાવો છો ક્યાંથી? અમે એવું તો નથી કહ્યું કે અમે ઈશ્વર છે. અમારી પાસે ચમત્કાર છે. અમે તો એ પણ નથી કહેતા કે અમે તો માત્ર સાધક છે. ગુરુને ધ્યાન કરીને જે પ્રેરણા મળે છે તે અમે જણાવીએ છીએ.

ભારતમાં રામના જન્મની સાબિતી માંગવામાં આવી:- બાગેશ્વર ગામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આદિકાળથી જ ભગવાન રામને લોકોએ નથી છોડ્યા તો અમને કેવી રીતે છોડી દેશે. ભારત એ દેશ છે જ્યાં રામના જન્મની સાબિતી માંગવામાં આવે છે. અયોધ્યા માટે સાબિતી માંગવામાં આવી. ભગવાન કૃષ્ણને નથી છોડ્યા તેમને તાંત્રિક અને ચમત્કારી કહેવામાં આવે છે તો અમને ભરોસો છે કે અમે તો સામાન્ય વ્યક્તિ છે અમને થોડા છોડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bageshwar dhamCommittee of Nagpurdhirendra shastriNagpurPublic Awareness Committeesuperstition
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આંખો બંધ કરીને ખરીદી શકો છો આ 5 સસ્તી કાર, બાઈકના ખર્ચામાં થઇ જશે મેન્ટેન… જાણો કિંમતથી લઈને એવરેજની સહીતની સંપૂર્ણ માહિતી….

આંખો બંધ કરીને ખરીદી શકો છો આ 5 સસ્તી કાર, બાઈકના ખર્ચામાં થઇ જશે મેન્ટેન... જાણો કિંમતથી લઈને એવરેજની સહીતની સંપૂર્ણ માહિતી....

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા... શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં ભીંડાને ખાવો જોઈએ આ ખાસ રીતે, સ્વાદની સાથે શરીરને પણ થશે મોટા ફાયદા | જાણીલો આ 4 રેસિપી બનવવાની રીત

ઉનાળામાં ભીંડાને ખાવો જોઈએ આ ખાસ રીતે, સ્વાદની સાથે શરીરને પણ થશે મોટા ફાયદા | જાણીલો આ 4 રેસિપી બનવવાની રીત

April 27, 2024
આ વસ્તુમાં પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ નિયમો વિશે. 1 જાન્યુઆરીથી થશે મોટો બદલાવ…

આ વસ્તુમાં પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ નિયમો વિશે. 1 જાન્યુઆરીથી થશે મોટો બદલાવ…

December 30, 2020
100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

September 19, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.