Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પીપળાની પૂજા સાથે જોડાયેલુ છે આ ખાસ રહસ્ય. શનિદેવ થાય છે ખુબ જ ખુશ.

Social Gujarati by Social Gujarati
March 12, 2021
Reading Time: 1 min read
0
પીપળાની પૂજા સાથે જોડાયેલુ છે આ ખાસ રહસ્ય. શનિદેવ થાય છે ખુબ જ ખુશ.

મિત્રો તમે જાણો છો કે આપણા ધર્મમાં દરેક વૃક્ષનું એક મહત્વ બતાવવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને પીપળાના વૃક્ષનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, પીપળાના વૃક્ષમાં આપણા પિતૃઓનો વાસ હોય છે. આથી જો તમારી કુંડળીમાં પિતૃદોષ આવતો હોય તો તમારે દરરોજ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો જોઈએ અને પાણી પાવું જોઈએ. તેનાથી પિતૃદોષ દુર થાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સનાતન ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે પીપળો : શનિવારના દિવસે તમે જોયું હશે કે મોટી સખ્યામાં ભક્તો પીપળાની પૂજા કરી રહ્યા હોય છે. લોકો પીપળાને પાણી અર્પે છે, દીવો કરે છે, કાળા તલ અને ગોળ પણ અર્પિત કરે છે. જો કે પીપળાને હિંદુ ધર્મમાં પૂજનીય અને આદરણીય કહેવામા આવે છે. શાસ્ત્રો પ્રમાણે પીપળામાં બધા દેવો અને પિતૃઓનો વાસ હોય છે. શનિવાર અને અમાસના દિવસે એના પર શનિ મહારાજનો વાસ હોય છે. એટલે શનિવારના દિવસે તેની પૂજા વધારે ફળદાયી હોય છે. તેના સંદર્ભમાં કેટલીક પૌરાણિક કથાઓ પણ છે. ચાલો જાણીએ શનિવારે પીપળાની પૂજાની રોચક કથા વિશે.શ્રીમદ્ ભગવત ગીતામાં પણ મળે છે ઉલ્લેખ : પીપળાને લઈને શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, अश्वत्थ: सर्ववृक्षाणाम, मूलतो ब्रहमरूपाय मध्यतो विष्णुरूपिणे, अग्रत: शिवरूपाय अश्वत्थाय नमो नम:। અર્થાત હું વૃક્ષમાં પીપળો છું. તેનાથી પણ એક વૃક્ષની મહત્તા જાણી શકાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે પીપળાના મૂળમાં વિષ્ણુ, તનમાં કેશવ, શાખાઓમાં નારાયણ, પાનમાં ભગવાન શ્રી હરિ અને ફળોમાં બધા દેવતાનો વાસ છે. એટલે પીપળાને પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે.

પીપળાની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે શનિદેવ : માન્યતા છે કે, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ  પ્રસન્ન થાય છે અને જે માણસની કુંડળીમાં શનિ દોષ હોય છે. એમને તેના દુષ્પ્રાભાવથી મુક્તિ મળી જાય છે. તેને લઈને પૌરાણિક કથાઓ મળે છે. પહેલી કથા પ્રમાણે એક સમયે સ્વર્ગ પર અસૂરોએ કબ્જો કરી લીધો હતો. કૈટભ નામના રાક્ષસ પીપળાના વૃક્ષનું રૂપ ધારણ કરીને યજ્ઞનો નાશ કરી દીધો. જ્યારે પણ કોઈ બ્રાહ્મણ સમાધિ માટે પીપળાના વૃક્ષના પાન તોડવા વૃક્ષ પાસે જતાં, તો આ રાક્ષસ એને ખાઈ જતો. ઋષિઓને સમજાતું ન હતું કે આ બ્રાહ્મણ કુમાર ક્યાં ગાયબ થવા લાગ્યા છે.ઋષિઓએ માંગી ત્યારે શનિદેવની મદદ : બ્રાહ્મણ કુમારોને પાછા આવતા ન જોઈને ઋષિઓએ શનિદેવ પાસે મદદ માંગી. તેના પર શનિદેવ બ્રાહ્મણ બનીને પીપળાના વૃક્ષ પાસે ગયા. કૈટભએ શનિ મહારાજને પકડવાની કોશિશ કરી, તો શનિદેવ અને કૈટભ વચ્ચે  યુદ્ધ થયું. શનિએ કૈટભનો  વધ કરી દીધો. ત્યારે શનિ મહારાજે ઋષિયોને કહ્યું કે, તમે બધા ભયમુક્ત થઈને શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરજો, તેનાથી શનિની પીડાથી મુક્તિ મળશે.

