Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગણેશજીનું આ ચમત્કારી મંદિર પૂરી કરે છે દરેક મનોકામના, અંબાણી પણ લગાવે છે ત્યાં હાજરી.

Social Gujarati by Social Gujarati
August 31, 2019
Reading Time: 1 min read
0
ગણેશજીનું આ ચમત્કારી મંદિર પૂરી કરે છે દરેક મનોકામના, અંબાણી પણ લગાવે છે ત્યાં હાજરી.

મુંબઈ શહેરમાં આવેલું સૌથી પ્રખ્યાત મંદિર સિદ્ધિવિનાયક મંદિર ગણેશજીનું સૌથી જુનું અને પ્રખ્યાત મંદિરો માનું એક છે. જે આખા વિશ્વમાં ખ્યાતી ધરાવે છે. આ કોઈ સામાન્ય મંદિર નથી, પરંતુ આ એક એવું મંદિર છે જ્યાં સામાન્ય લોકોથી લઈને અંબાણી જેવા મોટા બીઝનેસમેન્સ અને બોલીવુડ સેલીબ્રીટી પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહિ, પરંતુ દેશ વિદેશથી પણ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અહીં સાચા મનથી અને શ્રદ્ધાથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે લોકો દ્વારા લાખો – કરોડો રૂપિયાનું દાન અપાય છે. તેથી તેની ગણતરી ભારતમાં સૌથી ધનવાન મંદિરોમાં થાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ મંદિરની સૌથી ખાસ વિશેષતા એ છે કે અહીં બોલીવુડ સ્ટારથી લઈને નેતા, મોટા ઉદ્યોગપતિઓ વગેરે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે ખુબ ભીડ અને જમાવટ લાગેલી હોય છે. તે દરમિયાન મંદિરમાં ભવ્ય સજાવટ પણ કરવામાં આવે છે. મિત્રો ગણેશ ચતુર્થી આવી રહી છે એવામાં આજે અમે તમને સિદ્ધિવિનાયક મંદિર સાથે જોડાયેલ અમુક એવી રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ. આ મંદિરનું નામ સિદ્ધિવિનાયક જ શા માટે કહેવાય છે તે પણ ખુબ જ રસપ્રદ વાત છે. તો તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીનું સૌથી લોકપ્રિય રૂપ છે સિદ્ધિવિનાયક. જે રૂપમાં તેમની સુંઢ જમણી બાજુ વળેલી હોય છે. જાણકારી માટે જણાવી દઈએ કે ભગવાન ગણેશજીના આવી મૂર્તિ વાળા મંદિરને સિદ્ધિપીઠના નામે ઓળખવામાં આવે છે. તેથી જ આ મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે જે કોઈ પણ આ મંદિરમાં સાચા મનથી અને શ્રદ્ધાથી અને મનોકામનાથી માંગે છે તો સિદ્ધિવિનાયક તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

આ સાથે જ આ મંદિર ખુબ જુનું છે. જાણકારી અનુસાર 19 નવેમ્બર 1801 ના લક્ષ્મણ વીથું પાટીલ નામના વ્યક્તિએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે ત્યાંના સ્થાનીય ઠેકેદાર હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે આ મંદિરને બનાવવા માટેના પૈસા એક મહિલાએ આપ્યા છે અને તે મહિલા એક ખેડૂત હતી અને તેનું કોઈ સંતાન ન હતું. તે મહિલાનું આ મંદિર બનાવવા પાછળનું કારણ એ હતું કે તે મંદિરમાં ભગવાન ગણેશજીના દર્શન કર્યા બાદ કોઈ પણ મહિલા સંતાનહીન ન રહે.તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરના દ્વાર દરેક ધર્મ અને જાતિના લોકો માટે ખુલ્લા હોય છે. આ મંદિરમાં આવવા માટે કોઈને મનાઈ નથી. આ ઉપરાંત સિદ્ધિ વિનાયક મંદિર તેની સાપ્તાહિક આરતીના કારણે પણ પ્રખ્યાત છે. આ મંદિર એક ખુબ જ અલગ વિશેષતા ધરાવે છે. જે ભારતના નામાંકિત મંદિરો માનું એક છે.

Tags: GANESH CHATURTHIGANESH TEMPLESIDHDHI VINAYAK TEMPLE PRABHADEVISIDHDHI VINAYAKA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
34 વર્ષ પહેલા ચોરી થયેલી મૂર્તિ મળી, તે મૂર્તિની કિંમત જાણી ચોંકી જશો.

34 વર્ષ પહેલા ચોરી થયેલી મૂર્તિ મળી, તે મૂર્તિની કિંમત જાણી ચોંકી જશો.

અમીષા પટેલની ખોટી ખબર થઇ વાયરલ, પછી ખુદ અમિષાએ કર્યા ઘટસ્ફોટ

અમીષા પટેલની ખોટી ખબર થઇ વાયરલ, પછી ખુદ અમિષાએ કર્યા ઘટસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં વધી જાય છે આ 13 બીમારીઓ થવાનો ખતરો, ધ્યાનમાં રાખો આટલી બાબતો બચી જશો…

ઉનાળામાં વધી જાય છે આ 13 બીમારીઓ થવાનો ખતરો, ધ્યાનમાં રાખો આટલી બાબતો બચી જશો…

April 7, 2021
હાડકાનીની મજબૂતી સાથે ઉંમરને પણ વધારે બિયર…. દૂધ કરતા પણ વધારે હોય છે ફાયદાકારક…

હાડકાનીની મજબૂતી સાથે ઉંમરને પણ વધારે બિયર…. દૂધ કરતા પણ વધારે હોય છે ફાયદાકારક…

December 17, 2019
20 થી વધુ બીમારીઓથી બચાવી લોહીને રાખશે જિંદગીભર પાતળું, જાણો આ મોસંબી જેવા દેખાતા ચમત્કારિક ફળના તાકાત વાળા ફાયદા….

20 થી વધુ બીમારીઓથી બચાવી લોહીને રાખશે જિંદગીભર પાતળું, જાણો આ મોસંબી જેવા દેખાતા ચમત્કારિક ફળના તાકાત વાળા ફાયદા….

September 15, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.