Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ચાણક્ય કહે છે કે, આ 2 જગ્યા પર હંમેશા ચુપ રહો તો સુખી થશો…

Social Gujarati by Social Gujarati
December 16, 2022
Reading Time: 1 min read
6
ચાણક્ય કહે છે કે, આ 2 જગ્યા પર હંમેશા ચુપ રહો તો સુખી થશો…

મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુબ જ સુખી અને ખુશ રહેવા માંગતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે પોતાના જીવનને ક્યારેય પણ દુઃખમાં નાખવા નથી માંગતો. વ્યક્તિ હંમેશા એવો જ પ્રયાસ કરતો હોય છે કે તેનું જીવન હંમેશા સુખી બની રહી અને ક્યારેય પણ તેને કોઈ પણ દુઃખનો સામનો ન કરવો પડે. કેમ કે વ્યક્તિ દરેક કાર્ય જીવનમાં પોતાના સુખ માટે જ કરતો હોય છે. જો જીવનમાં આનંદ ન મળે તો એ જીવનનો અર્થ ન કહેવાય. માટે વ્યક્તિ જીવનમાં માત્ર સુખની પ્રાપ્તિ કરવા જ ઈચ્છતો હોય છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પરંતુ મિત્રો આપણાથી ઘણી વાર એવી ભૂલ થઇ જતી હોય છે. જેના કારણે આપણે ઘણી વાર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. તો આજે અમે તમને એવા બે સ્થાન વિશે જણાવશું. જેમાં આપણે હંમેશા ચુપ રહેવું જોઈએ. બે સ્થાન પણ હંમેશા માણસે શાંત અને ચુપ રહેવું જોઈએ. જો આ સ્થાન પર ચુપ રહેવામાં ન આવે તો ઘણી વાર આપણે સંકટમાં પડી શકીએ અને આપણે ખુદને દુઃખી પણ કરી શકીએ. માટે આજે અમે તમને બે સ્થાન વિશે જણાવશું જ્યાં હંમેશા આપણે ખામોશ રહેવું જોઈએ. જે આપણા સુખ માટે જરૂરી પણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ તે સ્થાન વિશે. તેમાં પહેલું સ્થાન : જો કોઈ જગ્યા પર લડાઈ અથવા ઝગડો થઇ રહ્યો હોય તો તેવી જગ્યાઓ પર હંમેશા ચુપ રહેવું જોઈએ. જો તે લડાઈ કે ઝગડા સાથે કોઈ સંબંધ ન હોય, તો આપણે ભૂલથી પણ તેમાં દખલગીરી કરવી જોઈએ નહિ. નહિ તો આપણે પણ મુસીબતમાં આવી શકીએ છીએ. જે જગ્યાએ ઝગડો કે લડાઈ થતી હોય ત્યાંથી હંમેશા આપણે દુર જ રહેવું જોઈએ અને મૌન રહેવાનું પસંદ કરવું જોઈએ. કેમ કે ઘણી વાર આપણે બીજા લોકો બચાવવા જતા આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જઈએ. માટે જે જગ્યા પર લડાઈ અથવા ઝગડો થતો હોય તેનાથી દુર રહેવું અને તેમાં ક્યારેય પણ દખલગીરી કરવી નહિ.

ત્યાર બાદ છે બીજું સ્થાન. જે જગ્યા પર લોકો પોતાની જ પ્રશંસા કરી રહ્યા હોય તે જગ્યા પર હંમેશા શાંત રહેવું જોઈએ. આપણે ક્યારેય પણ એવી જગ્યા પર આપણી સ્વયંની પ્રશંસા ન કરવી જોઈએ. જે જગ્યા પર લોકો પોતાનો અહંકાર દેખાડી રહ્યા હોય તે જગ્યા પર આપણે ક્યારેય બોલવું ન જોઈએ અને માત્ર ચુપ રહેવું જોઈએ. આપણી સમજદારી હંમેશા એમાં જ હોય છે કે આપણા ખુદના વખાણ આપણા મોં થી ક્યારેય ન કરવા જોઈએ. કેમ કે એવું બની શકે કે, સામે વાળા આપણી બુરાઈ કરી નાખે અને આપણને નીચે દેખાડવાની કોશિશ કરે. પરંતુ જ્યાં આવા અહંકારી લોકો હોય તેનાથી દુર રહેવું જોઈએ અને અને આપણી બુદ્ધિમાની એમાં જ કહેવાય કે બીજાના કામમાં કારણ વગર આપણે દખલગીરી ન કરવી જોઈએ. આ બે સામાન્ય લાગતી બાબત આપણને ઘણી વાર અસર કરી જતી હોય છે. કેમ કે આપણે જો કારણ વગર ઝગડામાં શામિલ થઇ જઈએ તો તેનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે. અને જ્યારે બીજા અહંકારી લોકો પોતાની પ્રશંસા કરી રહ્યા હોય ત્યારે ત્યાં પણ શાંતિ રાખવી તે એક સમજદારી છે. કેમ કે ઘણી વાર આવા લોકો આપણને નીચું જોવડાવવા માટે ઈચ્છતા હોય છે. પરંતુ જો આપણે ચુપ જ રહીએ તો તેને મોંકો મળતો નથી. માટે જો જીવનમાં આ બે બાબતથી આપણે દુર રહીએ તો પણ ઘણી વાર દુઃખનો સામનો કરવાથી બચી જઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: AACHARYA CHANAKYAchanakyachanakya nitigujarati dayrosocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
5 માં ધોરણમાં અને કોલેજમાં પણ 2 વાર ફેલ થયેલા એશિયાના સૌથી અમીર વ્યક્તિની ગાથા..

5 માં ધોરણમાં અને કોલેજમાં પણ 2 વાર ફેલ થયેલા એશિયાના સૌથી અમીર વ્યક્તિની ગાથા..

વિદ્યાર્થીઓમાં હતી હિમોગ્લોબીનની ઉણપ… શિક્ષકે શોધ્યો આ ઉપાય, સરકારે કરી  પ્રશંસા

વિદ્યાર્થીઓમાં હતી હિમોગ્લોબીનની ઉણપ… શિક્ષકે શોધ્યો આ ઉપાય, સરકારે કરી  પ્રશંસા

Comments 6

  1. Vijay chauhan says:
    6 years ago

    વેરી વેરી હેલ્પફુલ

    Reply
  2. Rajesh Solanki says:
    6 years ago

    1. મહત્વ ની ખુબ સમજ આપી છે

    Reply
  3. Rsju Raval says:
    6 years ago

    Very nice

    Reply
  4. manish keshani says:
    6 years ago

    1 Superior

    Reply
  5. BHARATBHAI. LIC & INDIA POST AGENT says:
    5 years ago

    Veri helful

    Reply
  6. suresh parikh says:
    5 years ago

    REALLY HELPFUL.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ…

ઉધરસ, ગળાની ખરાશ, સોજા મટાડી તોડી નાખશે જુનો કફ, ઘરે બેઠા કરો આ દેશી પ્રયોગ… શ્વાસ અને ગળાની અનેક સમસ્યાઓ થઇ જશે ગાયબ…

December 10, 2023
માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું શરીરના અનેક રોગોમાં છે અકસીર. અલ્સર, એસીડીટી, ડિપ્રેશન, હાથપગની બળતરા સહિત સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ…

માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું શરીરના અનેક રોગોમાં છે અકસીર. અલ્સર, એસીડીટી, ડિપ્રેશન, હાથપગની બળતરા સહિત સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ…

September 20, 2021
એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

September 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.