Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સ્ત્રી હોય કે પુરુષ લગ્નમાં થવામાં વિલંબ થતો હોય તો આ છે તેના મૂળ કારણો, કરો આ ઉપાય ફટાફટ લગ્ન થઈ જશે.

Social Gujarati by Social Gujarati
February 20, 2021
Reading Time: 1 min read
0
સ્ત્રી હોય કે પુરુષ લગ્નમાં થવામાં વિલંબ થતો હોય તો આ છે તેના મૂળ કારણો, કરો આ ઉપાય ફટાફટ લગ્ન થઈ જશે.

મિત્રો તમે જાણો છો કે, વિવાહ એક એવો સંસ્કાર છે જેમાં એક વ્યક્તિની નવી જિંદગીની શરૂઆત થાય છે. જેમ એક છોકરી અને છોકરો એક પવિત્ર સંબંધમાં બંધાય છે. પણ ઘણી વખત ઉંમર થઈ ગયા હોવા છતાં પણ વિવાહમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી હોય છે. જેના અનેક કારણો હોય શકે છે. આવા કારણોમાં કુંડળી દોષ પણ હોય શકે છે, પિતૃ દોષ પણ હોય શકે છે. આજે અમે તમને વિવાહમાં આવતા કેટલાક દોષ અંગે વાત જણાવશું તેમજ તેના ઉપાય વિશે પણ જણાવશું.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

વિવાહ 16 સંસ્કારમાંથી એક છે. તેમજ તે પ્રમુખ પણ છે. પણ ઘણી વખત ઘણા લોકોના વિવાહમાં વારંવાર મુશ્કેલી આવતી હોય છે. તેના ઘણા કારણો હોય શકે છે. ક્યારેક ગ્રહોની સ્થિતિ તો ક્યારેક વાસ્તુ દોષ આનું કારણ હોય શકે છે. આથી વિવાહની વાત બનતા બનતા અટકી જાય છે. વારંવાર આવું થવાથી વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.

વિવાહમાં વિલંબ થવાના કારણો : જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ કમજોર હોય તો વિવાહમાં વિલંબ થઈ શકે છે. બૃહસ્પતિની યુતિ શત્રુ ગ્રહોથી હોવાના કારણે પણ આવું થઈ શકે છે. જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તેના વિવાહમાં ઘણી પરેશાની આવી શકે છે. કારણ કે માંગલિક છોકરાઓના વિવાહ માંગલિક કન્યા સાથે જ કરી શકાય છે. ઘણા લોકોની કુંડળીમાં વિવાહના યોગ જ ન હોય, તો એવા લોકો આખી જિંદગી કુવારા રહી જાય છે. વાસ્તુ દોષના કારણે પણ ઘણી વખત વિવાહમાં વિલંબ થાય છે.

વિવાહ માટે જ્યોતિષી ઉપાય : વિવાહમાં વારંવાર પરેશાની આવી રહી છે તો પાણીમાં હળદળ મિક્સ કરીને સ્નાન કરવું  જોઈએ. તેનાથી ગુરુ ગ્રહના દોષ ઓછા થાય છે અને જલ્દી જ વિવાહના યોગ બને છે. કોઈ ગુરુવારે કેળાના વૃક્ષ વાવો, અને દરરોજ તેને જળ ચડાવો. પ્રત્યેક ગુરુવાર વ્રત પણ રાખો. તેનાથી જલ્દી જ વિવાહના યોગ બને છે.

વિવાહમાં વિલંબ થાય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. શિવલિંગ પર કાચૂ દૂધ ચડાવો અને દેવી પાર્વતીને સુહાગની સામગ્રી અર્પિત કરો. એનાથી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. કોઈ બ્રાહ્મણ કન્યાના વિવાહમાં પોતાના સામર્થ્ય અનુસાર દાન કરો. તેનાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

કોઈ વસ્તુ વિશેષજ્ઞની સલાહ લઈને ઘરના વાસ્તુ દોષનું નિવારણ કરવું જોઈએ. પિતૃ દોષના કારણે પણ વિવાહમાં પરેશાની આવી શકે છે. આ માટે પણ પૂજા પાઠ કરવો જોઈએ.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Tags: Astrological remedydelay in marriageManglik KundliMarital relationshipposition of planetsreligious remedyVastu Dosh
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ડ્રાયવિંગ કરતા સમયે ફોનમાં વાત તો શું આ એપ પણ ન રાખતા ખુલ્લી, પડશે મોંઘુ. જાણો આ ટ્રાફિક નિયમ વિશે.

ડ્રાયવિંગ કરતા સમયે ફોનમાં વાત તો શું આ એપ પણ ન રાખતા ખુલ્લી, પડશે મોંઘુ. જાણો આ ટ્રાફિક નિયમ વિશે.

બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર…

બહેરાપણું કે ઓછું સંભળાતું હોય તો અજમાવો આ ઘરેલું ઉપાય | કાન થઈ જશે એકદમ ક્લિયર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા રસોડાની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, અપનાવો આ સરળ ટિપ્સ…

તમારા રસોડાની આ 10 સમસ્યાનું નિવારણ થઈ જશે ચપટી વગાડતા જ, અપનાવો આ સરળ ટિપ્સ…

April 11, 2025
ડાયાબિટીસ આવતા પહેલા શરીરમાં આવે છે આ 7 નાની મોટી બીમારીઓ, બચવા માટે જાણો તેના લક્ષણો… તો બચી જશો આ સાઈલેન્ટ કિલર બીમારીથી…

ડાયાબિટીસ આવતા પહેલા શરીરમાં આવે છે આ 7 નાની મોટી બીમારીઓ, બચવા માટે જાણો તેના લક્ષણો… તો બચી જશો આ સાઈલેન્ટ કિલર બીમારીથી…

September 7, 2022
કરો આ તાકતવર ફળનું સેવન, લાંબા સમયથી સંકોચાયેલી અને બ્લોકેજ થયેલી નસોને ખોલીને કરી દેશે એકદમ સાફ…બચાવશે આ ગંભીર બીમારીઓથી…

કરો આ તાકતવર ફળનું સેવન, લાંબા સમયથી સંકોચાયેલી અને બ્લોકેજ થયેલી નસોને ખોલીને કરી દેશે એકદમ સાફ…બચાવશે આ ગંભીર બીમારીઓથી…

December 13, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.