Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

Social Gujarati by Social Gujarati
February 19, 2025
Reading Time: 1 min read
0
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

આપણી સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અને અર્ચના કરવાનુ વિશેષ મહત્વ રહેલું છે. તેમજ દરેક શુભ કામ કરવા માટે અલગ અલગ દેવી કે દેવતાની ઉપાસના કરવામાં આવે છે. જેમ કે વિદ્યા માટે સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં આવે છે, તો ધન માટે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. પણ જયારે તમે પૂજા કરો છો, ત્યારે દીવો તો જરૂર કરતા હશો. પણ અલગ અલગ દેવી દેવતા સામે જુદા જુદા પ્રકારનો દીવો કરવામાં આવે છે. આથી તમે જે તે ભગવાનને પ્રસન્ન કરી શકો છો. આ વિશે તમારું જ્ઞાન હોવું પણ જરૂરી છે. જેથી કરીને તમારી પૂજા સફળ નીવડે. ચાલો તો આપણે આજે આ લેખમાં અલગ અલગ દેવી કે દેવતા સામે ક્યાં પ્રકારનો દીવો કરવો જોઈએ તેના વિશે વિસ્તારથી જાણીશું. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

હિન્દુ ધર્મમાં બધા જ દેવતાઓનું પોતાનું મહત્વ છે. બધા દેવતાઓની પૂજા વિધિ પણ અલગ-અલગ છે. કોઈ પણ શુભ કાર્યમાં દીવો કરવામાં આવે છે. ભગવાનની પૂજામાં પણ દીવાનું ખાસ મહત્વ હોય છે. દીવો સકારાત્મકતા અને શુભતાનું પ્રતિક છે. જ્યોતિષ મુજબ, જેમ દેવતાઓની પૂજાનું વિધાન અલગ અલગ હોય છે તેમ જ પ્રત્યેક દેવતાઓના દીવા કરવાનું મહત્વ પણ અલગ અલગ હોય છે. પંડિત આ વિશે જણાવે છે કે, દેવતાઓની પૂજા કરવા દરમિયાન દીવો કરવા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.પ્રત્યેક દીવાનું પોતાનું મહત્વ:- ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ પૂજનીય દેવતા શ્રી ગણેશની પૂજામાં ત્રણ ઘીના દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તેનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પરિવાર પર જળવાઈ રહે છે. માન્યતા છે કે દેવી લક્ષ્મીની પૂજામાં સપ્તમુખી દીવો કરવો જોઈએ. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન રહે છે અને બધા પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજીની પૂજામાં ત્રણ દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તેનાથી બધા પ્રકારના સંકટોનો નાશ થાય છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. 

જ્યોતિષ મુજબ ભગવાન સૂર્યને સરસોના તેલનો દીવો કરવો શુભ ગણવામાં આવે છે. તેનાથી સૂર્યની જેમ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન વિષ્ણુને સાત, સોળ દીવા કરવા શુભ ગણવામાં આવે છે. તે જ રીતે બે દીવા કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. ભગવાન કાર્તિકેયની પૂજામાં પંચમુખી દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.આ વાતોનુ રાખવું ધ્યાન:- શાસ્ત્રો મુજબ, દેવતાઓને ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તેમજ શનીદેવને તેલનો દીવો કરવો શુભ ગણવામાં આવે છે. જ્યોતિષીયોનું કહેવું છે કે, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ ભગવાનના દીવા કરવા જોઈએ. તેનાથી ભગવાનની કૃપા જળવાઈ રહે છે અને બધા જ પ્રકારના સંકટ દૂર થાય છે. આમ તમે તેલ અને ઘીનો દીવો કરી શકો છો. પણ જુદા જુદા દેવતાઓ અલગ અલગ પ્રકારનો દીવો થાય છે. તેમજ કેટલા દીવા કરવા શુભ છે તેના વિશે જાણવું પણ જરૂરી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: divoGhee no divohappinessjeevan shantipooja vidhiPuja lessontempleWorshipping
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
રાતે દુધમાં રોટલી પલાળી ખાઈ લ્યો, આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ… શરીરમાં થશે 5 મોટા ચમત્કાર… જાણો દૂધ રોટલી ખાવાના ફાયદા…

રાતે દુધમાં રોટલી પલાળી ખાઈ લ્યો, આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ... શરીરમાં થશે 5 મોટા ચમત્કાર... જાણો દૂધ રોટલી ખાવાના ફાયદા...

સુરત ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના ગામને આપી મોટી દિવાળી ભેટ, દિવાળી પહેલા ઘરે ઘરે કરી દીધો જગમગાટ…

સુરત ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પોતાના ગામને આપી મોટી દિવાળી ભેટ, દિવાળી પહેલા ઘરે ઘરે કરી દીધો જગમગાટ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરની આ દિશમાં લગાવી દો આ એક છોડ, સુખ સમૃદ્ધિ અને પૈસા આપોઆપ ખેંચાય આવશે. હંમેશા રહેશે શનિ દેવની કૃપા દ્રષ્ટિ…

ઘરની આ દિશમાં લગાવી દો આ એક છોડ, સુખ સમૃદ્ધિ અને પૈસા આપોઆપ ખેંચાય આવશે. હંમેશા રહેશે શનિ દેવની કૃપા દ્રષ્ટિ…

August 27, 2021
વગર ખર્ચે સાંધાના દુઃખાવા અને સોજા ઉતારવા માટેનો 100% અસરકારક દેશી ઉપચાર, મોંઘી દવાઓ નહિ ખાવી પડે…

વગર ખર્ચે સાંધાના દુઃખાવા અને સોજા ઉતારવા માટેનો 100% અસરકારક દેશી ઉપચાર, મોંઘી દવાઓ નહિ ખાવી પડે…

September 17, 2022
નાસ્તામાં ખાવાનું શરૂ કરીદો આ વસ્તુ, આસપાસ પણ નહીં ભટકે બીમારી. કમજોરી, કબજિયાત ક્યારેય નહીં થાય….

નાસ્તામાં ખાવાનું શરૂ કરીદો આ વસ્તુ, આસપાસ પણ નહીં ભટકે બીમારી. કમજોરી, કબજિયાત ક્યારેય નહીં થાય….

September 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.