Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે. જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

Social Gujarati by Social Gujarati
November 11, 2022
Reading Time: 1 min read
0
મહાભારત અનુસાર આવા વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે.  જાણો તમે ક્યાંક આ ભૂલ નથી કરી રહ્યા ને?

મહાભારત અનુસાર આ ચાર અવગુણ માણસનું ઉંમર ઘટાડી દે છે, આજના યુગમાં મોટાભાગના લોકોમાં હોય છે આ અવગુણ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આ દુનિયામાં દરેક જીવજંતુ પોતાની એક ખાસ ઉંમર ભોગવવા માટે જ જન્મ લે છે. જો કે આપણે મનુષ્ય જીવનના મોહમાં મૌતને ભુલાવી દે છે. પરંતુ મૌત એક એવી હકીકત છે, જેને ઈચ્છવા છતાં પણ બદલી ન શકાય. શાસ્ત્રો અનુસાર વ્યક્તિના જન્મની પહેલા જ તેનું મૃત્યુ નિશ્વિત કરી દેવામાં આવે છે.

પરંતુ ઘણી વાર આપણા કર્મોના ચાલતા આ જીવન અને મૃત્યુમાં પરિવર્તન પણ થઈ શકે છે. જેનાથી વ્યક્તિનું ગમે ત્યારે અસમયે પણ મૃત્યુ થઈ શકે છે. એ જ વાત જો મહાભારતની કરવામાં આવે તો મહાત્મા વિદુરે હસ્તિનાપુરના સમ્રાટ ધૃતરાષ્ટ્રને ઉંમર ઓછી કરવા વિશે જણાવ્યું હતું. વેદો અને પુરાણોમાં લખેલા તથ્યો અનુસાર મનુષ્યની ઉંમર 100 વર્ષની જણાવવામાં આવી છે. પરંતુ અમુક કારણો અને ભૂલોને કારણે તેને અસમયે મૃત્યુનો સામનો કરીને જલ્દી પ્રાણ ત્યાગવા પડે છે. 

જો કે ધરતી પર એવા કોઈ વ્યક્તિ નથી જે સદા માટે જીવંત રહી શકે. ત્યાં સુધી કે મોટા મોટા દેવતાઓને પણ પોતાનું શરીર ત્યાગવું પડ્યું હતું. પરંતુ વાત આજના સમયની કરીએ તો કળિયુગના આ સમયમાં પાપ એટલું બધું વધી ગયું છે કે, લોકો અજાણતા અમુક એવી ભૂલ કરી રહ્યા છે. જે તેની ઉંમર ઓછી કરવાનું કારણ બની રહ્યું છે. મહાભારત સિવાય અષ્ટાદશમાં પણ જણાવવામાં આવ્યું છે કે, લાલચ, સ્વાર્થ જેવી અન્ય ભાવનાઓ માણસની ઉંમર ઓછી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તો આજે આ લેખમાં ખાસ એવા ચાર કારણો વિશે જણાવશું. જે માણસની ઉંમર ઓછી કરવા માટે જવાબદાર છે. 

ઘમંડ કરવો : માણસમાં સૌથી ખરાબ વસ્તુ છે તેનો ઘમંડ. જે વ્યક્તિ બધાને એક સમાન સમજતો હોત છે એ જ હિન ભાવનાઓથી દુર રહે છે. પરંતુ જે વ્યક્તિના મનમાં ઘમંડ ઘર બનાવી લે છે, તે માત્ર ખુદને જ ઉંચો સમજે છે અને બાકી લોકોને તુચ્છ સમજીને તેનો તિરસ્કાર કરવા લાગે છે. તેનાથી તે વ્યક્તિની ઉંમર પર ખુબ જ અસર થાય છે. 

બડબડાટ : માણસ દ્વારા કરવામાં આવતો બડબડાટ પણ મૃત્યુને નજીક લાવે છે. ખરેખર તો જે માણસ વગર વિચાર્યે હદ કરતા વધુ બોલી જાય છે અને સામે વાળાને ઇગ્નોર કરી દે છે, તેઓ ક્યારેય કોઈની સારું ન કરી શકે. એટલા માટે મહાભારત અનુસાર આવા વ્યક્તિની ઉંમર ધીમે ધીમે ઓછી થઈ શકે છે. 

