Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

Social Gujarati by Social Gujarati
June 17, 2019
Reading Time: 1 min read
1
દર્શન કરતા સમયે મસ્તકને ઢાંકી રાખવા પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ | 99% લોકો નથી જાણતા ફાયદા

આપણે બધા જાણીએ છીએ કે હિંદુધર્મમાં જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ મંદિરમાં દર્શન માટે જાય તો અવશ્ય પોતાના મસ્તકને કપડાંથી ઢાંકી દેતા હોય છે. જેમાં મોટાભાગે સ્ત્રીઓ વધારે આ નિયમનું પાલન કરતી નજર આવે છે. તો આજે અમે તેની પાછળના અમુક એવા તથ્યો વિશે જણાવશું જેને જાણીને તમે ખુબ જ આશ્વર્ય પામશો. ખરેખર કપડાં વડે મસ્તકને ઢાંકીને જો ભગવાનના દર્શન કરવામાં આવે તે ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ રીતે પૂજા કરવામાં આવે તો પૂજનનો પૂરો લાભ અને તેનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તેની પાછળનું સાચું કારણ કોઈ નથી જાણતું. તો આજે અમે તમને તેનું કારણ અને તેનાથી શું શું ફાયદા થાય છે તેના વિશે વિગતવાર માહિતી જણાવશું. જે દરેક વ્યક્તિને ખુબ જ લાભ કરાવે છે.
  ગરુડ પુરણ અનુસાર પૂજા અથવા કોઈ શુભ કાર્ય કરતા સમયે મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ. કેમ કે તેનાથી મનમાં એકગ્રતા રહે છે. એવું માનવામાં આવે છે કે જો દર્શન સમયે મસ્તક ઢાંકેલું હોય તો આપનું ધ્યાન આમતેમ ભટકતું નથી. જેના ચાલતા પૂજા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. પૂજા કરતા સમયે જો આવું કરવામાં આવે તો તેનું ભાગ્યનો સાથે વધી જાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પુજાના સમયે મસ્તકને ઢાંકવું તે ભગવાનને સમ્માન આપ્યું તેનું પ્રતિક માનવામાં આવે છે. ઘણી વાર આપણા વડીલો એવું કહેતા કે ખુલા માથે ન ફરાય, એમ ઈશ્વરની મર્યાદા માટે હંમેશા મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ દર્શન સમયે. તેનાથી ઈશ્વરનો સંપૂર્ણ આદર જળવાઈ રહે છે.

જો પૂજા સમયે મસ્તક ઢાંકેલું હોય તો નકારાત્મક શક્તિઓથી આપણે બચી શકીએ છીએ. કેમ કે વાળ નકારાત્મકને આપણી તરફ આકર્ષિત કરતા હોય છે. એટલા માટે નકારાત્મકતાથી બચવા માટે દર્શન સમયે મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ. જેના કારણે આપણા મનમાં સકારાત્મક વિચાર આવે છે.

એવું કહેવાય છે કે આકાશમાં ઘણા પ્રકારના તરંગો નીકળતા હોય છે. જેમાં અમુક તરંગો ખરાબ પણ હોય છે. તેવામાં જ્યારે આપણે પૂજા કરતા હોઈએ કે ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ તો તે તરંગો આપણને આકર્ષિત કરતી હોય છે. જો તેવા સમયે મસ્તક પર કપડું ન હોય તો તેમાં રહેલા હાનિકારક તત્વ આપણા મસ્તકમાંથી શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેના કારણે આપણું મન વિચલિત થવા લાગે છે . એટલા માટે પુજાના સમયે હંમેશા મસ્તકને ઢાંકેલું જ રાખવું જોઈએ.

મસ્તકને ઢાંકીને પૂજા કરવામાં આવે અથવા દર્શન કરવામાં આવે તો વાતવરણ સકારાત્મક પણ બને છે. મસ્તક પર રૂમાલ કે પાલવ ઓઢીને પૂજા કરવામાં આવે તો વ્યક્તિની જો ખરાબ માનસિકતા હોય તો તે પરિવર્તન પામે છે અને આસ્થાવાન બની જાય છે. તેનાથી શરીરમાંથી નીકળતી ઉર્જાથી આસપાસનો માહોલ પણ ઉજાસ વાળો બને છે.

આપણા શાસ્ત્રોમાં પૂજામાં કાળા રંગનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. કેમ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક હોય છે અને આપણા વાળ કાળા હોય છે. એટલા માટે પૂજા સમયે કે દર્શન સમયે આપણા વાળ ન દેખાય તો પૂજામાં વિઘ્ન નથી આવતું. એટલા માટે પણ મસ્તકને ઢાંકીને દર્શન કે પૂજા અર્ચન કરવું જોઈએ.

મસ્તકને જો ઢાંકેલું હોય તો આપણું મન કેન્દ્રિત થાય અને આપણે ઈશ્વરના પ્રતિ વધારે ધ્યાન આપી શકીએ છીએ. અને આપણા શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષને એક સમાન માનવામાં આવે છે તે માટે ભગવાનના દર્શન સમયે અને પૂજા સમયે હંમેશા બંનેએ મસ્તક પર કપડું રાખવું જોઈએ.

પરંતુ મિત્રો ઈશ્વર પ્રતિ આદર રાખવો તે આપણી આસ્થા છે. તો મિત્રો તમારો શું અભિપ્રાય છે મસ્તકને ઢાંકીને જે દર્શન કરવા જોઈએ કે નહી… ? કોમેન્ટ કરીને તમારી જવાબ અવશ્ય જણાવો.

Tags: hindu prayhindu pray benefitswhy hindu cover head while praying
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ.

હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય...જાણો એ જગ્યાનો પ્રભાવ.

પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું આ ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

પોલીસે કહ્યું આ કોઈ છોકરી લઈને ભાગી ગયો.. પણ ૪૩ વર્ષ પછી સામે આવ્યું આ ભયાનક સત્ય.. વાંચીને ચક્કર ખાઈ જશો.

Comments 1

  1. Mr T Chauhan says:
    4 years ago

    Nice article.
    Do you think these points are printed and kept in all Mandirs or worship places hence people are made aware of the value of Vedic Goodness for the mankind….

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જિંદગીમાં ક્યારેય નહીં થાય પેટ ફુલવાની સમસ્યા, ફક્ત એક વાર જાણી લો આ ખાસ માહિતી… પેટની તમામ સમસ્યાઓથી મળી જશે છુટકારો

જિંદગીમાં ક્યારેય નહીં થાય પેટ ફુલવાની સમસ્યા, ફક્ત એક વાર જાણી લો આ ખાસ માહિતી… પેટની તમામ સમસ્યાઓથી મળી જશે છુટકારો

April 19, 2024
મફતમાં મળતી આ ઔષધીને લગાવી દો તમારા વાળમાં, મોંઘા શેમ્પુ કે કંડીશનર વગર વાળ થઇ જશે એકદમ શાયની અને સિલ્કી… વાળ રહેશે આજીવન લાંબા…

મફતમાં મળતી આ ઔષધીને લગાવી દો તમારા વાળમાં, મોંઘા શેમ્પુ કે કંડીશનર વગર વાળ થઇ જશે એકદમ શાયની અને સિલ્કી… વાળ રહેશે આજીવન લાંબા…

February 15, 2025
સામાન્ય દેખાતી આ શાકભાજી આજીવન રાખશે દવાઓથી દુર, આંતરડા સાફ કરી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

સામાન્ય દેખાતી આ શાકભાજી આજીવન રાખશે દવાઓથી દુર, આંતરડા સાફ કરી પેટની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

September 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.