Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સંપત્તિ મેળવવાનો અચૂક અને નિશ્ચિત રસ્તો છે તુલસી, જે તમારી બધી જ સમસ્યાઓ કરશે દૂર..

Social Gujarati by Social Gujarati
November 12, 2019
Reading Time: 1 min read
0

આપણાં હિંદુશાસ્ત્રમાં તુલસીને ખુબ જ પવિત્ર અને સ્વાસ્થય વર્ધક માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરના આંગણે રાખવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ઘરની શોભા વધારવા માટે તુલસી એક પવિત્ર છોડ છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

જેમ અગાઉ કહ્યું તેમ હિંદુશાસ્ત્રોએ એવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે, જે તમારા જીવનમાં પૈસાથી સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે. હિંદુશાસ્ત્રોમાં જીવન અને સંપત્તિમાં લાભ મળે તે માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે. હિંદુધર્મમાં આવા જ થોડા ઘણા પગલાં છે, જે ખુબ જ મુશ્કેલ છે અને આવા કેટલાક પગલાઓનો ઉલ્લેખ આપણાં હિંદુધર્મમાં પણ કરવામાં આવ્યો છે. જે ખુબ જ સરળ અને સહેલા છે. તે એવા પગલાં છે જે કોઈપણ અભણ, અજાણ વ્યક્તિ પણ ખુબ જ સરળતાથી સમજી શકે છે.આવા પગલાં જેટલા સરળ છે, એટલા જ પ્રભાવશાળી પણ છે. તેની અસર ખુબ જ ઝડપથી થાય છે. આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવા પછી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અમે તમને જણાવીએ છીએ એવા પગલાં વિશે, જે તમારે તુલસીના પાંદથી કરવાના છે. પરંતુ આ પગલા ભરતા પહેલાં, ચાલો તમને જણાવીએ દઈએ કે આ ઉપાયના ફળ કેવી રીતે પ્રાપ્ત થાય.

તુલસીના આ અચૂક ઉપાયો ખુબ જ ફળદાયક છે. તુલસીના પાનનો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને તેના ભક્તો પર ધન વરસાવે છે. તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો ચોક્કસપણે આ ઉપાય દ્વારા સુનિશ્ચિત થાય છે. જો તમને જીવનમાં કારકિર્દી અને વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યા છે, તો તે પણ તેનાથી દૂર થઈ જશે.

ચાલો હવે જણાવી દઈએ કે તમારે શું કરવું જોઈએ. કોઈ પણ સવારે બ્રહ્મમુહુર્તમાં તમારે ઉઠવાનું અને પછી તુલસીના અગિયાર પાંદ તોડી લો. ત્યાર બાદ આ પાંદ તોડતા પહેલાં તુલસીમાતા સામે બે હાથ જોડીને ક્ષમા માંગો અને પછી જ પાનને તોડો. ધ્યાનમાં રાખો કે પાંનના ક્યાંય પણ ટુકડા થવા ન જોઈએ. હવે, આ અગિયાર પાનને શુદ્ધ પાણીથી ધોઈ નાખો અને નાના નાના ટુકડા કરો. હવે આ ટુકડાઓને ઘરના એ વાસણમાં મૂકી દો, જેમાં તમે લોટ રાખો છો. પછી આ લોટનો ઉપયોગ કરવાથી, થોડા જ દિવસોમાં તમે ઘરમાં ફેરફારો જોશો.

આ ઉપાયના સંદર્ભમાં કેટલીક વસ્તુઓની વિશેષ કાળજી લેવી પડે છે. રવિવાર અને એકાદશીના દિવસે આ ઉપાય ક્યારેય કરવો નહીં. આ દિવસે તુલસીના પાન તોડવું ખુબ અશુભ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Tags: benefits of tulsigujarati dayroholy treesocial gujaratitulsitulsi benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
રસોઈ ઘરમાં રાખેલી આ વસ્તુઓ જલ્દીથી કરી દો દુર,  નહીં તો કેન્સર જેવી ખતરનાક બીમારીનો ભોગ બનતા વાર નહીં લાગે

રસોઈ ઘરમાં રાખેલી આ વસ્તુઓ જલ્દીથી કરી દો દુર,  નહીં તો કેન્સર જેવી ખતરનાક બીમારીનો ભોગ બનતા વાર નહીં લાગે

સરગવાની ચા પીવાથી શરીરમાં થાય છે આ 9 પ્રકારના લાજવાબ ફાયદા, જાણો ક્યાં ક્યાં?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજિંદા ભોજનમાં ખાવા લાગો આ વસ્તુઓ, પાચન, કોલેસ્ટ્રોલ સહિત ક્યારેય નહિ થાય આવી બીમારીઓ અને શરીર બની જશે એકદમ મજૂબત અને નિરોગી…

રોજિંદા ભોજનમાં ખાવા લાગો આ વસ્તુઓ, પાચન, કોલેસ્ટ્રોલ સહિત ક્યારેય નહિ થાય આવી બીમારીઓ અને શરીર બની જશે એકદમ મજૂબત અને નિરોગી…

December 28, 2021
મારુતિ સુઝુકીને પછાડીને Hyundai ની આ કાર બની ભારતની સૌથી વધુ વહેંચાતી કાર..

મારુતિ સુઝુકીને પછાડીને Hyundai ની આ કાર બની ભારતની સૌથી વધુ વહેંચાતી કાર..

June 5, 2020
સમારેલા શાકભાજી કે ફાળો ને કાળા પડતા બચાવવા માટે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય .. ફેંકવાની નોબત નહીં આવે અને રહશે તાજા

સમારેલા શાકભાજી કે ફાળો ને કાળા પડતા બચાવવા માટે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય .. ફેંકવાની નોબત નહીં આવે અને રહશે તાજા

October 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.