માણસનો ક્રોધ : ક્રોધ એક એવી વસ્તુ છે, જે કોઈ પણ વ્યક્તિનું સારું ન કરી શકે. તેવામાં જે મનુષ્ય દરેક સમયે ક્રોધિત રહે છે, તે પોતના દિલ અને દિમાગનું સાંભળી ન શકે અને ન તો સાચા ખોટાને ઓળખવાની સમજ હોય. શાસ્ત્રો અનુસાર માણસનો ક્રોધ તેનો સૌથી મોટો દુશ્મન છે જે તેની ઉંમર ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. 

દગો દેવાની ફિતરત : દગો એ કોઈ પાપથી કમ નથી. આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિની સાથે દગો કરે છે તો તેનો વિશ્વાસ આપણા પરથી હંમેશા માટે ઉઠી જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં દગો આપવો એ સૌથી નીચ માનવામાં આવ્યું છે. તેની સીધી અસર આપણા આયુષ્ય પર પડે છે. 

નોંધપાત્ર છે કે, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ મહાભારતના આ તથ્યોને બદલી નથી શક્યા. ડોક્ટર્સ અનુસાર વ્યક્તિ જલ્દી ગુસ્સો કરે છે તો તેને જલ્દી વૃદ્ધાવસ્થા આવે છે. આ સિવાય ઘમંડ, સ્વાર્થ, ખોટું વગેરેમાણસની સેહ્દ માટે નુકશાનકારક સાબિત થાય છે. મહાભારતના વિદુર અનુસાર….

अतिमानोअतिवादश्च तथात्यागो नराधिप।

क्रोधश्चात्मविधित्सा च मित्रद्रोहश्च तानि षट्।।

एत एवासयस्तीक्ष्णा: कृन्तन्यायूंषि देहिनाम्।

एतानि मानवान् घ्नन्ति न मृत्युर्भद्रमस्तु ते।।

અર્થ : ઘમંડ કરવો, વધુ પડતું બોલવું, ત્યાગનો અભાવ, ગુસ્સો, સ્વાર્થીપણું, દગો એવા મૂળ કારણ છે, જેનાથી માણસની ઉંમર પર સીધી અસર પડે છે. તેમાંથી જો એક પણ આદર કોઈ મનુષ્યમાં આવી જાય તો તેનું ઉંમર ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Tags: mahabharatmahabharat people secretsmahabharat why people die earlier
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જાણો સામાન્ય છાશના ચોંકાવનારા ફાયદા | ભાગ્યેજ કોઈ જાણતું હશે

જાણો સામાન્ય છાશના ચોંકાવનારા ફાયદા | ભાગ્યેજ કોઈ જાણતું હશે

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા... મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માર્બલના મંદિર પર લાગેલા કાળા દાગ ફક્ત 5 મિનીટમાં થશે ગાયબ, લગાવી દો આ એક વસ્તુ… મંદિર થઈ જશે એકદમ દૂધ જેવું સફેદ અને સાફ… લાગશે નવા જેવું…

માર્બલના મંદિર પર લાગેલા કાળા દાગ ફક્ત 5 મિનીટમાં થશે ગાયબ, લગાવી દો આ એક વસ્તુ… મંદિર થઈ જશે એકદમ દૂધ જેવું સફેદ અને સાફ… લાગશે નવા જેવું…

October 13, 2023
હૂંફાળા પાણીમાં આનું સેવન વગર દવાએ ઠીક કરી દેશે શરીરની આ 5 બીમારીઓ…

હૂંફાળા પાણીમાં આનું સેવન વગર દવાએ ઠીક કરી દેશે શરીરની આ 5 બીમારીઓ…

September 24, 2022
રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

રાત્રે સુતા પહેલા પગના તળીયે લગાવી દો આ 1 વસ્તુ, શરીરમાં એવા ચમત્કાર થશે કે અનેક બીમારીઓ થઈ જશે ગાયબ… જાણો લગાવવાની રીત અને ફાયદા…

August 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.