Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે… જાણશો તો ચોંકી જશો

Social Gujarati by Social Gujarati
December 24, 2022
Reading Time: 1 min read
2
વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે… જાણશો તો ચોંકી જશો

વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો જન્મ અને મૃત્યુ એ મનુષ્ય જીવનનું એક એવું રહસ્ય છે કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. વૈજ્ઞાનિકોએ પણ ઘણી શોધો કરી પરંતુ તેઓ જન્મ અને મરણ વિશેની સચોટ માહિતી નથી મેળવી શક્યા અને તેના દરેક પ્રયસો પણ નિષ્ફળ ગયા છે. પરંતુ આપણા હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જન્મ અને મૃત્યુ વિષે ઘણા બધા રહસ્યોની વાત જણાવવામાં આવી છે. તેના આધારે આજે અમે આ લેખમાં તમને જણાવશું કે શું મૃત્યુ બાદ આપણી આત્મા ભટકે છે ? અને ભટકે છે, તો તે કેટલા દિવસ ભટકે છે. મિત્રો મૃત્યુ વિશેની રોચક માહિતી જાણવા માટે આપણે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ તો આ રોચક માહિતી જાણવા માટે પૂરો લેખ અવશ્ય વાંચજો. જેનાથી ઘણી બધી તમારા જીવનને લગતી માહિતી મળી જશે.

મિત્રો જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય એટલે તરત જ ખુશી છવાય જતી હોય છે. પરંતુ જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે ઘરમાં અને ઘરની આસપાસ પણ એક સન્નાટો અને દુઃખ છવાય જતું હોય છે. મૃત્યુ વિશે દરેક વ્યક્તિ એવું વિચારે કે વ્યક્તિના મૃત્યુ બાદ તે આત્મા તેનું શરીર છોડીને જતી રહી છે અને તેની આત્મા તરત જ એક નવા શરીરને ધારણ કરે છે.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા પૌરાણિક ગ્રંથો અનુસાર એવું નથી થતું. મૃત્યુ બાદ આત્મા શરીર તો છોડે જ છે. પરંતુ તે તરત જ કોઈ અન્ય શરીરને ધારણ નથી કરતુ. પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા 14 દિવસ સુધી તેના ઘરની આસપાસ રહેતી હોય છે. આ આત્મા અદ્રશ્ય રૂપે રહે છે. તે આત્માને કોઈ જોઈ કે અનુભવી નથી શકતું. પરંતુ જે વ્યક્તિ શૈતાની શક્તિ અને આત્માની બાબતમાં નિષ્ણાંત હોય છે તેને આત્મા દેખાય છે. તેમજ ઘરમાં તે વ્યક્તિ સાથે જે વ્યક્તિને સૌથી વધારે લગાવ હોય છે તે વ્યક્તિ પણ તેની આત્માને જોય શકે છે અથવા તેના હોવાનો અહેસાસ અનુભવી શકે છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી હોય એટલે કે તે મૃત્યુને ભેટવા જઈ રહી હોય ત્યારે જો તે કોઈ શૈતાની વ્યક્તિનું સ્મરણ કરે તો તે વ્યક્તિની આત્મા ભૂત બની જાય છે અને તે હંમેશા લોકોને પરેશાન કરવા લાગે છે. તેથી જ ગીતામાં કહેવાયું છે કે મૃત્યુ સમયે વ્યક્તિએ હંમેશા ભગવાનનું સ્મરણ જ કરવું જોઈએ તેનાથી આત્માને મુક્તિ મળે છે.

તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હોય છે, તો તેની આસપાસના વ્યક્તિઓ તેના સગા સંબંધીઓ તેને ગીતા સંભળાવતા હોય છે. તેનું કારણ જ એ છે કે વ્યક્તિની આત્મા હંમેશા માટે ભટકે નહિ અને તેની આત્માને મુક્તિ મળી જાય. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ સમય પર પહોંચે અને મૃત્યુનો સમય આવી ગયો હોય ત્યારે તેણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી આત્મા વધારે ભટકતી નથી. આવું કરવાથી તેને તેના કર્મો અનુસાર ભગવાનના ધામમાં જગ્યા મળે છે અથવા તેના કર્મોને આધીન કોઈ શરીર પ્રાપ્ત થાય છે.

પરંતુ મૃત્યુ બાદ 14 દિવસ સુધી તો આત્મા ઘરની આસપાસ રહે છે તે વાત પૌરાણિક ગ્રંથો અનુસાર એકદમ સત્ય છે. ભલે તેને કોઈ જોય નથી શકતું પરંતુ આત્માની હાજરી ત્યાં જ હોય છે. પણ તેની ખાતરી કોઈ પશુ અથવા કુતરા પણ કરાવતા હોય છે. તેવું માનવામાં આવી રહ્યું છે. અમુક ખાસ પ્રકારના પ્રાણીઓ આત્માને પણ જોઈ શકે છે.

તો મિત્રો તમારું શું કહેવું છે આત્મા વિશે એ આપણી આસપાસ હોય કે ન હોય. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: AATMAAMZINGsocial gujaratisoul
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
પત્નીએ પતિના પગ દબાવવાથી થાય છે આ ચમત્કાર… આ ચમત્કાર જાણીને તમે પણ પતિના પગ દબાવવા લાગશો

પત્નીએ પતિના પગ દબાવવાથી થાય છે આ ચમત્કાર... આ ચમત્કાર જાણીને તમે પણ પતિના પગ દબાવવા લાગશો

છોકરાઓ કરે જો આવી હરકત….. કોઈ પણ છોકરી કરી શકે છે પોલીસને ફરિયાદ… જાણો તેના નિયમો મળી શકે છે તેને ગંભીર સજાઓ….

છોકરાઓ કરે જો આવી હરકત….. કોઈ પણ છોકરી કરી શકે છે પોલીસને ફરિયાદ… જાણો તેના નિયમો મળી શકે છે તેને ગંભીર સજાઓ….

Comments 2

  1. Alpeshthakor Alpeshthakor says:
    6 years ago

    Very good

    Reply
  2. Jagdishbhai Babubhai soitawala says:
    5 years ago

    આત્મા ને અગ્નિ બાળી નથી શકતો,પવન શુકવી નથી શકતો અને પાણી એને ભિંજવી નથી શકતું તો પછી આપણે તો માનવી છીએં આપણી શી વિસાત…
    પરંતુ ખૂબ જ સારું લાગ્યું આ લેખ વાંચી ને…
    Very nice good job

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પહેલા ખાવા માટે જ નહિ, આવા બધા કામ માટે પણ પોપકોર્ન વપરાતા હતા,  જાણીને ચોંકી જશો.

પહેલા ખાવા માટે જ નહિ, આવા બધા કામ માટે પણ પોપકોર્ન વપરાતા હતા, જાણીને ચોંકી જશો.

September 24, 2019
પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

પીએમ મોદીને પાકિસ્તાની બહેને મોકલી રાખડી! જાણો કોણ છે નરેન્દ્ર મોદીની બહેન.

August 1, 2020
કેન્સરને હરાવી પહેલી વાર સામે આવ્યા સંજય દત્તના ફોટો, બહેન સાથે આપ્યા આવા પોઝ…

કેન્સરને હરાવી પહેલી વાર સામે આવ્યા સંજય દત્તના ફોટો, બહેન સાથે આપ્યા આવા પોઝ…

October 22, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.