Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

તમારું પૂજાનું સ્થાન પણ ગરીબાઈ આપી શકે છે.. તેમાં કરો આ 7 બાબતોનો ફેરફાર, પ્રસન્ન થશે લક્ષ્મીજી

Social Gujarati by Social Gujarati
December 2, 2022
Reading Time: 1 min read
3
તમારું પૂજાનું સ્થાન પણ ગરીબાઈ આપી શકે છે.. તેમાં કરો આ 7 બાબતોનો ફેરફાર, પ્રસન્ન થશે લક્ષ્મીજી

તમારું પૂજાનું સ્થાન રાખો આ પ્રમાણે……અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર પૂજાઘર કેવું હોવું જોઈએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પૂજાઘર અને પૂજા સ્થાન દરેક ઘરમાં ખુબ જ મહત્વનું હોય છે. પૂજાઘર માટે જ્યારે મકાન બનતું હોય ત્યારે ઘણી બાબતોનું ધ્યાન નથી રાખવામાં આવતું. જેના કારણે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે દિવસ સુધી નથી ટકી શકતી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઘરમાં પૂજાનું સ્થાન તો કોઈ પણ જગ્યા પર લગાવી શકીએ છીએ. પરંતુ એવું નથી હોતું. વસ્તુ શાસ્ત્રના હિસાબે આપણા ઘરમાં યોગ્ય જગ્યા પર મંદિર હોવું તે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે જેનાથી આપણા પરિવારની સમૃદ્ધિ પર સીધી અસર પડે છે તો ચાલો જાણીએ કે પૂજા સ્થાન ઘરમાં કંઈ જગ્યા પર હોવું જોઈએ.

૧. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તે દિશામાં સંડાસ, બાથરૂમ, સ્ટોર વગેરે ક્યારેય ન હોવું જોઈએ. મંદિરની બાજુમાં ક્યારેય પણ સંડાસ બાથરૂમ ન હોવું જોઈએ.

૨. જ્યારે પણ ઘરમાં પૂજાઘર લાવો અથવા બનાવો તો એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે પૂજાઘરની બારી અથવા દરવાજો ક્યારેય પણ પશ્વિમ દિશામાં ન હોવા જોઈએ અને ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવું જોઈએ. ભગવાનનું મુખ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ.

૩. પૂજાઘરના દરવાજાની સામે દેવતાનું મુખ ન રાખવું જોઈએ અને પૂજાઘરની ઉપર કે નીચે ક્યારેય પણ શૌશાલય ન હોવું જોઈએ.

૪. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ પૂજાઘર ન બનાવવું જોઈએ. પૂજાઘરમાં બનાવેલો દરવાજો લાકડાનો ન હોવો જોઈએ. પૂજા ઘરમાં જ્યારે પણ કલર કામ કરો ત્યારે હંમેશા આછો પીળો કલર કરવો જોઈએ. કેમ કે તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

૫. પૂજાઘરમાં જ્યારે તમે મૂર્તિ રાખો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ દેવતાની દ્રષ્ટિ એક બીજા દેવતાઓ પણ ન પડતી હોવી જોઈએ.

૬. ઘરમાં બનાવવામાં આવતા પૂજાઘરમાં ક્યારેય પણ ઘુમ્મટ,કળશ વગેરે ન બનાવવું જોઈએ.

૭. માત્ર આટલા કારણોને ધ્યાનમાં રાખીને જો તમે ઘરમાં પૂજાનું સ્થાન નક્કી કરશો તો ક્યારેય પણ તમારા ઘરમાં કોઈ પણ તકલીફ નહિ ઉભી થાય. સમસ્યા આપણા જીવનનું એક અંગ છે જેનાથી આપણે ક્યારેય પણ ભાગી નથી શકતા. પરંતુ તેનું સમાધાન જરૂર કરી શકીએ છીએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: HOME TEMLEHOME TEMPLEHOUSEtemple
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
વધેલી રોટલી માંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ સમોસા … એક વાર ઘરે બનાવો પછી વારંમવાર બનાવશો

વધેલી રોટલી માંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ સમોસા ... એક વાર ઘરે બનાવો પછી વારંમવાર બનાવશો

બચેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપૂરીની પૂરી.. બનશે એકદમ  ક્રિસ્પી પૂરી

બચેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપૂરીની પૂરી.. બનશે એકદમ ક્રિસ્પી પૂરી

Comments 3

  1. Satish says:
    7 years ago

    Polka gharni same bathroom hoy to Kai nukshan that?

    Reply
  2. Satish says:
    7 years ago

    Pooja gharni same

    Reply
  3. પ્રકાશ says:
    6 years ago

    ભગવાન નું મુખ પૂર્વ દિશા માં હોવું જોઈએ એ વાત ખોટી છે, ભગવાન ની પીઠ એટલે કે પાછળ નો ભાગ પર સૂર્ય ના કિરણો પડે એ રીતે ભગવાન નું મુખ પૂર્વ થઈ વિરુદ્ધ પશ્ચિમ દિશા તરફ જ હોય શકે,
    હિન્દૂ ધર્મ માં સૂર્ય ને સવારે ઉઠી ને સૌ પ્રથમ કરદર્શન, ત્યારબાદ પૃથ્વી ની ક્ષમા યાચના અને પછી સૂર્ય દેવતા નો આભાર વ્યક્ત કરવા નો , એ નિત્ય કર્મ ની શરૂઆત ની ક્રિયા ઓ છે, માટે સવારે ઉઠી ને પહેલા જ પૂર્વ દિશા ના દર્શન , તો પછીની ક્રિયા માં હસ્ત પ્રક્ષાલન, દંત પ્રક્ષાલન અને સ્નાન પછી સૂર્ય નમસ્કાર અને દેવ દર્શન અને દેવ પૂજન —- ઉપરોક્ત બધી જ ક્રિયા ઓ માં પૂર્વ અને ઈશાન દિશા તરફ જ આપણું મુખ રાખવું પડે છે,

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આખા સપ્તાહમાં આ દિવસે કર્જ ના લેવું અને દેવું જોઈએ..   જાણો ક્યો દિવસ છે તે?

આખા સપ્તાહમાં આ દિવસે કર્જ ના લેવું અને દેવું જોઈએ.. જાણો ક્યો દિવસ છે તે?

November 21, 2019
આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

આ બે વસ્તુનો રસ મિક્સ કરી ને અઠવાડિયામાં 2 વાર લગાવી લો.. તમારા વાળને આપશે અદ્દભુત સુંદરતા

April 5, 2023
સેન્ડવીચ ખાવાના શોખીન છો? તો આ લેખ અવશ્ય વાંચો…  નહિ તો પસ્તાશો.

એક એવો શિક્ષક જેની વિદાય પર આખું ગામ રડી પડ્યું… જુઓ તેની ભાવુક તસ્વીરો.

October 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.