Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

બ્રહ્મમુર્હુતમાં ભૂલથી પણ ન કરતા આવા કામ, નહિ તો ઉંમર સાથે શરીર પણ થઈ જશે ક્ષીણ…

Social Gujarati by Social Gujarati
November 5, 2022
Reading Time: 1 min read
0
બ્રહ્મમુર્હુતમાં ભૂલથી પણ ન કરતા આવા કામ, નહિ તો ઉંમર સાથે શરીર પણ થઈ જશે ક્ષીણ…

મિત્રો આજે દરેક લોકોનો જાગવાનો સમય નિશ્ચિત નથી હોતો. અથવા તો એમ કહીએ કે આજે લોકોનો સુવાનો સમય નિશ્ચિત નથી. તેના કારણે સવારે વહેલું ઉઠવું પણ સંભવ નથી. પણ હજી ઘણા લોકો એવા છે જે બ્રહ્મમુર્હુતમાં ઉઠે છે. પણ ઘણી વખત આપણાથી ઘણા એવા કામ થઈ જાય છે જે વાસ્તવમાં સવારે બ્રહ્મમૂર્હુતમાં ન કરવા જોઈએ. ચાલો તો આવા કેટલક કામ છે જે સવારે ન કરવા જોઈએ, તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

શાસ્ત્રો અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રહ્મમૂર્હુતમાં જાગે છે તો એની આયુમાં વૃદ્ધિ થાય છે. સાથે જ તે રોગથી પણ મુક્ત થાય છે. સવારનો સમય લોકોની સુખી જિંદગી માટે ખુબ જ જરૂરી હોય છે.

જ્યારે પણ કોઈ વ્રત કે ઉત્સવ હોય છે ત્યારે તેની તૈયારી માટે લોકો બ્રહ્મમૂર્હુતમાં ઉઠીને કામ કરવા લાગે છે. શસ્ત્રોમાં પણ આ સમયને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાચીનકાળની વાત કરીએ તો ઋષિમુની આ સમયમાં જાગતા હતા. પછી ઈશ્વરની વંદના કરતાં હતા. જો કે, આજે પણ કેટલાય વડીલ સવારે વહેલા બ્રહ્મમૂર્હુતમાં જ જાગવાનું પસંદ કરે છે. બ્રહ્મમૂર્હુત માત્ર શાસ્ત્રની નજરથી જ નહિ પરંતુ આયુર્વેદિક અને આધુનિક તબીબી પદ્ધતિથી પણ મહત્વપૂર્ણ છે. ખરેખર બ્રહ્મનો અર્થ જ્ઞાન થાય છે. આમ બ્રહ્મમૂર્હુતનો અર્થ જ્ઞાનનો સમય થાય છે.

શાસ્ત્ર અનુસાર જો કોઈ માણસ બ્રહ્મમૂર્હુતમાં જાગે છે તો તેની ઉમરમાં વૃદ્ધિ થાય છે. સાથે જ રોગથી પણ મુક્ત થાય છે. સવારનો સમય લોકોની સુખી જિંદગી માટે ખુબ જ જરૂરી હોય છે. આમ તો આ મુર્હુત ખુબ જ શુભ હોય છે પણ આ દરમિયાન અમુક વસ્તુની મનાય હોય છે. તો ચાલો તમને બતાવીએ કે બ્રહ્મમૂર્હુતમાં ક્યાં કામ ન કરવા.

બ્રહ્મમૂર્હુતમા ઉઠીને જો તમે કોઈ યોજનાઓ બનાવો છો અથવા જરૂરી નિર્ણય લો તો વધારે સારું થાય. પરંતુ આ દરમિયાન કોઈ નકારાત્મક વિચાર મનમાં ન લાવવા જોઈએ. બ્રહ્મમૂર્હુતમાં કોઈ પણ નકારાત્મક વિચાર ચિંતાતુર બનાવી શકે છે. એનાથી માણસનો આખો દિવસ તણાવમાં જ રહે છે. બ્રહ્મમૂર્હુતમાં ભગવાનનું નામ લેવાથી દિવસ ખુશીથી પસાર થાય છે. મનમાં ગતિશીલતા આવે છે. આ સમયમાં પ્રેમસંબંધ બંધાવો ન જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી શરીરને રોગ ઘેરી લે છે અને સાથે જ ઉંમર પણ ઘટે છે.

કેટલાક લોકોની આદત હોય છે કે, તે ઉઠીને તરત જ ચા-નાસ્તો કરવા લાગે છે. આ આદતને સાચી માનવામાં નથી આવી. જો બ્રહ્મમૂર્હુતમાં અથવા ઉઠતાંની સાથે જ  ભોજન કરવામાં લાગે છે તો તે માણસને રોગો ઘેરી લે છે. બ્રહ્મમૂર્હુતમાં જાગીને પહેલા ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. પછી માતા-પિતા, ગુરુજન અને પરિવારનો વિચાર કરવો અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ. તેના પછી જ ભોજન ગ્રહણ કરવું.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Tags: BedtimeBrahmamuhurtaDo not eatDon't negative IdeaIncreases with ageMaking plansscripturesWorship God
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

થયો મોટો ખુલાસો: આખરે પીએમ મોદીનું આવું ધારદાર ભાષણ કોણ લખે છે? જાણીને હોંશ ઉડી જશે.

આ જગ્યા પર પેટમાં દુખે તો તરત દોડી જાઓ દવાખાને.. ખુબ જ ખતરનાક છે આ 8 બીમારીઓ.. જાણો પ્રકાર અને નામ

આ જગ્યા પર પેટમાં દુખે તો તરત દોડી જાઓ દવાખાને.. ખુબ જ ખતરનાક છે આ 8 બીમારીઓ.. જાણો પ્રકાર અને નામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત,  કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

આ ટીચર ફૂટપાથ પરના બાળકોને ભણાવે છે મફત, કારણકે પોતે પણ એક સમયે ફૂટપાથ પર રહેતા.

September 14, 2019
જાણો બંગાળના કૌભાંડની કહાની, ઘરમાંથી મળી આવ્યો આખો નોટોનો પહાડ…  કોથળા ભરી ભરીને મળી આવ્યા નોટોના બંડલ… જોઇને તમને પણ નહિ આવે વિશ્વાસ…

જાણો બંગાળના કૌભાંડની કહાની, ઘરમાંથી મળી આવ્યો આખો નોટોનો પહાડ… કોથળા ભરી ભરીને મળી આવ્યા નોટોના બંડલ… જોઇને તમને પણ નહિ આવે વિશ્વાસ…

July 24, 2022
ગમે તેવી જૂની કબજિયાત ચપટીમાં દૂર.. રાત્રે સુતા પહેલા કરીલો આ 8 માંથી કોઈ એક ઉપાય..

ગમે તેવી જૂની કબજિયાત ચપટીમાં દૂર.. રાત્રે સુતા પહેલા કરીલો આ 8 માંથી કોઈ એક ઉપાય..

September 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.