Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સાવરણીને આવી રીતે મુકવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો જલ્દી થઈ જશો કંગાળ… જાણો સાવરણી મુકવાથી લઈને વાળવા સહિતના આ વાસ્તુ નિયમો…

Social Gujarati by Social Gujarati
May 22, 2022
Reading Time: 1 min read
0
સાવરણીને આવી રીતે મુકવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો જલ્દી થઈ જશો કંગાળ… જાણો સાવરણી મુકવાથી લઈને વાળવા સહિતના આ વાસ્તુ નિયમો…

વાસ્તુશાસ્ત્રમાં એનર્જીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તમારા ઘરમાં અને આસપાસના વાતાવરણમાં જેવા પ્રકારની એનર્જી હોય છે તેવો જ પ્રભાવ આપણા જીવન પર પડે છે. નાનું મકાન હોય, બંગલો હોય, ઓફિસ હોય  કે કોઈ પણ સ્થાન હોય જો તે સાફ સુથરું હોય તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ સાફ-સફાઈનો સોર્સ એટલે સાવરણી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

કોઈ પણ સ્થાનની સાફ સફાઈ માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ. હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી દિવાળી કે લક્ષ્મી પૂજનના દિવસે સાવરણી ખરીદવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આજે આપણે વાસ્તુશાસ્ત્રના જ્યોતિષી દ્વારા જાણીશું  સાવરણીથી જોડાયેલી વસ્તુઓની મહત્વ પૂર્ણ વાતો વિશે. જેને નજરઅંદાજ કરવાથી આર્થિક સંકટ અને અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.

સાવરણીના વાસ્તુ ઉપાય – 1 ) ઘર કે ઓફિસમાં સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ, તેને હંમેશા નીચે આડી જ રાખવી જોઈએ. ઉભી સાવરણી અપશુકન અને મુસીબતોનું કારણ બને છે.

2 ) ઘરની સાફ-સફાઇ બાદ સાવરણીને ખુલ્લામાં સૌની નજરની સામે ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે.

3 ) સાંજના સમયે સાવરણીથી કચરો કાઢીએ તો કચરાને કચરાપેટીમાં જ રાખવો જોઈએ. બીજા દિવસે સવારમાં બહાર ફેંકવો જોઈએ. સાંજે કચરો બહાર ફેંકવો અશુભ મનાય છે.

4 ) સાવરણીને પોતાના બેડરૂમ કિચનમાં ક્યારેય ન રાખવી જોઈએ. તેનાથી આર્થિક મુશ્કેલી ઉભી થઈ શકે છે.

5 ) સાવરણીને  પગ ન લગાવવો જોઈએ. કારણ કે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીનો અનાદર થયો ગણાશે. આનાથી આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. આમ પણ સાવરણીનો સંબંધ સકારાત્મકતા અને સ્વસ્છતાથી છે તેથી તેને પગ ન લગાવવો.

6 ) રાત્રિના સમયે કે સંધ્યાકાળે ઘરમાં સાવરણી એટલે કે કચરો ન વાળવો જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે આમ કરવાથી ધનનું નુકશાન થઈ શકે છે.

7 ) ઘરની સફાઈ કર્યા બાદ સાવરણીને ઘરની દક્ષિણ-પશ્ચિમ કે દક્ષિણ દિશાવાળા રૂમમાં મૂકી દો. આ દિશા તેના માટે સારી માનવામાં આવે છે ઉત્તર – પૂર્વ દિશામાં સાવરણી રાખવાથી આર્થિક નુકશાન થઈ શકે છે.

8 ) તૂટેલી સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈમાં ન કરવો જોઈએ. તેને નકારાત્મક માનવામાં આવે છે. તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી દરિદ્રતા આવે છે. નવી સાવરણીનો ઉપયોગ કરવો હોય તો તેના માટે શનિવારનો દિવસ સારો માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: broomsplacing broomssavranizaduzadu for vastuzadu laganazadu rules
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
90% લોકોને આ એક ભૂલના કારણે વધી જાય છે બ્લડ શુગર, જાણો કેવી રીતે થાય છે ડાયાબિટીસની ગંભીર… કારણ જાણીને વિશ્વાસ નહિ આવે…

90% લોકોને આ એક ભૂલના કારણે વધી જાય છે બ્લડ શુગર, જાણો કેવી રીતે થાય છે ડાયાબિટીસની ગંભીર... કારણ જાણીને વિશ્વાસ નહિ આવે...

ન્હાયા પછી તરત જ કરો છો આ 5 કામ, તો થઈ જજો સાવધાન… નહિ તો થઈ જશો બરબાદ… મોટાભાગની મહિલાઓ રોજ કરે છે આ ભૂલ…

ન્હાયા પછી તરત જ કરો છો આ 5 કામ, તો થઈ જજો સાવધાન... નહિ તો થઈ જશો બરબાદ... મોટાભાગની મહિલાઓ રોજ કરે છે આ ભૂલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આયુર્વેદ અનુસાર દહીં સાથે આટલી વસ્તુનું સેવન શરીર માટે છે ઝેર સમાન. આજે જ સાથે ખાવાનું કરી દો બંધ, નહિ શરીર બની જશે બીમારીઓનું ઘર….

આયુર્વેદ અનુસાર દહીં સાથે આટલી વસ્તુનું સેવન શરીર માટે છે ઝેર સમાન. આજે જ સાથે ખાવાનું કરી દો બંધ, નહિ શરીર બની જશે બીમારીઓનું ઘર….

October 19, 2021
શનિદેવ થશે આ ચાર રાશિના જાતકો પર મહેરબાન | થઇ રહી છે સાડાસાતી ખતમ…જીવનમાં આવશે અઢળક ધન…

શનિદેવ થશે આ ચાર રાશિના જાતકો પર મહેરબાન | થઇ રહી છે સાડાસાતી ખતમ…જીવનમાં આવશે અઢળક ધન…

June 18, 2019
તુલસીના પાન સાથે આ ઔષધીનું સેવન શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરદાર, શરદી-ઉધરસ, તાવ, ગેસ, પાચન જેવી અનેક સમસ્યાઓ કરી દેશે ગાયબ…

તુલસીના પાન સાથે આ ઔષધીનું સેવન શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરદાર, શરદી-ઉધરસ, તાવ, ગેસ, પાચન જેવી અનેક સમસ્યાઓ કરી દેશે ગાયબ…

January 4, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.