ઋષિ પિપ્લાદથી જોડાયેલી છે એક બીજી કથા : એક અન્ય પૌરાણિક કથા પ્રમાણે ઋષિ પિપ્લાદના માતા-પિતાનું મૃત્યુ બાળપણમાં જ થઈ ગયું હતું. મોટા થઈને એને ખબર પડી કે  શનિની દશાના કારણે એમના માતા-પિતાએ મૃત્યુનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી ગુસ્સે થઈને પિપ્લાદે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષ નીચે બેસીને કઠિન તપ કરવા લાગ્યા. તેનાથી પ્રસન્ન થઈને જ્યારે બ્રહ્માજી એમની પાસે વાર માગવાનુ કહ્યું તો પિપ્લાદએ બ્રહ્મદંડ માગ્યું અને પીપળાના વૃક્ષ પર બેસેલા શનિદેવ પર બ્રહ્મદંડનો પ્રહાર કર્યો. તેનાથી શનિદેવનો પગ તૂટી ગયો.ત્યારે શનિદેવે ભોળાનાથને યાદ કર્યા : શનિ દેવ દુઃખી થઈને ભગવાનને કહેવા લાગ્યા. ભગવાન શિવએ આવીને પિપ્લાદના ગુસ્સાને શાંત કર્યો અને શનિની રક્ષા કરી. ત્યારથી શનિદેવ પિપ્લાદથી ડરવા લાગ્યા. પિપ્લાદનો જન્મ પીપળાના વૃક્ષ નીચે થયો છે અને પીપળાના પાનને ખાઈને તેમણે તપ કર્યું એટલે માનવમાં આવે છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

આમ જોઈએ તો બધા વૃક્ષ દિવસમાં સમયે સૂર્યની રોશનીમાં કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરીને પોતાના માટે ભોજન બનાવે છે. જ્યારે રાત્રે બધા વૃક્ષ ઓક્સિજન લે છે. અને કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. આ કારણે જ રાતના સમયે વૃક્ષ નીચે સુવાની ના પાડી છે. વૈજ્ઞાનિક અનુસાર પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન છોડે છે આથી તે માનવ માટે ખુબ જ ઉપયોગી છે. આ જ કારણ છે કે પીપળાને પૂજ્ય માનીને વર્ષોથી તેની પૂજા કરવામાં આવે છે. સાથે જ શનિદેવને પ્રસન્ન કરવા પાછળ આ પૌરાણિક કારણોથી પણ પીપળાની પૂજા કરવાનું વિધાન છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Tags: BrahmajiMythpleasedSage PipladSanatan DharmashanidevShrimad Bhagwat Gitaworship of Pipla
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
1 એપ્રિલથી કારમાં એર બેગ ફરજિયાત આવશે | જાણો સરકારના આ નિયમ વિશેની સંપૂર્ણ માહિતી…

1 એપ્રિલથી કારમાં એર બેગ ફરજિયાત આવશે | જાણો સરકારના આ નિયમ વિશેની સંપૂર્ણ માહિતી...

બોલીવુડ એક્ટ્રેસને ક્યાંય પાછળ છોડે છે સાઉથની આ સુંદર અભિનેત્રીઓ, જાણો એક ફિલ્મના કેટલા લે છે..

બોલીવુડ એક્ટ્રેસને ક્યાંય પાછળ છોડે છે સાઉથની આ સુંદર અભિનેત્રીઓ, જાણો એક ફિલ્મના કેટલા લે છે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરાને રાખશે આજીવન સ્વસ્થ અને સુંદર… લોહીની કમી પૂરી કરી રાખશે કાયમ માટે યુવાન…

ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરાને રાખશે આજીવન સ્વસ્થ અને સુંદર… લોહીની કમી પૂરી કરી રાખશે કાયમ માટે યુવાન…

April 20, 2022
આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક…. (જાણી લો તેની રેસીપી)

આજે જ વધેલી રોટલીમાંથી ઘરે બનાવતા શીખો ચોકલેટ કેક…. (જાણી લો તેની રેસીપી)

August 21, 2018
મફતના ભાવે મળતો આ ટુકડો તમારા પાતળા વાળને કરી દેશે એકદમ લાંબા,જાડા અને સિલ્કી…. જાણો ઉપયોગની રીત.. થઈ જશે સુંદર અને મજબુત…

મફતના ભાવે મળતો આ ટુકડો તમારા પાતળા વાળને કરી દેશે એકદમ લાંબા,જાડા અને સિલ્કી…. જાણો ઉપયોગની રીત.. થઈ જશે સુંદર અને મજબુત…

August 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.